Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Catalog link: https://jainqq.org/explore/007257/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो जिणाणं । શ્રી આત્મ-કમલ-લબ્ધિસૂરીશ્વરજી જૈનગ્રંથમાળા પુષ્પ ૩૯ મુ આત્મતત્ત્વવિચાર [ ખીÀભાગ ] વ્યાખ્યાતા : દક્ષિણદીપક દક્ષિણદેશોદ્ધારક જૈનાચાય શ્રીમદ્ વિજયલક્ષ્મણુસૂરીશ્વરજી મહારાજ સગ્રાહક : વકુલતિલક શતાવધાની પૂજ્ય પંન્યાસ શ્રીકીતિ વિજયજી ગણિ 4 સપાદક : સાહિત્યવારિધિ શતાવધાની પતિ શ્રી ધીરજલાલ ટાકરશી શાહ आ. श्री कैलारसूरि शन म શ્રી મહાવાર જૈન આરાધના તું, યા તા... Page #2 -------------------------------------------------------------------------- ________________ J[, મંગલ પાયા પર ૮.૨ ૫૨ ) ) : બી, બી, મહેતા શ્રી આત્મ-કમલ-લબ્ધિસૂરીશ્વરજી જેને જ્ઞાનમંદિર, ૬ એસ લેન, દાદર (વેસ્ટર્ન), મુંબઈ નં.:૨૮ , Serving JinShasan आरजन आराधा "ર છે "OYSP 039661 gyanmandir@kobatirth.org : . . . બીજી આવૃત્તિ ૨૦ . વિ. સં. ૨૦૧૮ : ઈ. સ. ૧૯૬૨ લેખક: વિદ્વદ્દવર્ય શાંતમૂર્તિ પૂ. પંન્યાસ શ્રી કનકવિજયજી ગણિવર પ્રખર પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ વિજયલક્ષ્મણસરીજી મહારાજશ્રીનાં આત્મા પરનાં પ્રવચનનાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલાં પ્રકાશને “આત્મતત્ત્વવિચાર ભાગ-૧ તથા-૨ આત્માર્થી જીવને જરૂર વાંચવા જેવા છે. ક્રાઉન ૧૬ પેજી ૪૯૪ પેજનો પ્રથમ વિભાગ તથા કાઉન ૧૬ પિજી ૪૯૪ પેજને બીજો વિભાગ એવા દળદાર ગ્રંથને હાથમાં લેતા જ બાહ્ય દૃષ્ટિએ અવશ્ય ગમી જાય તેમ છે. ને અંદર– અત્યંતર વિષયો તરફ દષ્ટિપાત કરતાં બને ભાગમાં આલેખાયેલ વિષય ખૂબ જ મૌલિક, તાત્વિક તથા રસપ્રચુર છે. આત્માને અંગે તે આમ ઘણું ઘણું લખાયું છે, બોલાયું છે. ભારતના આસ્તિક દર્શનકારોએ આત્માને જ મધ્યગત રાખીને, કેન્દ્રસ્થ રાખીને, અનેક તાત્વિક ચર્ચાઓ કરી છે. ખરી રીતે આત્મતત્ત્વ સિવાય કઈ પણુ તત્વની વિચારણું સુસંવાદી તથા સંગીન બની શકતી નથી, માટે જ વેદ- પુરાણો-ઉપનિષદોને એ જ સૂર છે કે આત્માને જે, સાંભળ, માનો મે સમજો. “ g જાગ રે સર્વે નાછુ ” જે એકને જાણે છે–આત્માને જાણે છે, આત્માના યથાર્થ સ્વરૂપને જાણે છે, તે જ સર્વને જાણે છે, આ જૈન દર્શનને આદર્શ છે: આ આત્મતત્વની યથાર્થ વિચારણા ઝીણવટભરી હોવા છતાં હળવી શૈલીમાં, સરળભાષામાં, સર્વ કેઈને ગ્રાહ્ય થઈ શકે તેવી રીતે આ ગ્રંથમાં મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ . ઘીકાંટા પડ, અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ ખૂબ જ હૃદયંગમ પદ્ધતિથી દલીલે, દષ્ટાંત તેમ જ વિસ્તારથી સમેક્ષિાપૂર્વક રજૂ થઈ છે. પ્રથમ ભાગમાં ૨૩ પ્રવચને પ્રસિદ્ધ થયાં છે ને બીજા ભાગમાં પણ ૨૩ પ્રવચને પ્રગટ કરાયાં છે. આવા અલ્પસંખ્યક પ્રવચનમાં થયેલ સંગ્રહ સૌને મનન-ચિંતનપૂર્વક વાંચવા જેવો છે. એનાં વાંચનથી આત્માનાં અસ્તિત્વની વિચારણાથી માંડી આત્માનું સ્વરૂપ અને તેની અખંડિતતા, તેની સંખ્યા, તેની મહત્તા, તેની સર્વજ્ઞતા, તેની શક્તિ ને તેનામાં રહેલું સુખ, તેની સુમ–તાત્વિક હોવા છતાં સાત્વિક વિચારણા ગંભીર છતાં હળવી ભાષામાં અહીં પ્રથમખંડમાં પ્રસિદ્ધ થયેલી છે. પાને પાને દલીલ, દાંત અને ઝીણવટભર્યું" ઊંડાણુ આપણને અહીં મળી રહે છે. પુસ્તક વાંચતાં જાણે આપણે પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્ય દેવશ્રીનાં સ્વમુખે જ વ્યાખ્યાન સાંભળતા હોઈએ તે શિલીએ પુસ્તકના વિષયેને સંકલિત કરીને સંપાદિત કરાયા છે. આ માટે સંગ્રાહક શતાવધાની પન્યાસજી મહારાજશ્રીને પરિશ્રમ પ્રશંસા માંગી લે છે. તદુપરાંત સંપાદકને પરિશ્રમ પણુ અવશ્ય ઉષકારક છે. આમતત્ત્વની વિચારણા આજે સર્વત્ર ભૂલાઈ ગઈ છે. તેનાં જ કારણે આજે જગતમાં અનેક પ્રકારના વૈર, વિખવાદ, કલહ, કલેશે, અનીતિ, અત્યાચારે તથા હિંસા, ક્રરતા અને અશાંતિનાં નિમિત્તો વધતાં જ ચાલ્યાં છે. આ જ કારણે પ્રથમ ખંડમાં રજૂ થયેલી આત્મતત્વની વિચારણાની સાથોસાથ પુનર્જન્મ અને જૈન દર્શનમાં છ દ્રવ્ય, જીવાદિ નવતર નું સ્વરૂપ ટુંકમાં પણ સારગ્રાહી પદ્ધતિએ જે સંકલિત થયેલ છે, તે એક વખત અવશ્ય વાંચવું જરૂરી છે. ને એમાંથી સૌ કોઈને સુંદર બાધ ને સદવિચારનું મંગલ પાથેય પ્રાપ્ત થશે. જીવનેપાળી ઘણી ઘણી વાત આ પુસ્તકનાં વાંચનમાંથી અવશ્ય મળી રહે તેમ છે. બાલ કે યુવાન, પ્રૌઢ કે વૃદ્ધ દરેકને, વિદ્વાન કે અજ્ઞાન પ્રત્યેકને, આમાંથી સમજવા જેવું, જાણવા જેવું ને ગ્રહણ કરવા જેવું ઘણું ઘણું છે. વિષ્યનું પ્રતિપાદન ઔધ થાય તેવી શકી નથી, પણું સરલ શેલી છે. દષ્ટાતિ પ્રસિહ અપ્રસિદ્ધ અનેક છે. દ્રવ્યાનુયેગથી માંડીને ચારે અનુયેગનું નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. બીજા ખંડમાં જૈન દર્શનના કર્મવાદનું વાસ્તવિક સ્વરૂપ સંકળાયું | છે. જેમાં પ્રથમ ખંડમાં આત્મા જેવા ગહન પદાર્થને સરલ કરીને | પ્રવચનકાર જાણે આપણી સામે તેઓ વાત કરતા હોય તેમ સમજાવ્યું છે, તેવી જ રીતે આત્માનાં સ્વરૂપને સમજવામાં જેનો મહત્વનો હિસ્સો છે, તે કર્મવાદનું તત્ત્વજ્ઞાન આ બીજા ખંડમાં ખૂબ વિશદ શિલીમાં - નિરૂપિત કરવામાં આવેલ છે. કર્મનું સ્વરૂપ, કમની શક્તિ, કર્મબંધનાં કારણો અને કર્મના પ્રકારે ઈત્યાદિ તાત્વિક હકીકત અહીં ઘણી રસમય ભાષામાં હળવી શૈલીમાં રજૂ થઈ છે. જૈન દર્શનનું કર્મ વિષેનું તત્વજ્ઞાન આ રીતે પ્રવચનમાં મૂકવું એ પણ પૂo વ્યાખ્યાનકાર આચાર્ય મહારાજશ્રીની વકતૃત્વશક્તિની વિશિષ્ટતા તથા તેઓશ્રીની નિરૂપણપદ્ધતિનું અપૂર્વ કૌશલ્ય દર્શાવે છે. ત્રીજા ખંડમાં ધર્મતત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ રીતે આત્મા, કર્મ તથા ધર્મતત્વની વિચારણાના આ સર્વજનેપાગી ગ્રંથ સર્વ રીતે લેકે પકારક જનજૈનેતર પ્રજાસમક્ષ જૈનદર્શનને વિશદ શૈલીએ સમજવા માટે અનુપમ અદ્વિતીય ગ્રંથરત્ન છે. તેઓશ્રીની વિદ્વતા અગાધ હોવા છતાં અહિં તેઓ દ્રવ્યાનુયેગ, ગણિતાનુગ, ચરણ-કરણાનુયોગ તથા ધર્મકથાનુગ એમ જૈન શાસનના ચારેય અનુગોને જે રીતે સરલ, સ્વચ્છ, બાલ તથા લોકભાગ્ય શૈલીએ રજૂ કરે છે, તે તેઓશ્રીનાં હૃદયમાં રહેલી સવજન હિતાવહની મંગલ ભાવનાનું મૂર્તિમંત પ્રતીક છે. સમગ્ર રીતે જોતાં અહિં બે ભાગમાં જે જે વિષયોનું નિરૂપણ થયું છે, તે તાત્ત્વિક હોવા છતાં કેવું હળવું, અને કેવું સરસ, સરલ અને મનનીય રીતે થયું છે, તે ખૂબીની વાત છે. આ બન્ને ભાગે આ દૃષ્ટિએ સાહિત્યજગતમાં રત્નસમા છે, જૈનશાસનને તેમ જ જગતને જાણવા માટે માર્ગદર્શક ભોમિયા છે ને ગાગરમાં સાગરરૂપે સમસ્ત વિશ્વનાં તત્ત્વજ્ઞાનને ખજાને છે. તેથી પુસ્તક સભર છે. પ્રાચીન તથા અર્વાચીન દષ્ટાંત વાંચતાં Page #4 -------------------------------------------------------------------------- ________________ ૬ ૐ પ્રવચનકારશ્રી વમાન દુનિયાના પ્રવાહથી વિશ્વના વર્તમાન રાજકારણથી માંડી દરેક વિષયે વિષે તલસ્પર્શી જ્ઞાનમાહિતી ધરાવે છે, તે સમજી શકાય છે. એકદરે આવા સર્વસંગ્રહ-આકરરૂપ આ ગ્રંથરત્નામાં પ્રસિદ્ધ • થયેલાં આ પ્રવચન એટલે પૂ. પ્રવચનકારશ્રીને અતુલ બુદ્ધિવૈભવ, • અગાધ જ્ઞાનગાંભીય તથા અનન્ય જનહિતકરવૃત્તિ એ ત્રણેયના સુભગ છતાં વિરલ સંયોગ જ કહી શકાય. તે સંચાગને આ રીતે સહજ અનાવી સદા જનકલ્યાણની ભાવના જેમાં એતપ્રેત રહી છે, તે સગ્રાહક શતાવધાની કવિકુલતિલક પન્યાસજી મહારાજે ભારે પરિશ્રમ લઈને જે પેાતાની શક્તિના સદુપયાગ કર્યો છે, તે માટે સમાજ તેમને ઉપકાર કદી ભૂલશે નહિ; તે જ રીતે સપાદક મહાશયે સપાદનકાર્ય માં જે ચીવટ, ધૈય અને ખંત રાખી કાને સાંગોપાંગ પાર પાડ્યું છે, તે પણ અવશ્ય લોકાપકારક છે. અંતમાં આ પ્રસિદ્ધ થયેલ એ ભાગા જે સાહિત્યક દુનિયાનાં ઉત્તમ ગ્રંથરત્ન ગણાય એવાં છે, તેને આત્માથી જીવા વાંચે, વંચાવે તે વિચારે અને સ કાઈ ને આત્મતત્ત્વવિચારમાં રસ લેતા કરી આત્મતત્ત્વના યથા જાણકાર બની, પરમાત્મપદને પ્રાપ્ત કરે, એ ...... માઁગલ ભાવના. વિ. સ. ૨૦૧૭, માગશર વિદે ૧૦ ( પોષદશમી ). વ્યાખ્યાન ચાવીશમું વિષયાનુક્રમ બીજો કમ ખડ ( ચાલુ ) વિષય કર્મના ઉદય....... કર્મી અધાતાં જ રહે છે. કમ તરત ઉયમાં ન આવે, આત્માને આઠે કર્મના ઉદય હોય છે. અબાધાકાળ ... સત્તામાં પડેલાં કમમાં ફેરફારા થાય છે. ઉદયમાં આવતું કમ શી રીતે ભાગવાય છે ? વ્યાદિ પાંચ નિમિત્તો કને કાઈની શેહ અડતી નથી. કની અસર અનાદિ કાળથી છે. ઉદયકાળની અસરા... સનાતન નિયમ પ્રબળ પુણ્યાય પર શેઠની વાત જો પુણ્ય પરવાયુ હાય તે। ... પાપના ઉય વખતે... હિતશિક્ષા .. ચીશકની શુભાશુભતા આત્મા પર કની અસર થાય છે. અને આત્માની અસર કમ પર થાય છે. ⠀⠀⠀⠀⠀⠀⠀⠀ પાનું ૩ * * B ' ૧૦ ૧૧ ૧૧ ૧૩ ૧૫ ૧૬ ૧૯ ૧૯ ૨૨ ૩ v - ... ૨૪ ૨૪ ૨૫ Page #5 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પાનું કર્મપ્રકૃતિમાં શુભાશુભને વ્યવહાર ... શુભ કેટલી ? અશુભ કેટલી ? ... ચાર ઘાતકમની ૪૫ અશુભ પ્રવૃતિઓ કુબેર શેઠની વાત... ... અઘાતી કર્મની ૪૨ શુભ અને ૩૭ અશુભ પ્રકૃતિઓ ... ... ... ... . સોનાની પાટ મચાવેલ 'ઉત્પાત ... ... છરીશમું કર્મબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા (૧) ... ... . ... ' ૪a મીઠાના ઘેડા સ્વાદ ખાતર પ્રાણુ ગુમાવનાર શ્રીમંતપુત્ર ... કર્મબંધનાં કારણે અનાદિકાલનાં છે. ... કારણેને ક્રમ સહેતુક છે. ... પહેલું કારણું મિથ્યાત્વ ... અંગારમર્દકરિનાં પ્રબંધ ... 'મિથ્યાત્વ અને સમ્યકત્વ ... સમ્યગદષ્ટિ અને મિથ્યાત્વની કરણીમાં ફેર શું ? બે પ્રકારનું સમ્યકત્વ ... .. બંધન અને મુક્તિનું કારણ મન છે. ... યુક્તિથી ચેરને પકડનાર શેઠની વાત.. મિથ્યાત્વને દૂર કરે. ... ... સત્તાવીસમું કર્મબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા (ર) ... .. ... ... વિરતિને અર્થ .. - • - અવિરતિને છોડવાનું કારણ છે, • ' , ૬૪ વ્યાખ્યાન વિષય પાનું પાપ કરવાની છૂટ એ પણુ ગુ . * ત્રણ પ્રકારના પુરુષો ... ... પાપથી દુઃખ અને પુણ્યથી સુખ વિરતિના બે પ્રકારે ... પાપવૃત્તિ પર ભીખારીનું દષ્ટાંત અઢાર પાસ્થાનકે.. સુબંધુની કથા ... ~ ~ ~ ૭૪ કષાય .. ••• ... ૭૬ યોગ ... .. " .. ૮૨ અઠ્ઠાવીસમું કર્મબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા (૩) ... - - - ૮૪ " જ્ઞાનાવરણીય અને દશનાવરણીય કર્મ બંધા- .. વાનાં વિશેષ કારણો મેહનીયકર્મ બંધાવાનાં વિશેષ કારણે સાગરશેઠની કથા... ... .. અંતરાયકમ બંધાવાનાં વિશેષ કારણે... . ૯૯ વેદનીયકર્મ બંધાવાનાં વિશેષ કારણે... આયુષ્યકમ બંધાવાનાં વિશેષ કારણો... ... ૧૦૨ નામકર્મ બંધાવાનાં વિશેષ કારણે ... - ૧૦૬ ગોત્રકર્મ બંધાવાનાં વિશેષ કારણો ... ... ૧૦૬ ઓગણત્રીસમું આઠ કરણે ... ... ... ૧૦૮ અઢાર નાતરાંને પ્રબંધ ... આઠ કર્મનાં નામે . ગુણસ્થાન ૧).. આ ગુણસ્થાનને અર્થ • ૫૭ - ૬૩ ત્રશિક્ષુ છે Page #6 -------------------------------------------------------------------------- ________________ • ૧૨૬ ... ૧૨૬ ૧૨૭ ૧૨૮ વ્યાખ્યાન ' વિષય પાનું તેત્રીસમું કર્મની નિર્જરા ... ... .. ૧૯૫ અદશ્ય રહેતે ચેર કેવી રીતે પકડાયો? ... ૧૯૬ કર્મને કાઢવાને ઉપાય .. બાર પ્રકારનું તપ ... કેટલીક સૂચનાઓ '... - ખંડ ત્રીજે. : .. ૧૩૧ ૧૩૪ . ૧૩૬ ... ૧૪૧ ... ૧૫૩ ૧૫૩ •• ૨૧૩ - વ્યાખ્યાન વિષય ગુણસ્થાનની સંખ્યા અને ગુણસ્થાનનાં નામે... . ગુણસ્થાનને ક્રમ.. .. (૧) મિથ્યાત્વગુણસ્થાન ... (૨) સાસ્વાદનસમ્યગ્દષ્ટિગુણસ્થાન (૩) સમ્યમિશ્રાદષ્ટિગુણસ્થાન (૪) અવિરતસમ્યગ્દષ્ટિગુણસ્થાન શ્રેણિક રાજાને સમ્યકત્વની પ્રાપ્તિ એકત્રીશમું ગુણસ્થાન (૨)... આધુનિક વિકાસવાદ. જૈનધર્મનો વિકાસવાદ (૫) દેશવિરતિગુણસ્થાન . - (૬) પ્રમત્તસંયતગુણસ્થાન ... અમાત્ય તેટલીપુત્રની કથા ... (૭) અપ્રમત્તસંયતગુણસ્થાન... (૮) નિવૃત્તિ બાદરગુણસ્થાન .. શુકલધ્યાનના ચાર પ્રકારો .. બત્રીશમું ગુણસ્થાન (૩) .... ... (૯) અનિવૃત્તિ બાદરગુણસ્થાન (૧૦) સર્ભસંપરાયગુણસ્થાન મહર્ષિ કપિલની કથા... . (૧૦) સૂક્ષ્મપરાયગુણસ્થાન. (૧૧) ઉપશાંતમૂહગુણસ્થાન.... (૧૨) ક્ષીણમેહગુણસ્થાન ... ' (૧૩) સોગિકેવલિગુણસ્થાન . . . . (૧૪) અયોગિકેવલિગુણસ્થાન. ... ૧૫૪ ૧૫૫ ... ૧૫૯ - ૨૨૧ જ - 9 • ૧૬૨ - ૨૩૯ * - . ૧૬૯ ૧ર ઉ - - • ૧૭૪ ત્રીશમું ધમની આવશ્યક્તા .. .. ધમની આવશ્યકતા વિશે એક સંવાદ નદિષેણ મુનિની કથા .. ... દુષ્ટને આશ્રય આપવા અંગે જૂની વાત પાંત્રીશમું ધર્મની શક્તિ . બહુમતી અંગે વાનરોની વાત ... અશરણાનું શરણુ ધર્મ છે. ધર્મથી થતા અનેક પ્રકારના લાભો ધન જોઈએ કે ધમ ? . .. ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિની વાત ... ધમની શક્તિ અચિંત્ય છે. • છત્રીશમું ધર્મની ઓળખાણ શી? ધર્મનો અર્થ .. : / ' ધર્મનાં લક્ષણે છે. સંત દૃઢપ્રહારીની કથા ... * ધર્મની પરીક્ષા ૨ ... . ઉ - S ઉ $ ૧૮૦ ' ૧૮૧ - - ... ૧૮૮ ... ૧૮૯ ૦. , . ... ૧૯૨ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વ્યાખ્યાન વિષય સાડત્રીશમું ધર્મનું આરાધન (૧) ગામતી ડાંશીનુ દૃષ્ટાંત ધર્મારાધન માટે ચાર અયોગ્ય પુરુષ દુષ્ટતા ઉપર લુબ્ધકનું દૃષ્ટાંત મૂઢતા ઉપર ભૂતમતિનું દૃષ્ટાંત આડત્રીશમું ધર્મનું આરાધન (૨) જીવનનું સરવૈયું સંસાર ઘટાડનારી ચાર વસ્તુ અધપ ગુન્યાય પાંચ પ્રકારનાં અનુષ્ઠાને કદાગ્રહ ઉપર અધ રાજકુમારનું દૃષ્ટાંત પક્ષપાત ઉપર સુભટનું દૃષ્ટાંત ઓગણચાલીસમું ધર્મના પ્રકારો અનેક જાતના ધર્મો ધર્મની શ્રેષ્ઠતા જગતમાં એકજ ધર્મની શકયતા છે? અધા ધર્મને સારા કૅમ મનાય ? નવકારમત્રમાં ધર્મને વંદના છે? ધર્મના પ્રકારો ધર્મના એક પ્રકાર ધર્મના એ પ્રકારી ધર્મના ત્રણ પ્રકારો ધર્મના ચાર પ્રકારો ધર્મના પાંચ પ્રકાર ધર્મના છ પ્રકાર ... : ⠀⠀⠀⠀⠀ : ... ... ... } પાનું ૨૯૦ ૨૯૨ ૨૯૩ ૨૯૦ ૩૦૦ ૩૦૫ ૩૦. ૩૧. ૩૧૨ ૩૧૬ ૩૧૯ ૩૨૭ ३२८ ૩૨૮ ૩૩૦ ૩૩૧ ૩૩૨ ૩૩૪ ૩૩૫ ૩૩૫ ૩૩. ૩૩૮ ૩૩ ૩૪૦ વ્યાખ્યાન ધના વિશેષ પ્રકારા કુંભારની ટાલ જોવાને નિયમ ! ચાર વિચિત્ર નિયમે ચાલીસમુ પાપત્યાગ પાપની વ્યાખ્યા ૧૩ વિષયઃ અઢાર પાપસ્થાનક બધા ધર્મોં પાપને નિષેધ કરે છે પ્રત્યાખ્યાન એટલે પાપના ત્યાગ જ્ઞાનનું ફળ વિરતિ એકતાલીસમુ' સમ્યકત્વ (૧) : પાપ પુણ્ય સરભર થાય છે ખરાં? પાપત્યાગના ઉપદેશ પ્રથમ કેમ? લાલીનાં લક્ષણ જાય નહિ આત્મા ભારે કયારે અને, હલકા ક્યારે બને ? કની ભારે પરાધીનતા પચ્ચક્ખાણુની કાટિ સમ્યકત્વ-રત્નથી કાઈ શ્રેષ્ઠ રત્ન નથી. સમ્યકત્વ-મિત્રથી કાઈ શ્રેષ્ઠ મિત્ર નથી. ચાર મિત્રાની વાત એંતાલીસમું સમ્યકત્વ' (૨) સમ્યકત્વના અ .... :: ... ⠀⠀⠀⠀⠀⠀⠀ ... ૩૭૨.. ૩૦૩. ૩૭૪ ૩૮૧ ... સમ્યકત્વ-બથી કાઈ શ્રેષ્ઠ બધુ નથી. સમ્યકત્વના લાભથી વધારે કાઈ લાભ નથી ... ધાર્મિક ક્રિયાઓના મૂળમાં સમ્યકત્વ હોવું જોઇએ ૩૮૨ ૩૮૨ ધન સાવાહની કથા ૩૮૪ ૩૯૩. ૩૯ -- ... પા ૩૪૨ ૩૪૨. ૩૪૬ : : : ૩૫૪ ૩૫૫ ૩૫૬ ૩૫૮ ૩૫૯ ૩૦. ૩૬૧ ૩૬૨ ૩૬૩. ૩૬૪ ૩૬૬ ૩૬૯ ૩૭૧. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ૩૯૯ હું .. ૪૦૪ વ્યાખ્યાન વિષય સમ્યકત્વના પ્રકારો સમ્યકત્વના સડસઠ બોલ ચાર સદહણ . ત્રણ લિગે .. ... દશ પ્રકારને વિનય જિનમંદિરમાં વર્તવાના નિયમ ત્રણ પ્રકારની શુદ્ધિ પાંચ પ્રકારનાં દૂષણે ... તેંતાલીસમું સમ્યકત્વ (૩) પાનું ૪૫. ૪૪૮ ૪૫૮: ૪૫૮. ૪૫૯૪૬૦ S ... ... ••• ... A » S S ધ દ * ૧ ૬૨. * ... ૪૬૨. ૪૧૮ ૪૬૬ - ૧ વ્યાખ્યાન વિષય : - જ્ઞાનનું મહત્વ (ચાલુ) આઠ પ્રકારનું જ્ઞાનાચાર પીસ્તાલીસમું સમ્યફચારિત્ર (૧) ... ... ચારિત્રને મહિમા ..., ભવભ્રમણને મહારોગ ... •. મોહ તમારે કદો શત્રુ છે. ચારિત્રના બે પ્રકારે ... દેશવિરતિ ચારિત્ર કેવા ગૃહસ્થને હોય છે? માર્ગાનુસારીના પાંત્રીશ નિયમ ... મધ્યમ અને ઉત્તમ કોટિના ગૃહસ્થ સમ્યકત્વની ધારણા બાર વ્રતનાં નામ ... .. વ્રતના વિભાગે પહેલું સ્થૂલ–પ્રાણાતિપાત-વિરમણ-ત્રત બીજું સ્થૂલ–મૃષાવાદ-વિરમણ-ત્રત ત્રીજું સ્થૂલ–અદત્તાદાન-વિરમણ-ત્રત ચોથું સ્થૂલ-મિથુન-વિરમણ-ત્રત પાંચમું પરિગ્રહ-પરિમાણુ-વ્રત · છઠું દિક્પરિમાણ-ત્રત સાતમું ભેગપભોગ—પરિમાણવ્રત આઠમું અનર્થદંડ-વિરમણ-ત્રત નવમું સામાયિક–વત .. દશમું દેશાવકાશિક-ત અગિયારમું પૌષધ-વ્રત બારમું અતિથિસંવિભાગ-ત્રત શ્રાવકની દિનચર્યા ... આઠ પ્રભાવકે પાંચ ભૂષણે .. પાંચ લક્ષણે છ યતના છ આગાર છ ભાવના : છ સ્થાને ••• ૫. ... ૪૬૭. ૪૬૭. ૪૬૮ ૦ ૦ જ ૬ આ + ૨ ... ૪૬૯ ( Yay ૪૭૦ : . ૪૭૧ . ૪૩૬ ૪૭૧ - ચુંમાલીસમું સમ્યગજ્ઞાન ... :-- ચિત્તની એકાગ્રતા-શાંતિનો અનુભવ જ્ઞાનનું મહત્ત્વ ... •• શ્રદ્ધા સાથે જ્ઞાનની પણ જરૂર છે. . અપેક્ષા અંગે બે પ્રવાસીઓનું દૃષ્ટાંત અજ્ઞાની રહેવું એ મેટ દેષ છે. વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક '* * * * * * શિક્ષણ પણ આપે. ૪૩૮ ૪૩૯ ૪૭ર ૪૭૪ ૪૭૪ ૪૭૫ ૪૭૫ - ' . ૪૪૪ . ૪૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ ४७८ ४७८ ૪૮૦ ૪૮૧ વ્યાખ્યાન બેંતાલીસમું સમ્યક્ ચારિત્ર (૨). , સર્વવિરતિ ચારિત્રને અધિકારી ... પહેલું મહાવ્રત બીજું મહાવ્રત ત્રીજું મહાવ્રત ચોથું મહાવ્રત પાંચમું મહાશત છઠું રાત્રિભોજન-વિરમણવ્રત અષ્ટપ્રવચનમાતા દશ પ્રકારને યતિધર્મ Nડાવશ્યક મૃગાપુત્રની કથા ઉપસંહાર ૪૮૨ ૪૮૨ ४८४ . K ૪૮૪ . K ૪૮૮ ૪૮૯ ૪૯૦ નમસ્કાર–મહિમા એટલે નમસ્કાર મંત્ર પર પૂજ્યપાદ નાચાર્ય શ્રીમદ્ વિજલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજે આપેલાં નમસ્કાર પરનાં અપૂર્વ વ્યાખ્યાન. તેમાં નીચેનાં નવ વ્યાખ્યાનો છે : પહેલું : નમસ્કારનું મહામંત્રત્વ બીજું : નમસ્કારને અચિંત્ય પ્રભાવ ત્રીજું ? y (ચાલુ) ચેથું : નમસ્કાર અનાદિકાળને છે. પાંચમું : નમસ્કાર નિત્ય છે છઠ્ઠ : / 8 * ye (ચાલુ) સાતમું : નમકારનું બાહ્ય સ્વરૂપ આઠમું : નમસ્કારનું અત્યંતર સ્વરૂપ * નવમું : નમસ્કારની આરાધના મૂલ્ય માત્ર ૬-૭૫ નયા પિસા છે. આજેજ નકલ મેળવીને વાંચે પ્રાપ્તિસ્થાન? સેવંતી લા લ વી. જૈન - પાંજરાપોળ, ભૂલેશ્વર - મોતીશા જૈન મંદિર, મુંબઈ-૪ ૪૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર અનાદિ કાલને છે. આત્મતત્ત્વવિચાર બીજો ખંડ [ચાલ] - “જે જૈન ધર્મ અનાદિ છે, તે અરિહંતે અનાદિ ખરા કે નહિ? જે અરિહંતે ન હોય તે ધર્મનું પ્રવર્તન ન થાય, માટે તેમને પણ અનાદિ જ માનવા પડે. હવે અરિહંતે નિર્વાણ પામ્યા પછી અવશ્ય સિદ્ધ થાય છે, તેમ જ જે જીવો પિતાનાં સકલ કમ ખપાવે છે, તે પણ સિદ્ધ થાય છે, એટલે સિહોને પણ અનાદિ જ માનવા પડે. આ વાત તમારાં અંતરમાં લખી રાખો કે સિદ્ધશિલાની ઓપનીંગ સેરીમની એટલે ઉદ્ઘાટન ક્રિયા કેઈના હાથે થઈ નથી. એ સ્થાન તે અનાદિ કાળથી ત્યાં જ છે અને મુક્ત જીવોને પિતાના અગ્રભાગે સ્થાન આપી રહેલ છે. ત્યાં ગમે તેટલા જીવો ભેગા થાય તે પણ સંકડાશ પડે એમ નથી, કારણ કે જીવ સ્વભાવે અરૂપી છે, એટલે એક સ્થાનમાં ગમે તેટલી સંખ્યામાં રહી શકે છે. અરિહંત નિયમો ધર્મતીર્થને સ્થાપનારા હોય છે, એટલે સાધુ, સાવી, શ્રાવક, શ્રાવિકા વગેરેને પણ અનાદિ કાળના જ માનવા પડે. હવે વિચાર કરે કે જ્યાં સાધુ-સાધ્વીને વિશાળ સમુદાય હોય ત્યાં આચાર્ય અને ઉપાધ્યાય હોય કે નહિ? જે આચાર્ય ન હોય તે ગ૭ને સાચવે કાણું અને સાધુઓની સારણું–વારણું–ચેયણ-પતિચેયણા કરે કોણ? વળી ઉપાધ્યાય ન હોય તે સાધુઓને દ્વાદશાંગીનું જ્ઞાનાત્મક અને ક્રિયાત્મક સ્વરૂપ સમજાવે કેણુ? તાત્પર્ય કે સાધુઓને અનાદિ માનીએ તેની સાથે આચાર્ય તથા ઉપાધ્યાયને પણ અનાદિ જ માનવા પડે. હવે પંચપરમેષ્ટિ હોય ત્યાં તેમને નમસ્કાર કરવાની ક્રિયા હોય કે નહિ? તેને વિચાર કરે.” નમસ્કાર-મહિનામાંથી xxxxx Page #11 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ચાવીશમુ’ કર્મના ઉદય મહાનુભાવે ! આત્મવિકાસ માટે જેમ આત્મજ્ઞાનની જરૂર છે, તેમ આત્મવિકાસ માટે ક`જ્ઞાનની પણ જરૂર છે. કનું વિશદ જ્ઞાન થયા વિના આત્મા ક`ખધનમાંથી ખચી શકે નહિ તથા વિકાસની વાટે ઝડપથી સંચરી શકે નહિ. તેથી જ આપણે ક ના વિષય ચર્ચીને તેનાં વિધવિધ અંગોને સ્પશી રહ્યા છીએ. કર્યા બધાતાં જ રહે છે. આપણે આંખ મીંચીને ખાલીએ એટલી વારમાં અસંખ્યાતા સમય વ્યતીત થઈ જાય છે. તેમાં એક પણ સમય એવે જતા નથી કે જ્યારે આત્મા કમ બાંધતા ન હાય. હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં, ઊંઘતાં, અરે બેહાશ હાઈએ ત્યારે પણ પાપકર્માં બંધાતાં જ રહે છે અને તેમાં પ્રકૃતિ, સ્થિતિ તથા રસનું નિર્માણુ થતું જ રહે છે, કારણ કે તે વખતે પણ આત્માના ચાગ અને અધ્યવસાય તે ચાલુ જ હોય છે. અહી એક મહાનુભાવ પ્રશ્ન કરે છે કે ‘આત્માના ઉપચેગ - એક સમયે એક પ્રકારના હાય છે, તે એ ઉપયાગથી Page #12 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્વવિચાર - એક પ્રકારનું કર્મ બંધાય, પણ જુદાં જુદાં કર્મો કેવી રીતે અધ્યાય ? ? આ પ્રશ્ન ઠીક છે. સમજવા જેવું છે. અહી આત્માને જે ઉપયોગ છે, અધ્યવસાય છે, તે વિવિધ કર્મોની અસરવાળે છે, માટે તેનાથી જુદાં જુદાં કર્મો બંધાય. જ્યારે એ ઉપગ તદ્દન શુદ્ધ થઈ જાય, ત્યારે માત્ર એક જ કમને બંધ થાય અને તે શાતા વેદનીયને. કર્મ તરત ઉદયમાં ન આવે આત્માએ કર્મબંધ વખતે જે સ્થિતિ બાંધી, તે સ્થિતિવાળું કર્મ તરત ઉદયમાં ન આવે, પણ તેને અવસર આવે ત્યારે ઉદયમાં આવે અને તેને વિપાક એટલે તેનું ફળ આપે. અવસર ન આવે ત્યાં સુધી તે કર્મ સત્તામાં પડયું રહે, એટલે કે આત્માને એંટીને રહે. જ્યારે તે કર્મ ભેગવાય ત્યારે જ તે આત્માથી છૂટું પડે. - આત્માને આઠે કર્મને ઉદય હોય છે. . એટલું યાદ રાખે કે આત્મા સમયે સમયે સાત કર્મો બાંધે છે, આઠ કર્મો, સત્તામાં હોય છે અને આઠ કર્મોને ઉદય હોય છે. અહીં તમને પ્રશ્ન થશે કે “એકી સાથે આઠ કર્મો ઉદયમાં આવી પિતાનું ફળ કેવી રીતે આપી શકે?* એટલે તેનું સમાધાન કરીશું. - દરેક સમયે જ્ઞાનાવરણીય કર્મને ઉદય ચાલુ છે, જે જ્ઞાનાવરણીય કર્મને ઉદય ચાલુ ન હોય તે આપણને કેવળજ્ઞાન હોય, પણ આપણને કેવળજ્ઞાન નથી, એટલે જ્ઞાનાવરણીય કર્મને ઉદય છે, એ નકકી. જ્ઞાનાવરણીય કર્મના આ કર્મને ઉદય] ક્ષયોપશમભાવ પણ ચાલુ છે, તેથી જ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિઅજ્ઞાન તથા શ્રુતજ્ઞાન સંભવે છે. અવધિજ્ઞાન તથા મનઃપર્યાવજ્ઞાન પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમભાવને લીધે જ હોય છે. | દરેક સમયે દર્શનાવરણીય કર્મનો ઉદય પણ ચાલુ છે, કારણ કે આપણને કેવળદર્શન નથી. દર્શનાવરણીય કર્મમાં પણ ક્ષપશમભાવ ચાલુ હોય છે, તેથી ચક્ષુદર્શન, અચક્ષુદર્શન આદિ હોય છે. - દરેક સમયે વેદનીય કમનો ઉદય પણ ચાલુ છે, કારણ કે આત્મા શાતા-અશાતાને નિરંતર અનુભવ કરે છે. દરેક સમયે મેહનીય કર્મને ઉદય પણ ચાલુ છે, કારણ કે આપણે આત્મા વીતરાગ દશાને પામેલ નથી. મેહનીય કર્મમાં પણ ક્ષપશમભાવ હોય છે, કારણ કે કષાયો ક્યારેક વધે છે અને ક્યારેક ઘટે છે. મેહનીય કર્મના ઉદયને લીધે આત્મા રાગી, દ્વેષી, ક્રોધી, માની, સ્પટી, લેભી વગેરે બને છે અને હાસ્ય, રતિ, અરતિ એ બધું ચાલુ હોય છે. આયુષ્ય કર્મને ઉદય પણ દરેક સમયે ચાલુ છે, કારણ કે દેવ, મનુષ્ય, તિર્યંચ કે નરકમાંથી એક આયુષ્ય અવશ્ય ઉદયમાં હોય છે. કુર નામકર્મને ઉદય પણ દરેક સમયે ચાલુ છે, કારણ કે શરીર, જાતિ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સ્વર, ઉપઘાત, પુરાઘાત એ બધું આપણને હોય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્વવિચાર - ગોત્રકમને ઉદય પણ ચાલુ છે, કારણ કે આપણે ઉચ્ચ ગોત્ર કે નીચ ગોત્રમાંથી એક ગોત્રમાં તે અવશ્ય હોઈએ છીએ. અને અંતરાયકર્મનો ઉદય પણ ચાલુ હોય છે, કારણકે આત્માના ગુણે અનંત દાન, અનંત લાભ, અનંત વીર્ય આપણને હોતા નથી. આપણને દાન-લાભ-ગ-ઉપભેગવીર્યને જે અનુભવ થાય છે, તે અંતરાયકર્મના ક્ષપશમભાવને લઈને છે. આ રીતે આઠે કર્મને ઉદય ચાલુ હોય છે. અબાધાકાળ જ્યાં સુધી કમ ઉદયમાં આવી ફળ ન આપે, ત્યાં સુધીનો સમય અબાધાકાળ કહેવાય છે. અબાધાકાળ એટલે કર્મની બાધા-પીડા ન ઉપજાવનાર કાળ. સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું