SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ' પ आत्मरमणता ( રાગ ઉપરના ). મુનિવર આતમભાવે રમે,-વિષયસુખમે હવને નહીં ભમે, પુદ્ગલ ભાવમાં મનને ઇન્દ્રિયા–તેના જોરને ક્રમે, મીઠારસ વિકૃતિને ત્યાગી, આતમરસને જમા રાગ રોષ કામાદિક દોષા, વેગે જ્ઞાનથી વમા; પરિષદ્ધ ઉપસર્ગે દુઃખ પ્રગટે, સમતાભાવથી મા. પાંચ ઇન્દ્રિય વિષયા ઉપર, ધારા સદા અણુગમે; કામ કપટ ને ગવ નિવારા, ક્રોધે નહીં ધમધમે, ક્ષણક્ષણુ આતમરૂપ રમરા દિલ, મમતા અહંતા તુરી; બુદ્ધિસાગર આત્મવભાવે, ચિદાનંદ પદ્મ વરા Acharya Shri Kailassagarsuri Gyanmandir h गुरुनी आज्ञा. ( લાગ કલેજે છંદ ગુરાકારે એ રાગ. ) For Private And Personal Use Only ગુરૂની આણા પાળીરે, જીવા જગમાં નરને નારી; ગીતા ગુરૂને શીષ ધરીને, આતમશુદ્ધિ કરીએ; ગુરૂની સેવા ભક્તિ કરવા–માટે નક્કી મરીએ. ગુરૂ મુખથી આગમા સાંભળીએ, ગુરૂ દત કરી જમીએ; ગુરૂ ગમ લેઈ જ્ઞાનને કરીએ. નગુરા થૈ નહીં ભમીએ. ગુરૂ દીવેને ગુરૂ દેવતા, ગુરૂકૃપાને લહીએ; આપમતે સ્વચ્છન્દે ન ક્રીએ, ગુરૂ આજ્ઞાએ હીએ. ગુરૂકૃપા ગુરૂઆશીર્વાદ, મળે એવું સહુ કરીએ; ગુરૂથી ચર્ચાવાદ ન કરીએ, કુતરું સંશય હરીએ. વિ॰૧ વિ ૦ ૨ વિ ૩ વિ ૪ ગુરૂની ૧ ૩૩૦ ૨ ગુરૂ ગુરૂ ૪
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy