________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
તત્ત્વમસિ સાડઢુપ્યારા, ચિટ્ઠાનંદ તું એક આધારી;
૫૦
૫૦ ૧
૧૦
૫૦
પ્રભુ મારી બ્હાર ચઢા વ્હેલા, અન્તર્યાંમી અલબેલા. દર્શનજ્ઞાન ચરણુધારીઅસખ્યપ્રદેશી સુખકારી. કૃપા ત્હારી પામીને ઝટ તરીએ, રાગ રોષ માહાર હરીએ. ૫૦ ૩ પ્રભુ તને પલ પલ ક્ષણ મરીએ, પ્રભુરૂપ થૈને ઝળહળીએ. ક્ષણ પણ તુજ વિરહે ખળીએ,જ્યેાતિમાં જ્યોતિરૂપે ભળીએ. ૫૦ ૪ તુજ જીવને જીવવું પ્યારૂં, પલપલ પ્રભુ તને સંભારૂં, પ્રભુરૂપ ચૈન જીવન ધરીએ, પ્રભુમાં રહીને સંચરીએ. પરમ પ્રેમે તુજને મળીએ, મેાવિભાવને પરિહરીએ. બુદ્ધિસાગર ગુણુ વરીએ, આત્મપ્રભુરૂપ થૈ ઠરીએ.
૫૦
૫૦ ૫
૫૦
૫૦ ૬
मोक्षगमनोपदेश.
( જીવ જાણે મારે મરવું નથી જો, એ રાગ. ) જીવ ચેતીને શિવપુર ચાલશેાર,મોહમાયામાં મનનહીં વાળશારે,જી માહશયતાન સંગ નિવારશારે,એળે માનવભવ નહીં હારશારે.જી૦ ૧ ક્રોધ કપટ અહંકારે ન ભૂલશેાજો,ધનલાભે પાપામાં ન ઝૂલોજો.૭૦ તારીસાથે કાઇ નહી આવશેજો,દેહ માટીનું માટીમાં જાવશેજો.જી૦ ૨ કાળ ચિતા આવી ઝાવશેજો,તારૂં જોર ન ત્યાં કંઇ ચાલશે જો. જી પાપપુણ્ય કયાં સાથઆવશેજો,તારૂં રળ્યું બીજા ખાવશેજો.૭૦૩ મન મરવું નથી એમ માનતાજો, અરે જોનેખરે પીપલપાન તાજો.જીવ જાણી જોઇનેભૂલકેમખાયછેજો,મનેચઢ્યાશું મનમલકાયછેજો, ૭૦ ૪ જાગ ધમ' કરીલે જીવડાજો,અણધાર્યાં એલવાશે આયુઢીવડાજો,૭૦ અહિસાગર ધર્મને ધારોાજો, પલપલે પ્રશ્નને સંભારશેજો, ૭૦ ૫
For Private And Personal Use Only