હોય, તે અત્યારે તમને કશી હરકત કરી ન શકે. જ્યારે ઉદયમાં આવે ત્યારે જ કરી શકે. અહીં પ્રશ્ન થશે કે અમુક મુદત પછી કર્મનો ઉદય કેમ? વચ્ચે અબાધાકાળ શાથી? નશાની વાત ધ્યાનમાં રાખશે તે આ વસ્તુ બરાબર સમજાશે. જેમ કેઈએ ભાંગ પીધી, તે એ ભાંગને નશો તરત નહિ ચડે, અમુક મુદત પછી ચડશે. એવી જ રીતે ગાંજા, ચડસ અને દારૂ માટે પણ સમજવું. અફીણુ પણ તરત અસર નથી કરતું. અફીણને કકડે લાવી ખાધે હોય કે તેને કસુંબો કાઢીને પીધે હોય પણ તેનો નશે તે અમુક મુદત પછી જ ચડે છે કિમના ઉદય ] - આ જ રીતે જ્ઞાનાવરણીયાદિ કર્મનાં પુગલેની અસર પણ | અમુક મુદત પછી જ થાય છે. અખાધાકાળ એટલે મુદતિયા હુંડી. શુભ કે અશુભ કર્મ કાળ પાકે ત્યારે ઉદયમાં આવે. ઉત્કૃષ્ટ અખાધાકાળ જેમ ૭૦૦૦ વર્ષ હોય,* તેમ જઘન્ય અબાધાકાળ અંતમુહૂર્તને હોય. અગિયારમા, બારમા, તેરમા ગુણસ્થાનકે એ પણ નહિ, કેમ કે ત્યાં એક સાતવેદનીય કર્મને બંધ છે અને કષાયો નથી, માટે કર્મની સ્થિતિ પણ નથી. ત્યાં પહેલા સમયે બંધ, બીજા સમયે ઉદય (ભેગ) અને ત્રીજા સમયે ક્ષય હોય છે. સત્તામાં પડેલાં કર્મમાં ફેરફાર થાય છે. એટલું યાદ રાખે કે જે કર્મ સત્તામાં પડ્યું હોય, તેની અંદર ફેરફાર થાય છે અને તે પરિપકવ થયા પછી જ ઉદયમાં આવે છે. કમ એક વખત ફળ આપે, એટલે ખરી જાય. ખરી ગયેલાં કર્મ આત્માને લાગે નહિ કે હેરાન કરે નહિ. આમ અબાધાકાળ દરમિયાન તેમાં ફેરફાર થયા જ કરે, પણ જે કર્મ નિકાચિત બાંધ્યું હોય, તેમાં કશે ફેરફાર ન થાય. તે સિવાય બીજા પ્રકારોમાં ફેરફાર થાય. જે કર્મ બદ્ધ હોય તે સ્પષ્ટ કે નિધત્ત બને, નિધન હોય. - ૪ સામાન્ય નિયમ એ છે કે કોઈ પણ કમની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા કેડીકેડી સાગરોપમ વર્ષની હોય, તેટલા સે વર્ષને અબાધા કાળ હોય. દાખલા તરીકે મોહનીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કડાકડી સાગરોપમ વર્ષની છે, તે તેને અબાધાકાળ ૭૦૦૦ વર્ષને હોય Page #14 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર તે નિકાચિત અને, અથવા પૃષ્ટ કે બદ્ધ અને વગેરે, આ પરથી એ સમજવાનું કે ક જે સ્થિતિમાં ખાંધ્યુ હાય તેની તે સ્થિતિ ઉદય વખતે રહેતી નથી. ઉદયમાં આવતું કમ શી રીતે ભાગવાય છે? કર્મીની ૧૦૦ વર્ષની સ્થિતિ માંધી હાય તેા તેટલા વર્ષ ક`ના ભાગ નક્કી થઈ જાય. કર્મોનાં જેટલાં દળિયાં હાય તેટલાં એ ૧૦૦ વર્ષ સુધી ભાગવવા પડે. પહેલી આલિકાનાં દળિયાં ઉયમાં આવ્યા પછી બીજીના ઉદયમાં આવે, એમ પર’પરાથી એક પછી એક આલિકાનાં દળિયાં ઉદયમાં આવતા જાય અને ભાગવાઈ ને ખરતા જાય. જ્યારે પહેલી આલિકામાં ભાગવવા લાયક કના ઉદય હાય, ત્યારે બીજી બધી આવલિકામાં ભાગવવા લાયક દળિયાં સત્તામાં હોય. જ્યારે એ દળિયાં ભાગવાતા હાય ત્યારે આવલિકાપ્રમાણ કાલને ઉદયાવલિકા કહેવામાં આવે છે. ઉદયાવલિકાપ્રવિષ્ટ કર્માંનાં દલિયાંને કરણ * લાગતું નથી. તે કરણમુક્ત હાય છે. પણ ત્યાર પછીની જે આવલિકાઓમાં કમનાં દલિયાં ઉદયમાં આવવાના છે અને અત્યારે સત્તામાં છે, તેને કરણના ઝપાટો લાગે છે. અને જ્ઞાનાવરણીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કાટાકાટી સાગરોપમ વર્ષની છે, તેા તેનેા અબાધાકાળ ૩૦૦૦ વર્ષના હોય. * ગણત્રીશમા વ્યાખ્યાનમાં કરણના વિષય ચર્ચાવામાં આવ્યા છે. કર્મના ઉદય ] ટ પહેલી આવલિકામાં કમનાં પુદ્ગલાના જેટલા જથ્થા ભાગવવાના હાય, તે ફળ આપે ને ખરી જાય, તેને કમની નિર્જરા કહેવાય. સુખદુઃખ કર્મોનાં કારણે છે અને તે ઉદયમાં આવીને ખત્મ થાય છે, તેથી સુજ્ઞ મનુષ્ય સુખમાં ઉન્મત્ત અનવું નહિ અને દુઃખમાં જરા પણ ગભરાવું નિહ. આવલિકા એટલે શું ? સિદ્ધાન્તની ભાષામાં વાત કરીએ તે। અસંખ્યાત સમયની એક આવલિકા થાય, પણ -વ્યવહારની અંદર અસંખ્યાત સમયની ગણતરી થઈ શકે નિહ, માટે શાસ્ત્રકારોએ માપ બતાવીને કહ્યું છે કે એ ઘડીમાં એટલે ૪૮ મીનીટની અંદર ૧,૬૭,૭૭, ૨૧૬ આવલિકા થાય. આથી મીનીટની સેકન્ડ, સેકન્ડની પ્રતિ સેકન્ડ અને પ્રતિ સેકન્ડની પણ પ્રતિ પ્રતિ સેકન્ડ અને તેની પણ પ્રતિ પ્રતિ પ્રતિ સેકન્ડ બનાવાતા જેટલી આલિકાએ થાય, તે ઉપરથી આલિકાનું માપ કાઢી શકાય. તેવી એક આવલિકામાં જેટલા સમય થાય, એટલા સમયમાં જેટલાં કર્મ ( ઉદયપ્રવિષ્ટ કર્માંદલિયાં) ભાગવાય તેને કરણ ન લાગે. જો એક કમ ૧૦૦ વર્ષ ભાગવવાનું હાય તેા તેના આલિકા જેટલા ભાગ પડી જાય. તેમાં પહેલી કઈ આવે અને ખીજી કઈ આવે તે કાઈ ખીજાએ નક્કી કરવાનું હાતુ નથી. તે આપમેળે એટલે આત્માનાં મળ વગેરેને લીધે નક્કી થાય છે. જે જે કર્મોના કાળ પાકયા હાય, એટલે કે જે જે કના અખાધાકાળ પૂરા થાય તે બધાં એક સાથે ઉદયમાં આવે, સાથે ભાગવાય અને તે પ્રમાણે ફળ આપી ખરી જાય. Page #15 -------------------------------------------------------------------------- ________________ to 3 હોય કે પડિ ભાગવવા પડે છે. તેને [ આત્મતત્વવિચાર કર્મના ઉદયથી આ બધી દુનિયાની ધમાલ પ્રવર્તે છે. માનવી પિતાનાં આત્મબળથી આ કમને ફેરવી નાખી શકે છે અને કર્મની નિજર કરીને મોક્ષે જઈ શકે છે. - કર્મ જ્યારે ઉદયાવલિકામાં પ્રવેશ કરે છે, ત્યારે તેનું જેશ ઘણું હોય છે, તેથી પ્રથમ દિયાવલિકામાં ઘણુ કમપ્રદેશે આવી પડે છે, બીજી ઉદયાવલિકામાં કર્મપ્રદેશોની સંખ્યા તેથી કંઈક ઓછી હોય છે, ત્રીજી ઉદયાવલિકામાં તેથી . પણ ઓછી હોય છે, એમ સ્થિતિબંધનાં છેલ્લા સમય સુધી કર્મપ્રદેશોની સંખ્યા ઓછી થતી રહે છે. અનાજની કઠીનું છિદ્ર ખેલીએ તે પ્રથમ ઘણું અનાજ બહાર આવી જાય છે અને પછી થોડું થોડું બહાર આવે છે, અથવા બંદુકમાંથી છૂટેલી ગોળીને વેગ પ્રથમ વધારે હોય છે અને પછી ક્રમશઃ ઘટતો જાય છે, તેમ અહીં પણ સમજવું. દ્રવ્યાદિ પાંચ નિમિત્તો બાંધેલાં કર્મો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવ એ પાંચ નિમિત્તથી ઉદયમાં આવે છે. એક ઉદાહરણથી આ વસ્તુ સ્પષ્ટ સમજાશે. એક આત્માએ અશાતા વેદનીયકમ બાંધ્યું છે અને તેને તાવ આવવાનું છે. હવે લાડુ વગેરે વસ્તુઓ વિશેષ ખાવાથી એ તાવ આવે તો લાડુ વગેરે દ્રવ્યનિમિત્ત; મુંબઈ, અમદાવાદ કે સુરતમાં તાવ આવે એ ક્ષેત્ર નિમિત્ત; સવારે, બપોરે, સાંજે કે રાત્રે અમુક વખતે તાવ આવે એ કાલનિમિત્ત; ઠંડી હવા, ઉજાગરે, અકળામણ વગેરેથી તાવ આવે એ ભાવનિમિત્ત અને આ ભવમાં કે અમુક ભવમાં તાવ આવે એ ભવનિમિત્ત. કર્મને ઉદય ] - કમને કેઈની શેહ અડતી નથી. જે કર્મો ઉદયમાં આવે એ પિતાનું ફળ અવશ્ય બતાવે છે અને તે આત્માને ભેગવવું પડે છે. એટલી વાત યાદ રાખજે કે કમને કેઈની લાગવગ, શરમ કે શેહ અડતી નથી. એ પિતાનું કામ પિતાના કાયદા મુજબ કર્યો જ જાય છે અને તેથી રંક હોય કે રાજા, ભીખારી હોય કે શ્રીમંત, મૂર્ખ હોય કે પંડિત, નાનું હોય કે મેટે, સ્ત્રી હોય કે પુરુષ, સહુને પિતાનાં કર્મો ભોગવવા પડે છે. બળદેવ, વાસુદેવ, ચકવતી અને તીર્થકર જેવા મહાબલી આત્માઓને પણ કમેં છોડ્યા નથી, તે એ બીજાને કેમ છેડે? જેવું કર્મ ઉદયમાં આવ્યું કે તેને પ્રદેશદય ચાલુ થાય. તેને જે નિમિત્ત ન મળે તો તેને વિપાકેદય ન થાય, એટલે કે તેનાં સુખ–દુઃખને અનુભવ ન થાય. પ્રશ્ન-એક સ્ત્રીએ પુરુષને બળદ બનાવ્યું, તે આયુષ્ય. મનુષ્યનું ભગવે કે બળદનું? ઉત્તર–આયુષ્ય મનુષ્યનું ભેગવે. બળદને દેહ નામકર્મના વિપાકથી હેય. આ કર્મની અસર અનાદિ કાળથી છે. . ના આત્માને સમયે સમયે આઠે કર્મનો ઉદય છે, માટે આત્મા ઉપર બધાં કર્મોની અસર છે. તે કર્મોની અસરવાળાં પરિણામ અને પ્રવૃત્તિથી આત્મા સમયે સમયે સાતે કર્મોને બાંધે છે. એ કર્મોની અસર આત્મા પર નવી થઈ છે, એમ નથી. એ અસર પરંપરાની છે, અનાદિની છે, કેમકે વર્તમાનકાળમાં જે કર્મને ઉદય છે, તે પ્રથમના બંને Page #16 -------------------------------------------------------------------------- ________________ T . ૧૩ [ આત્મતત્વવિચાર કારણે છે અને તે પ્રથમને કર્મબંધ પૂર્વે બાંધેલાં કર્મના ઉદયને કારણે છે. આ રીતે આગળ સમજી લેવું. - કઈ પણ કર્મ વ્યક્તિગત સાદિ–સાંત છે,* પણ પરં. પરાએ અનાદિનું છે. જેમ બાળકની વ્યક્તિગત આદિ છે, પણ બાળકને બાપ, તેને બાપ અને તેનો બાપ વગેરેની પરંપરા જતાં બાપપણું અને તેની અપેક્ષાએ પુત્રપણું -અનાદિનું છે, તેમ કર્મની પરંપરા પણ અનાદિની છે. અનાદિની પરંપરા અટકી પણ શકે છે, જે એ પેઢીની પરંપરામાં છેલ્લી વ્યક્તિને પુત્ર ન થાય, અથવા તે બ્રહમચર્ય પાળે અને લગ્ન ન કરે તે. એવી રીતે આત્મા મનુષ્યભવ, આર્યદેશ, ઉત્તમ કુળ અને સદ્ગુરુને સંસર્ગ પામી, પરમાત્માને ઉપદેશ સાંભળી, એવું જીવન જીવે કે ‘પાપ ઓછું બંધાય અને જૂનાં પાપ વધારે ખપે. તીજોરીમાં લાખ રૂપિયા પડ્યા હોય, તેમાં હજાર રૂપિયા મૂકવામાં આવે અને પાંચ હજાર કાઢવામાં આવે તે થોડા દિવસમાં જ એનું તળિયું દેખાય કે નહિ? આ આત્મા પરમાત્માનાં ઉપદેશને શ્રવણ કરી જીવનમાં ઉતારે અને શુદ્ધ સ્વરૂપવાળા સાધ્યની સાધના-આરાધના કરે તે ઉત્તરોત્તર ગુણમાં વિકાસ પામી છેવટે -પાંચ હસ્વ અ–ઈ–ઉ––લ નાં ઉચ્ચારણ જેટલા કાળમાં શશીકરણે ગનિરોધ કરીને, અનંત કર્મની વગણને જડમૂળથી નાશ કરીને, તે કર્મોથી ચાલતી જન્મ-મરણની પેઢીને અંત લાવી શકે. * જે આદિ-અંતથી સહિત હોય તે સાદિ-શાંત. કર્મને ઉદય ] ઉદયકાળની અસર જેમ દારૂ વગેરે પીધા પછી તેને નશે અમુક સમય બાદ ચડે ત્યારે માનવીનાં સાનભાનને ભૂલાવી દે છે, તેમ કર્મનાં પુદ્ગલેને હલ્લે પણું આત્માને ઉદયકાળે તેવી અસર કરે છે. એ વખતે સારી અને નરસી બંને પ્રકારની ફેરફારી થઈ જાય છે અને ભીખારી લાખોનો માલીક બની જાય છે. જે અશુભ કેમને ઉદય હોય તે વેપારમાં સરખાઈ આવતી નથી. તેને બંધ કરે ત્યાં મેટી મંદી આવે છે અને મંદીમાં દાખલ થાય ત્યાં જ બજાર ચડવા લાગે છે.. શાણુ શાણુ માણસો સલાહ આપે તે પણ એ ગળે ઉતરતી નથી. જે કંઈ કરવામાં આવે તે ઊંધું પડે છે. રાતે સૂતા હોય છે ખુશમિજાજમાં, પણ ઉઠતાંની સાથે કંઈ નવું જ સાંભળે છે. એ સાંભળીને તેઓ રડવા લાગે છે અને “હાય ! પાયમાલ થઈ ગયા!” “અરે ! સત્યાનાશ વળી ગયું !” વગેરે ઉદ્ગારો કાઢે છે, પરંતુ એ ઉદયમાં આવેલાં કર્મોની જોરદાર અસર છે. ' શું રુષ્ટ થયેલું દૈવ-ભાગ્ય આવીને કઈને તમાચો મારે છે ખરું? ના, એ તમાચો મારતું નથી, પણ એવી દુર્બદ્ધિ આપે છે કે જેનાથી મનુષ્ય ભીખારીની જેમ ભટકત થઈ જાય છે. મુંજ જેવા રાજાને ભીખારીની જેમ ચણિયું લઈ ભીખ માગવી પડી, સન કુમાર જેવા ચક્રવતને સેંકડો રેગે વેઠવા પડયા, વર્તમાનકાળે હિટલરની હિાક જબરી પડી, પણ આખરે કેવી દશા ? એક વાર ચર્ચિત Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ [ આત્મતત્ત્વવિચાર લને સાંભળવા લાખા લેાકેા આતુર રહેતા, આજે એમાંનું કાંઈ નથી. આ બધી કર્મના ઉદયની અસર છે. એક જ માતાનાં ઉદરે જન્મેલા ભાઈ એ મિલકત માટે લડે છે, ઝઘડે છે, ક્રોધાંધ બનીને કોર્ટ ચડે છે અને એક બીજા પર ટાંચ લાવે છે કે હુમલા કરે છે. આને તમે શું કહેશે। ? નિયમિત ધંધા કરનાર સટ્ટાના પાટિયે જાય છે, ત્યાં પાયમાલ થાય છે અને આખરૂ બચાવવા ઝેર પીએ ! એમાં અશુભ કર્મીના ઉદય સિવાય બીજું કારણ નથી. શાસ્ત્રમાં મૃગાપુત્રની હકીકત આવે છે. તે રાજરાણીની કુક્ષિએ જન્મ્યા હતા, પણ નહિ હાથ, નહિ પગ. માંખનાં ઠેકાણે માત્ર કાણાં અને કાનનાં ઠેકાણે માત્ર ચિહ્નો. તે ન હાલી શકે, ન ચાલી શકે. ન કઈ વસ્તુને જોઈ શકે. માટીના મેાટા પીડા હાય તેવું શરીર ! આવાને ખવડાવાય પણ શી રીતે ? પરંતુ એની માતા દયાળુ હતી. તે રાજ એવા પ્રકારના પ્રવાહી ખારાક તૈયાર કરતી કે તે પીડ પર રેડી શકાતા. પરંતુ એ ખારાક એવી રીતે રેડવા છતાં તે અંદર જઈ પરૂ અને રસીરૂપે બહાર આવતા. મૃગાપુત્ર શરીરદ્વારા એ પરૂ અને રસીને ચૂસી લેતા ! તેનાં શરીરમાંથી એવી દુર્ગંધ છૂટે કે નાકે કપડુ' દીધા વિના તેની નજીક જવાય નહિ. આંખે જોચા હાય તા સ્રીતરી ચડે અને ભારે બેચેની થાય. એની વાત સાંભળતાં પણ સમ્યગ્દષ્ટિ આત્મા કપી ઉઠે ! આ હતુ. પાપકર્મના ઉદયનું પરિણામ ! કર્મના ઉદ્ય ૧૫ પૂર્વ ભવમ તે અક્ષાદિ રાઠોડ નામના રાજા હતા, ત્યારે મદાંધ અનીને તીવ્ર પાપા કરેલાં, અનેક પ્રકારે હિંસા કરેલી, લાકાને ખાટી રીતે દંડેલા, કરવેરા વધારેલા અને અનાચાર સેવેલા. વળી દેવ-ગુરુની નિંદા કરેલી અને તેને પ્રત્યેનીક અનેલા. પિરણામે મરીને નરકમાં ગયેલા અને ત્યાં અનેક પ્રકારનાં ભયંકર દુઃખા ભાગવેલાં. ત્યાંથી નીકળીને તે મનુષ્ય ભવમાં આબ્યા, રાજરાણીની કુક્ષિએ જન્મ્યા, પશુ શરી રની આવી દશા ! સનાતન નિયમ જે શરીરાદ્વિ માટે હિંસાદિ પાપકર્મો કરવામાં આવે છે, તે શરીરાગ્નિ અહીં જ રહે છે અને પાપકર્મો જીવની સાથે જાય છે. તે ખીજા ભવમાં, ત્રીજા ભવમાં કે ગમે તે સવમાં ઉદ્દયમાં આવ્યા વિના રહેતા નથી. આ જગતમાં આપણે એવુ જોઈએ છીએ કે પાપ કરનારા સુખી હોય અને પુણ્ય-ધર્મ કરનારા દુઃખી હેાય. આ પરથી કેટલાક એવું તારણ કાઢે છે કે પુણ્ય-પાપના વિવેક કરવા નકામા છે. પરં'તુ મહાનુભાવેા ! એ તારણ સાચુ' નથી. જેએ આજે સુખ ભાગવે છે, તે ગત જન્મામાં બાંધેલાં કા ઉદય છે. જેમ ગત જન્મમાં બાંધેલાં શુભ કર્મના ઉદયે આજે તે સુખ ભાગવે છે, તેમ આ જન્મમાં બાંધેલાં અશુભ કમના ઉદયે તેઓ દુઃખ ભાગવવાના અને જેએ ગત જન્મમાં બાંધેલા અશુભ કર્મના ઉદયે આજે દુઃખ ભાગવે છે, તેઓ આ જન્મમાં બાંધેલા શુભ કર્મના ઉદયે સુખ ભાગવવાના. Page #18 -------------------------------------------------------------------------- ________________ * ઉત્ત [આત્મતત્ત્વવિચારે સારાનું ફળ સારું અને ખરાબનું ફળ ખરાબ એ નિયમ સનાતન છે. તેમાં કેઈ કાળે કંઈ ફેરફાર થતો નથી. - પ્રબળ પુર્યોદય પર શેઠની વાત જો જોરદાર શુભ કર્મને ઉદય હોય તે કેઈની તાકાત નથી કે માણસને હરકત કરી શકે. એક શેઠ હતો. તેને પિતાનું ભવિષ્ય જાણવાનું મન થયું. એ જોશી પાસે ગયો. જેશીએ કુંડળી જોઈને કહ્યું: “શેઠજી! તમારા ગ્રહો, ઘણુ સારા છે, અવળા નાખો તે પણ સવળા પડે તેમ છે.” ગ્રહો કંઈ કરતા નથી, પણ સૂચક છે. કરનાર છે. પૂર્વનાં કર્મો છે. | શેઠ સમજી ગયો કે મારા ભાગ્યને ઉદય છે, એટલે પરીક્ષા કરવા રાજાની સભામાં ગયે. વધારેમાં વધારે જોખમપીડા વહોરી લેવાનું સ્થાન તે રાજકચેરી જ ને! એ રાજસભામાં પહોંચે અને રાજા કે જે સિંહાસન પર બેઠે હતે, તેની નજીક જઈ તેને એક થપ્પડ લગાવી અને તેને મુગુટ પાડી નાખ્યો. બોલે, તમને તમારાં ભાગ્ય પર આવો ભરોસે છે અને જે હોય તે ધર્મનાં કાર્યોમાં કૃપણ બને ખરા? સુપાત્રમાં સેને બદલે હજાર કેમ ન ખ? જેવા, ખર્ચે તેવા તીજોરીમાં આવવાના છે, પણ વિશ્વાસ કયાં છે? - પિલા શેઠે રાજાને થપ્પડ મારી અને મુગટ પાડી નાખે, એટલે સિપાઈઓ દેડી આવ્યા અને તેમણે મ્યાનમાંથી તરવાર કાઢી, પરંતુ એ તરવાર શેઠની ગરદન પર પડે તે પહેલાં પુણ્યનાં જેરે બધે મામલે પલટાઈ ગ. થપ્પડથી નીચે પડેલા મુગટ પર રાજાની દૃષ્ટિ પડી, કર્મા ઉદય] તે તેમાં એક નાનું પણ ભયંકર ઝેરી નાગ જેવામાં આવ્યું. રાજાને થયું: “અહો ! આ ઉપકારી ન આવ્યો હતો તે શું થાત?” રાજાએ સિપાઈઓને આગળ વધતાં રેકી દીધા અને મંત્રીઓને હુકમ કર્યો કે આ શેઠને ઈનામમાં પાંચ ગામ આપે.” પુણય પર ભરોસે હોય તો આવો લાભ થાય. પ્રશ્ન-ભાગ્ય વધે કે પુરુષાર્થ ઉત્તર–ભાગ્યને ઘડનાર પુરુષાર્થ છે. દુન્યવી પદાર્થ આદિમાં બાંધેલ કર્મનાં ફળ ભોગવવામાં ભાગ્યની પ્રાધાન્યત, પણ કર્મને તોડવામાં, પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરવામાં પુરુષાર્થનું પ્રાધાન્ય છે. ધર્મપ્રવૃત્તિમાં પુરુષાર્થને છોડે. નહિ. દરેક વિચાર કે પ્રવૃત્તિમાં જોવાનું માત્ર એટલું કે તે તીર્થંકર ભગવંતે કહ્યા મુજબ છે કે નહિ? પેલે શેઠ ભાગ્યની પરીક્ષા કરવા ગયા હતા. તેના અવળા પ્રયત્નનું પરિણામ સવળું આવ્યું. તે તમે સવળેસારો પ્રયત્ન ભાગ્યના ભરોસે કેમ ન કરે? આ કર્મની સત્તા તે ફળદ્વારા પ્રત્યક્ષ છે. કેઈએને પ્રારબ્ધ કહે, કઈ સંસ્કાર કહે, કેઈ અદષ્ટ કહે. '' થોડા વખત પછી પેલે શેઠ પાછે જેશી પાસે ગયે અને તેને પૂછવા લાગ્યો કે “જોશી મહારાજ ! હવે મારા ગ્રહો કેવા છે? ” જેશી મહારાજે કુંડળી મૂકીને કહ્યું કે * તમારા ગ્રહ બળવાન છે. તમને કઈ રીતે હરકત આવશે નહિ.' • આ. ૨-૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિટ્રા પેલા શેઠ ફરી પાછા રાજસભામાં ગયા. રાજાએ તે સન્માન કર્યું, ત્યાં તે તેણે રાજાના પગ પકડીને તેને જોરથ નીચે નાખ્યા. સર્વ સભાજને હાહાકાર કરવા લાગ્યા. સુભટો મારવા દોડ્યા. એવામાં સિહાસન પાછળથી ભીંતના કર તૂટી પડ્યો. આ જોઈ રાજા ખુશ થયા. · અહા ! આ ઉપકારી ન આવ્યે હોત તે આજ જરૂર દખાઈ જાત અને મારા પ્રાણ ચાલ્યા જાત. ' તેણે શેઠને દશ હજાર રૂપિયા ઈનામમાં અપાવ્યા. ૧૮ વસ્તુપાળ–તેજપાળ સેાનાના ચરૂ દાટવા જંગલમાં ગય!, ત્યાં સામેથી સેાનાના ખીજો ચરૂ નીકળ્યેા. આ બધુ પુણ્યનું ફળ છે. પુણ્ય હાય તે ધન મલે અને પાપના ઉચે અનેક પ્રકારે પીડા થાય, ભયંકર રાગા થાય. આજે ચત્રા, હથિયાર, અણુઓખા કેવા કેવા નીકળે છે? ક્ષણમાત્રમાં હજારો જીવાના નાશ થાય! જેવું ભાગ્ય હાય તેવાં નિમિત્તો તરફ મનુષ્યા ખેંચાય છે અને દુર્ભાગ્યયેાગે અરબાદ થાય છે. છ માસ પછી પાછા એ શેઠ જોશીને ત્યાં ગયા અને પોતાના ગ્રહેા કેવા છે, તે પૂછવા લાગ્યા. જોશીએ કહ્યું ઃ હજી તમારા ગ્રહા બળવાન છે. તમને કઈ આંચ આવે તેમ નથી. ’ : હવે એ શેઠ ગામના દરવાજા બહારથી ગામમાં પેસવાની તૈયારીમાં હતા. ત્યાં રાજાને જોયા. સદા હાથી ઘેાડા પર ફરનારને પગે ચાલવાનું મન ન થાય, પણ આજે તે પગે ફરવા નીકળ્યેા હતેા. સાથે થાડા માણસે હતા. કમના ઉદય ] - ૧૯ રાજા દરવાજામાં પેઠા કે તેણે શેઠને જોયા. તે ખુશ થઈને મળવા આગળ વધ્યા કે શેઠે એને જોરથી ધક્કો માર્યા, એટલે તે દૂર ફ્ગેાળાઈ ગયા અને તેનાં દાંતમાંથી લેાહી નીકળવા લાગ્યું. સાથેના માણસેા શેઠ તરફ ધસ્યા. ત્યાં તે નગરને દરવાજો જે જીણુ હતા તે તૂટી પડચો, રાજા અને તેના માથુંસે મચી ગયા. રાજાને થયું કે ‘આ શેઠ કેટલા ઉપકારી ? એણે મને ત્રણ ત્રણ વખત ખચાળ્યા. માટે આ વખતે તે તેને સારામાં સારું' ઈનામ આપવું.’ અને તેણે શેઠને પેાતાનું અધું રાજ્ય આપી દીધું. ઊંધાં કામ પણ સીધાં પડે, એ પ્રબળ પુણ્યની નીશાની છે. જો પુણ્ય પરવાર્યું હોય તે— જો પુણ્ય પરવાર્યુ. હાય તા હાય એ પણ જાય. એક શેઠ પાસે છાસઠ ક્રોડ સેાનામહારા હતી. તેણે એ સાનામહારાના ત્રણ સરખા ભાગેા પાડ્યા હતા. તેમાંથી એક ભાગ જમીનમાં દાટ્યો હતેા, ખીજો ભાગ વહાણવટાના પધામાં રોકયા હતા અને ત્રીજો ભાગ ધીરધારમાં રાયા હતા. એક દિવસ ખખર આવી કે બધાં વહાણ ડૂબી ગયાં છે. જમીન ખાદી તે તેમાંથી કાલસા નીકળ્યા અને દુકાનમાં તે જ વખતે આગ લાગી, એટલે ધીરધારના બધા ચાપડા મળી ગયા! પાપના ઉદયમાં બધું પાયમાલ થોય છે. પાપના ઉદય વખતે પાપના ઉદય થાય અને એક પછી એક દુઃખા, મુશ્કે« Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦ [ આત્મતત્ત્વવિચાર લીઓ કે મુંઝવણે આવી પડે ત્યારે તમે ગભરાઓ છે, હાય કરે છે, રડવા લાગે છે અને આ સ્થિતિ માટે બીજાને દોષપાત્ર ગણી તેમને અનેક પ્રકારના એળભા. આપે છે, પણ હાથનાં કર્યા હૈયે વાગ્યાં છે, એ કેમ વિચારતા નથી? તમે પૂર્વભવમાં જે પાપ કર્યા, અશુભ કર્મો બાંધ્યા, તે ઉદયમાં આવ્યા છે અને તેના લીધે જ તમારી આ હાલત થઈ છે. તેમાં વ્યક્તિઓ તે નિમિત્તમાત્ર છે. તેમને દેષિત ઠરાવવાથી કે ઓળભા આપવાથી શું લાભ? રસ્તે જતાં થાંભલા જોડે અથડાઈ પડે તે અરે! થાંભલા ! તું મને કેમ વાગે?” એમ કહીને તેની જોડે શું લડવા બેસે છે? તમે દરકાર–સાવચેતી ન રાખી એથી તમને વાગ્યે, તેમ તમે પૂર્વકાળે કર્મ બાંધતી વખતે દરકાર–સાવચેતી ન રાખી, એથી આજે વ્યક્તિઓની સાથે અથડામણ થઈ. " એક વાર અણસમજમાં પાપ કર્યું અને તે ઉદયમાં આવ્યું છે તેને શાંતિથી-સમતાથી ભેગવી . જે એ વખતે ગભરાયા, હાયપૅય કરી, આત્ત ધ્યાનના સપાટે ચડી ગયા, તો વળી ચેકબંધ કર્મ બંધાશે અને ભવિષ્યની સલામતી પણ જોખમાશે. “ભગવાયું તેટલું ઓછું ? એ સૂત્રને યાદ રાખે અને નવીન કર્મબંધન ન થાય તેની સંભાળ રાખે. આપણું એક મહાત્માએ કહ્યું છે કે “બંધ સમય ચિત્ત ચેતિયે, ઉદયે શે સંતાપ?” જે કર્મ બાંધતી વખતે જ તમે ચેતીને ચાલે તે ઢીલા બંધાય. અને શુભ પરિણામ આપનારાં પૂણ થઈ જાય. કદાચ તે શુભ પરિણામવાળાં ન થાય અને અશુભ ફળ આપે તે પણ ઢીલું આપે. તે માટે જાગ્રત રહી, અભ્યાસ કરી, ધર્મધ્યાન, આરાધના, પરમાત્માની ભક્તિ અને રાગદ્વેષ કે કષાયોથી બને તેટલા દૂર રહી પ્રયત્ન કરે તે પછી કમના ઉદય વખતે તમારે સંતાપ કરવાની–ડરવાની જરૂર ન રહે. એટલું યાદ રાખે કે અશુભને શુભ કરવાની અને શુભને અશુભ કરવાની તાકાત આત્મામાં છે, કામણું વર્ગણામાં નથી. તિષશાસ્ત્રમાં સર્વ નિમિત્તેમાં શુકનને વિશેષ માનવામાં આવ્યું છે, તે સુખ-દુઃખ આપનારાં નહિ, પણ સુખ-દુઃખ સૂચવનારાં છે. “નિમિત્તાનાં વેંgi રાકુનો eનાયા:-સર્વ નિમિત્તોમાં શુકન નાયક છે, મુખ્ય છે. ગમે તેવાં શુભ ચોઘડિયામાં તમે મંગળ કામ કરવા તૈયાર થાવ, પરંતુ જે શુકન ખરાબ થાય તે તમે અટકી જાઓ છે. શાસ્ત્રકારે કહે છે કે–પહેલાં અપશુકન વખતે અટકીને આઠ શ્વાસ ઠેરવું. વળી પાછું ચાલવું. જે બીજી વખત અપશુકન થાય તે થોભીને સેળ શ્વાસ ઠેરવું અને પછી આગળ વધવું. પરંતુ જે ત્રીજી વાર પણ અપશુકન થાય તે ગમે તેવું અગત્યનું કામ હોય-લગ્ન કરવાનું, લાખેને સદે કરવાનું, મકાનનું, મુહૂર્ત કરવાનું વગેરે, તો પણ તે દિવસ પૂરતું તે માંડી જ વાળવું. ..., . કેટલાક લેકે અપશુકન કરનાર વસ્તુ કે પ્રાણીને તિરસ્કાર કરે છે. બીલાડી આડી ઉતરે તો તેને લાકડી પણ અગત્યના છ વાર પર કેરવું અને Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આત્મતત્ત્વવિચાર મારી દે છે. પરંતુ ખરુ જોતાં તે તેને તમારે ઉપકાર માનવા જોઈએ, કારણ કે એ તેા તમને ભાવી બનાવની સૂચના આપે છે. આ નિમિત્ત શુકન કરતાં શ્વાસ વધારે બળવાન છે, કારણ કે તેની માત્રા ઘણી ખારીક છે. દાખલા તરીકે જમણી ગાય મળી એ નિમિત્તશુકન, પરંતુ જો એ વખતે તમારા શ્વાસ ડાબે ચાલે તે ફળ ન આપે અને જમણે ચાલે તેા ઘણું ફળ આપે. ધારો કે એ વ્યક્તિને જમણી માજી સ્વર ચાલે છે અને શુકન થાય છે, તે પણ સરખુ ફળ ન મળે, કારણ કે તેમાંના એકને શ્વાસ ખેંચતી વખતના સ્વર હોય જે પૂરક કહેવાય અને બીજાને શ્વાસ કાઢતી વખતના સ્વર હાય જે રેચક કહેવાય. પૂરકવાળાને વધારે ફળ મળે, રેચકવાળાને આધુ ફળ મળે. અહી એ પણ જાણવાની જરૂર છે કે અંનેને જમણે સ્વર હાય, પૂરક હોય છતાં (પૃથ્વી આદિ) તત્ત્વા જુદાં હાય તા જુદાં ફળ આપે. આ બધી બહુ ખારીક વાતેા છે, તેમાં સામાન્ય માણસને સમજ ન પડે, તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે ચિત્તને ઉત્સાહ બધા કરતાં ચઢી જાય છે. તે દિલની સાક્ષી પૂરે છે. શુભ-અશુભ કરનાર કર્મ છે અને ક્રમને લઈને અહીં સારાં કે નરસાં નિમિત્તો મળે છે. હિતશિક્ષા હવે મૂળ વિષય પર આવીએ. કર્મના ઉદય અને વિપાકથી જ આપણને સુખ કે દુઃખના અનુભવ છે. આપણે કમતા ઉદય સુખમાં નથી રાજી થવાનું કે દુઃખમાં નથી ખેદ પામવાનું, કારણ કે તે અન્ને વસ્તુ કમજન્ય છે. જો સુખી પેાતાનાથી વધારે સુખી તરફ નજર રાખે તે તેને ગવ થાય નહિ, અને દુઃખી પેાતાનાથી વધારે દુઃખી તરફ નજર રાખે તે તેને દુઃખ લાગે નહિ. અહીં જ્ઞાનદશાની જરૂર છે. હર્ષ અને શાક બંનેમાં આન્તધ્યાન છે અને તે દુગ - તિમાં લઈ જનાર છે. જ્યારે હષ અને શાક બંનેમાં સમભાવ આવે, ત્યારે જ આત્મા પેાતાના સ્વભાવમાં છે, એમ સમજવું. વિશેષ અવસરે કહેવાશે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વ્યાખ્યાન પચીશમું કર્મની શુભાશુભતા મહાનુભાવો ! - આ લેક, વિશ્વ, જગત કે દુનિયા છ દ્રવ્યને સમૂહ છે. તેમાં એક દ્રવ્ય પલટાઈને બીજું દ્રવ્ય થાય નહિ. જે એક દ્રવ્ય પલટાઈને બીજું દ્રવ્ય થતું હોય તો છનાં પાંચ થાય, પાંચના ચાર થાય, ચારનાં ત્રણ થાય, ત્રણનાં બે રહે અને બેમાંથી એક બની જાય. એ રીતે તે જીવ અને અજીવની કે ચેતન અને જડની જૂદાઈ પણ ન રહે! પરંતુ એ દ્રવ્ય પલટાતાં નથી, તેથી છનાં છ જ રહે છે. આત્મા પર કર્મની અસર થાય છે. ‘આત્મા કેઈપણ સ્થિતિ–સંયોગમાં પુદ્ગલનું રૂપ ધારણ કરતું નથી અને પુદ્ગલે કઈ પણ સ્થિતિ–સંયોગમાં આત્માનું રૂપ ધારણ કરતાં નથી, પણ પુદ્ગલરૂપ કામણવગણાની-કર્મની અસર આત્માના સ્વભાવ પર થાય છે, તેથી જ આ લેકમાં આત્માની ભિન્ન ભિન્ન સ્થિતિ-અવસ્થાભૂમિકાએ સંભવે છે. - ઘેડ અને ગધેડો સાથે રહેતા હોય તે ઘોડે ૫લટાઈને ગધેડે થતું નથી કે ગધેડે પલટાઈને ઘરે થત નથી, પણ એક બીજાના સ્વભાવની અસર એક બીજ પર કર્મની શુભાશુભતા ] પડે છે. ખેડૂતેમાં એક કહેવત છે કે “ળિયાની સાથે કાળિયાને બાંધીએ તે વાન ન આવે, પણ સાન જરૂર આવે.” કહેવાનો મતલબ એ છે કે જે ધેળા-સારા ગુણ-વાળા બળદની સાથે કાળા–નઠારા સ્વભાવવાળા બળદને રાખ્યો હોય તો એ બળદને રંગ પલટાઈને કાળો ન થઈ જાય, પણ કાળા બળદની ખોટી ટેવ તો જરૂર આવે. અને આત્માની અસર કર્મ પર થાય છે. અહીં તમને પ્રશ્ન થશે કે “કર્મોની અસર આત્મા પર થાય છે, તેમ આત્માની અસર કર્મ પર થાય છે કે નહિ?” એને ઉત્તર એ છે કે આત્માની અસર કર્મ ઉપર પણ થાય છે જ. જ્યારે આત્મા કાર્મણવર્ગણાને ગ્રહણ કરી તેને કર્મરૂપે પરિણુમાવે છે, ત્યારે તેના ભાગલા પડે છે અને તેમાં સ્વભાવનું નિર્માણ થાય છે, તે આત્માની અસરને લીધે જ થાય છે. આત્મા ધારે તો કમની સ્થિતિ અને રસમાં પણ મોટા ફેરફાર કરી શકે છે. આને કમ ઉપર થતી આત્માની અસર નહિ તે બીજું શું કહેશે? કર્મપ્રકૃતિમાં શુભાશુભને વ્યવહાર કરે નિશ્ચયથી જોઈએ તે બધાં કર્મો અશુભ છે, કારણ કે તે એક્ષપ્રાપ્તિમાં અંતરાય ઊભું કરે છે, પણ વ્યવહારથી જે વસ્તુ ઘણાને ગમે, મોટા ભાગને ગમે, તે શુભ ગણાય, છે અને ઘણાને ન ગમે, મોટા ભાગને ન ગમે, તે અશુભ ગણાય છે, એટલે કર્મની પ્રકૃતિમાં શુભ અને અશુભ : વ્યવહાર થાય છે... , , , Page #23 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતિર્વિચારે શુભ કેટલી? અશુભ કેટલી? કર્મની ઉત્તરપ્રકૃતિ ૧૫૮, પણ બાંધવાની ૧૨૦, વત્તામાં ૧૫૮ અને ઉદયમાં ૧૨૨. અહીં તર્ક થાય કે આમ કેમ? જે ૧૨૦ ને બંધ હોય તો ઉદયમાં ૧૨૨ શી રીતે? પણ ૧૨૦ના બંધમાં દર્શનમોહનીય કર્મની એક મિથ્યાત્વ મોહનીય પ્રકૃતિ જ બંધાય છે. પછી તેના ત્રણ ભાગ પડી જાય છે. સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મેહનીય. આમ ઉદયમાં ૧૨૨ પ્રકૃતિ આવે છે. , “બંધમાં ૧૨૦ પ્રકૃતિ શી રીતે ગણાય છે?? તેને મુલાસો પણ કરી દઈએ. જ્ઞાનાવરણીય કર્મની ઉત્તરપ્રકૃતિ પાંચ છે, દર્શનાવરણીય કર્મની ઉત્તરપ્રકૃતિ નવ છે અને વેદનીય કર્મની ઉત્તરપ્રકૃતિ બે છે, તે બધી બંધમાં ગણાય છે, એટલે ૫ +૯+ ૨ = ૧૬ પ્રકૃતિ એ થઈ. મોહનીયની ૨૮ ઉત્તર પ્રવૃતિઓમાં સમ્યકત્વ મોહનીય અને મિશ્રમેહનીય ગણાતી નથી, એટલે ૨૬ પ્રકૃતિ એ થઈ. ૧૬+ ૨૬ =૪૨. આયુષ્યકર્મની ચારે ચાર ઉત્તરપ્રકૃતિની ગણના બંધમાં થાય છે, એટલે ૪૨ +૪=૪૬ થઈ. નામકર્મની ઉત્તરપ્રકૃતિ ૧૦૩ છે. તેમાં અપનાં પ્રસંગમાં ૬૭ પ્રકૃતિની જ ગણના થાય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની બધી મળીને ૨૦ પ્રકૃતિઓ છે, પણ અહીં તેની મૂળ પ્રકૃતિની એટલે વર્ણ, ગંધ, રસ અને પશની એક એક જ પ્રકૃતિ ગણવામાં આવે છે, એટલે ૧૬ ઓછી થઈ. ઉપરાંત પંદર બંધન અને પાંચ સંતની કર્મની શુભાશુભતા ] પ્રકૃતિ ગણવામાં આવતી નથી, એટલે કુલ ૩૬ ઓછી થઈ ૧૦૩ – ૩૬ = ૬૭. હવે ૪૬માં ૬૭ ઉમેરાય તે ૧૧૪. થાય. તેમાં ગેત્રની ૨ અને અંતરાયની ૫. ઉત્તરપ્રકૃતિઓ મળતાં કુલ સંખ્યા ૧૨૦ ની થાય. . શુભાશુભની ગણનામાં ૧૨૪ પ્રકૃતિએ લેવાય છે, તેનું કારણ એ છે કે ઉપર વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની જે એક એક પ્રકૃતિ ગણવામાં આવી, તેના શુભાશુભની. દષ્ટિએ બે બે વિભાગો થાય છે, એટલે તેમાં ચાર પ્રકૃતિએ ઉમેરાય છે. આ રીતે શુભાશુભની ગણનામાં ૧૨૪ પ્રકૃતિને, હિસાબ છે. ૧૨૪ માં શુભ કેટલી અને અશુભ કેટલી?” એને ઉત્તર એ છે કે અરે શુભ અને ૮૨ અશુભ. તે શી રીતે? એ આજે તમને સમજાવવું છે. ( ચાર ઘાતકર્મની ૪૫ અશુભ પ્રવૃતિઓ આત્મા સ્વભાવે અનંત જ્ઞાની છે, પણ જ્ઞાનાવરણીય કમ તેનાં જ્ઞાનને દબાવે છે, એટલું બધું દબાવે છે કે તેને અનંત ભાગ જ ખુલ્લું રહે છે. જે કર્મનું ચાલે તે આત્માને સાવ જડ બનાવી દે, પણ એટલી હદ સુધી તેનું ચાલતું નથી. અમે પ્રારંભમાં જ કહ્યું છે કે એક દ્રવ્ય પલટાઈને બીજું થતું નથી, એટલે એમ બનવું શક્ય નથી. જ્ઞાનાવરણીય કર્મની પાંચે પ્રકૃતિઓ જ્ઞાનને દબાવે છે, એટલે તે અશુભ ગણાય છે. પછી . '', આત્મામાં આખી દુનિયા એટલે લેક-અલેક, રૂપી Page #24 -------------------------------------------------------------------------- ________________ [આત્મસ્વવિચારે અરૂપી બધું જોવાની તાકાત છે. તેને રોકનારે દેશનાવરણીય કમ છે. તે પણ જ્ઞાનાવરણીય કર્મની જેમ દર્શનને અનં: - તમે ભાગ ખુલ્લે રહેવા દે છે. આત્માના દર્શન સ્વભાવને રોકનારી હોવાથી દર્શનાવરણીય કર્મની નવે ઉત્તરપ્રવૃતિઓ -અશુભ ગણાય છે. , મોહનીય કર્મ આત્માના વીતરાગ સ્વભાવને રોકે છે. તેની ઉત્તરપ્રકૃતિઓ' અઠ્ઠાવીસ છે. તેમાં દર્શન મેહનીયની એક જ પ્રકૃતિ ગણતાં છવીસ પ્રકૃતિએ રહે છે. આ છવીસે છવીસ પ્રકૃતિએ અશુભ છે. અંતરાય કર્મ આત્માની શક્તિને રોકનારું છે, આત્માને "કમજોર બનાવનારું છે. તેની પાંચ પ્રકૃતિઓ અનુક્રમે દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્યને રેકે છે, તેથી અશુભ છે. આ પાંચે અંતરાય કમમાં લાભાંતરાય વધારે નડે છે. દરેક કર્મને તેડનારાં જુદાં જુદાં સાધન છે, એ રીતે -લાભાંતરાયને તેડના દાન છે. તમે દાન કરે, એટલે લાભાંતરાય તૂટે. “લક્ષ્મી પુણ્યને આધીન છે” એમ કહેવાય છે, તેને અર્થ પણ એજ છે કે તમે દાન કરે, - એટલે પુણ્ય વધે અને પુણ્ય વધે એટલે લક્ષ્મી અવશ્ય આવે. કદાચ તે જતી હોય તે પણ રેકાઈ રહે. તમે કુબેર શેઠની વાત સાંભળે. એટલે તમને આ વસ્તુની ખાતરી થશે. કુબેર શેઠની વાત છે કે * એક નગરમાં કુબેર નામને? શેર્ડ રહેતા હતા. તેની કમની શુભાશુભતા ]. પાસે સાત પેઢીથી અઢળક ધન ચાલ્યું આવતું હતું. તે રોજ સવારે નાહી-ધોઈને સુંદર તાજાં રંગબેરંગી પુષ્પ વડે લક્ષમીદેવીની પૂજા કરતે અને તેને કહે કે “હે. માતા ! તું છે તે બધું છે, તારા વિના અમારું કશું ન રહે. માટે અમારા પર કૃપા કરજે. - હવે એક દિવસ રાત્રિના સમયે લક્ષ્મીદેવીએ કુબેરને ઉઠાડ્યો અને કહ્યું કે “હે શેઠ! હું સાત પેઢીથી તમારી સાથે રહી છું, પણ હવે જવાની છું, માટે તમારી રજા લેવા આવી છું.’ આ શબ્દ સાંભળતાં જ શેઠ ગભરાયા. હવે મારુ શું થશે ? મારા કુટુંબીઓનું શું થશે ? આ મોજમજાહ. અને એશઆરામ શી રીતે કરી શકાશે ? તેની આંખમાં આંસુ આવી ગયાં. | લક્ષમીએ કહ્યું: “શેઠ ! મને તમારા માટે લાગણી છે. - પણું કરું? હું પુણ્યને આધીન છું. એ પૂરું થાય એટલે મારે જવું જ પડે.” કુબેર સમજો કે હવે લક્ષમી રોકી શકાય તેમ. નથી, માટે તે ચાલી જાય તે પહેલાં કંઇક કરવું જોઈએ. તેણે ખૂબ નમ્રતાપૂર્વક લક્ષ્મીને કહ્યું: ‘તમે જાઓ તે ભલે જાએ, પણ મારી એક માગણી પૂરી કરતા જાઓ..' , લકમીએ કહ્યું: “તમારી માગણી શી છે?' . કુબેરે કહ્યું: “તમે માત્ર ત્રણ દિવસ વધારે થાભી Page #25 -------------------------------------------------------------------------- ________________ Po [ આત્મતત્વવિચાર | લક્ષમીએ અવધિજ્ઞાનથી ઉપયોગ મૂકીને જોયું કે આ શેઠનું પુણ્ય હજી ત્રણ દિવસ ચાલે એટલું છે, એટલે તે "તથાસ્તુ કહીને અંતર્ધાન થઈ ગઈ ' સવાર થતાં કુબેરે આખાં કુટુંબને જે વાત બની હતી, તે કહી સંભળાવી. તે સાંભળીને બધા ઢીલા થઈ ગયા અને કહેવા લાગ્યા: ‘હાય હાય ! હવે આપણું શું થશે? હવે તે બધું ચાલ્યું જશે, અને તે કંઈ સૂઝતું નથી, તમે કહે તેમ કરીએ.’ - શેઠ વિચારમાં પડ્યા : “લક્ષમીની આટઆટલી પૂજા કરી છતાં તે જવાને તૈયાર થઈ! જે આટલી પૂજા ભગવાનની કરી હતી તથા દાન-પુણ્ય કર્યું હોય તે તે જાત ખરી? ના, ના, તે ન જ જાત. ત્યારે હું જોઉં છું કે તે કેમ જાય છે?? અને તેણે બધાને ઉદ્દેશીને કહ્યું: ‘તમારી પાસે જે કંઈ દરદાગીના કે રોકડ હોય તેને હમણાં ને હમણાં અહીં મારી સામે ઢગલે કરે.” “પણ આમ ધોળે દહાડે? કઈ જોઈ જશે તે ? સામેથી પ્રશ્ન આવ્યો. શેઠે કહ્યું “તે જાય તેના કરતાં આપણે કાઢીએ તે વધારે સારું. પિતે ત્યાગ કર્યો તેમ કહેવાશે અને વળી મર્દ ગણુઈશું.” ડી વારમાં દરદાગીના તથા રેકડને મોટે ઢગલો થ, એટલે શેઠે ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે જેને જેટલું જોઈએ તેટલું ધન કુબેર શેઠને ત્યાં આવીને લઈ જાઓ.’ કમની શુભાશુભતા ] - તેરે પીટા કે કુબેર શેઠને ત્યાં સેંકડે મનુષ્ય આવી પહોંચ્યા અને તેની પાસે જે કંઈ હતું તે બધું એક જ દિવસમાં ખલાસ થઈ ગયું. છેવટે તેની પાસે ભાંગીતૂટી સૂવાની ખાટ અને એક દિવસ ચાલે તેટલી ખેરાકની સામગ્રી રહી. તે ખૂબ નિરાંતથી સૂતો. હવે તેને લક્ષ્મી જાય, એની ચિંતા ન હતી. ચેથી રાત્રિએ લક્ષ્મી આવી. તેણે કુબેરને જગાડવા ખૂબ પ્રયત્ન કર્યો, ત્યારે તે માંડમાંડ જાગ્યો અને બેલી ઉો કે “કેમ દેવીજી! જવાનું કહેવા આવ્યાં છે ને? તમારે જવું હોય તે ખુશીથી જાઓ.” પરંતુ લક્ષ્મીએ કહ્યું હે શેઠ! હું જવા નથી આવી, પાછી રહેવા આવી છું.’ કુબેરે કહ્યું: “પણ દેવીજી! હવે તે મારી પાસે કશું નથી. તમે અહીં કેવી રીતે રહેશે ? ” લક્ષ્મીએ કહ્યું: ‘તમે મને ફરીને બાંધી છે. આ ત્રણ દિવસમાં એટલું બધું પુણ્ય કર્યું છે કે હવે મારે તમારી પાસે રહેવું જ પડશે.” ઉગ્ર પુણ્ય કે ઉગ્ર પાપનું ફળ તરત દેખાય છે. જો કુબેર શેઠ લક્ષમી જવાની છે એમ જાણી રેડડ્યા હોત, તે લક્ષ્મી રહેત ખરી? તેણે પ્રયત્ન કરીને પ્રબળ પુણ્ય મેળવ્યું, છે તે ત્રણ જ દિવસમાં તે લક્ષ્મીને જતા રોકી શકો. શેઠે કહ્યું: ‘પણ તમે અહીં રહેશે શી રીતે ? ઉત્તરમાં લક્ષ્મીએ જણાવ્યું કે “કાલે સવારે મારાં મંદિરમાં જજે. ત્યાં તને એક અવધૂત–ભેગી મળશે. તેને | Page #26 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર ઘરે લાવજે અને સારી રીતે જમાડજે. પછી જ્યારે એ જવા લાગે ત્યારે લાકડી મારી પાડી નાખજે. તે સુવર્ણપુરુષ એટલે સેનાને પુરુષ થઈ જશે. તેને ઘરમાં રાખજે.. જ્યારે જરૂર પડે ત્યારે તેના હાથપગ કાપી લેજે અને એ. નક્કર સોનાનો ઉપયોગ કરજે. એ સોનાના પુરુષને હાથપગ પાછા આવી જશે.” આટલું કહી દેવી અંતર્ધાન થઈ - બીજા દિવસે શેઠે દેવીના કહ્યા પ્રમાણે કર્યું, તે તેને સુવર્ણ પુરુષની પ્રાપ્તિ થઈ. આથી સમજી શકાશે કે લક્ષ્મી પુણ્યને આધીન છે. અને એ પુણ્ય દાન કરવાથી ઉપાર્જન થાય છે. કર્મો આઠ છેઃ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. તેમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાયની ગણના પહેલી કરી, કારણ કે તે ચાર ઘાતી કર્યો છે અને તેમની બધી પ્રકૃતિએ પ++૨૬૫=૪૫ અશુભ છે, અઘાતી કર્મમાં એવું નથી. તેમની કેટલીક પ્રકૃતિએ શુભ છે અને કેટલીક પ્રકૃતિઓ અશુભ છે. ખરૂં પૂછો તે કર્મની પ્રવૃતિઓમાં શુભાશુભને વ્યવહાર આ કમેને લીધે જ થાય છે. અઘાતી કર્મની ૪ર શુભ અને ૩૭ અશુભ પ્રવૃતિઓ વેદનીય કર્મની ઉત્તરપ્રકૃતિએ બે છે: (૧) શાતાવેદનીય અને અશાતા વેદનીય. તેમાં શાતા વેદનીય શુભ છે, અશાતા વેદનીય અશુભ છે. શાતા વેદનીય કર્મના ઉદયથી, વાતા જણાય છે, શાંતિને અનુભવ થાય છે અને આના કર્મની શુભાશુભતા ]. આનંદ લાગે છે, જ્યારે અશાતા વેદનીય કર્મના ઉદયમાં સ્થિતિ તેથી વિપરીત હોય છે. જીવ દુઃખી દુઃખી થઈ જાય છે અને એમ માને છે કે અમારી પાસે નોટના બંડલ આવી જાય કે સોનાની પાટે આવી જાય તે અમે સુખીસુખી થઈ જઈએ, પણ એ એક પ્રકારને ભ્રમ છે. એથી સુખ જ મળે એવું નથી. સંભવ છે કે એ નોટના બંડલ કે સેનાની પાટ ભારે ઉત્પાત મચાવે અને તમને હેરાનહેરાન કરી મૂકે. એક વાર સેનાની પાટે કે ઉત્પાત મચાવ્યો હતો, તે સાંભળે. સેનાની પાટ મચાવેલે ઉત્પાત - લક્ષ્મી અને સરસ્વતી વચ્ચે વાદવિવાદ થયો. તેમાં લક્ષ્મીએ પિતાનું પાણી બતાવવા, ૧૦૮ વાર લાંબી, ૫૪ વાર પહોળી અને ૨૭ વાર જાડી એક સેનાની પાટ જંગલમાં રસ્તાની એક બાજુએ મૂકી અને તેઓ અંતરીક્ષમાં રહીને જોવા લાગ્યા કે હવે શું બને છે ? * ઘેાડી વારે ત્યાં બે રજપૂતે આવ્યા. તેમાંના એકે ' કહ્યુંઃ “આ સેનાની પાટ પહેલાં મેં જોઈ માટે મારી.” બીજાએ કહ્યું: ‘આપણે બંને સાથે નીકળ્યા, માટે આપણે અને અરધે, અરધ ભાગ.” તેમાંથી રકઝક થઈ ઉગ્ર બોલાચાલી થઈ, તરવારે ખેંચાઈ અને બંને ખૂબ લડીને ત્યાંજ કપાઈ મૂઆ. . . . આ પાટથી થોડે દૂર એક ઝુંપડી હતી. તેમાં બાવાજી રહેતા હતા. સાંજટાણે ગામમાંથી ભિક્ષા માગીને આ. ૨-૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩૪ [ આત્મતત્ત્વવિચારન તે પાતાની ઝુંપડી પર પાછા ફર્યા, ત્યારે આ પાટ તેમનાં જોવામાં આવી. એ તો આ પાટ જોતાં જ આશ્ચય અને આનંદના અનુભવ કરવા લાગ્યા. ખાવાનું ખાવાનાં ઠેકાણે રહ્યું અને વિચાર કરવા લાગ્યા કે ‘હવે શું કરવું ? ' આ પાટ ઉપડી ઉપડે તેમ ન હતી કે તેને ઉપાડીને ઝુંપડીમાં મૂકી દે, એટલે તેના ટૂકડા કરી ઝુંપડીમાં ભરી દેવાને વિચાર કર્યાં. મનુષ્યને સુવણ ના કેટલા મેહ છે ? તે જુએ. જેણે ઘરખાર છેડ્યાં, ભગવાનની ભક્તિ કરવાના મા સ્વીકાર્યાં, તેનું મન પણ સુવર્ણની પાટ જોઈને ચળી ગયું.! આમ વિચાર કરતાં રાત પડવા આવી, અધારું થવા લાગ્યું. ત્યાં છ ચારે એ રસ્તે થઈ ને ચારી કરવા નીકળ્યા. એ દરેકના હાથમાં તરવાર હતી. સેાનાની પાટના ઝળહળાટ જોઈ તેઓ એ તરફ વળ્યા અને પાટની નજીક આવ્યા. ત્યાં ખાવાજીને બેઠેલા જોયા. ચેારાએ પૂછ્યું: આવાજી! અહીં કેમ બેઠા છે ? ’ આવાજીએ કહ્યું: ‘ આ મારી ઝુંપડી છે અને આ મારી શિલા છે, એટલે બેઠા છું. ’ ‘ તમારી પાસે આ સેનાની શિલા કયાંથી આવી ?? એક ચારે પૂછ્યું. 6 ઘણી ભક્તિ કરવાથી ભગવાને મને ભેટ આપી. ’ આવાજીએ જવાબ આપ્યું. ‘ અરે ઢોંગી! તું તા સાધુ છે. તારે સેાનાની પાટ શું કરવી છે? એ તે અમે જ લઈ લઈશુ. ’બીજા ચારે પડકારીને કહ્યું કસની શુભાશુભતા ] 34. ‘તમે શેના લઈ જાઓ એ તે મારી માલીકીની છે. ' હજી આ શબ્દો બાવાજીનાં મુખમાંથી પૂરા નીકળ્યા પણ નહિ, ત્યાં તે એનાં મસ્તક પર તરવારા તાળાણી અને તેનું મસ્તક ધડથી છૂટું થઈ ગયું. આ રીતે સેાનાની પાટે ત્રણ માણસાના ભાગ લીધા, પણ તેમાંનું કોઈ આ પાટના ટુકડા સરખા પામી શક્યું નહિ, પેાતાના મામાંથી કાંટા દૂર થયેલા જોઈ ચારા રાજી થયા અને હવે જીંદગીભર ચારી કરવાની જરૂર નહિ રહે, એ વિચારે ખુશખુશાલ થઈ ગયા. પણ આ પાર્ટને લઈ જવી શી રીતે ? એ પ્રશ્ન મેાખરે આબ્યા અને મયા વિચારમાં પડી ગયા. આ પાર્ટને ટુકડા કર્યા સિવાય તે લઈ જવાય તેમ ન હતું, એટલે તેના ટુકડા કરવા નિશ્ચય કર્યાં, પણ તેમની પાસે એવું કોઈ સાધન ન હતું કે જેનાથી તેઓ એ પાટના ટુકડા કરી શકે. આ વખતે તેમને નજીકનાં ગામમાં રહેતા એક સેાની યાદ આવ્યેા. તે સેાની આ ચારોએ ચારી આપેલી વસ્તુઓ સસ્તા ભાવે ખરીદી લેતા અને એ રીતે તેની સાથે સઅધ થયેલા. ચાર ચારા સેનાની પાટ સાચવવા રહ્યા અને એ ચાં સાનીને ખેલાવવા ગયા. તેમણે સાનીને ઊંઘમાંથી ઉઠાડચો, એટલે સેાની સમજ્યા કે તે ચારીને માલ લાવ્યા હશે. પણ ચારીએ કહ્યું: ‘તમારી પાસે છીણી, હથોડા વગેરે જે સાધન હાય તે લઈને ચાલે. સેાનાની પાટના ટુકડા કરવા છે.” પછી તેમણે સેનાની પાટનું વર્ણન કર્યું, Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કર્મની શુભાશુભતા ] ૩૭ [ આત્મતત્ત્વવિચાર - પરંતુ સેનાની આવડી મોટી પાટ હોય, એ વાત સોનીનાં મગજમાં બેઠી નહિ. આથી ચેરેએ તેને પાકી ખાતરી આપી, ત્યારે એ વાત તેણે સ્વીકારી લીધી. ‘આમાં મને શું મળશે?” સનીએ જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો. ચેરેએ કહ્યુંઃ “છ જણ અમે છીએ અને સાતમો તું. બધા સરખા ભાગે એ પાટ વહેચી લઈશુ. ” આ સાંભળી સોનીને વિચાર થયે કે “આવડી મોટી સેનાની પાટેનો એક પણ ભાગ આ ચાર શા માટે લઈ જાય ?' તેનાં મનમાં કપટ જાગ્યું અને તેમને એક પણ ટુકડે ન આપવાનું મનથી નક્કી કરીને કહ્યું: “તમારી વાત સાચી, પણ પેટ ભર્યા વિના આવું મહેનતનું કામ થઈ શકશે નહિ. માટે હું સાથે ચેડું ભાતું પણ લઈ લઉં. તમે પણ ખાજે અને હું પણ ખાઈશ.” એમ કહી સોનીએ સાથે લઈ જવા માટે સાત લાડવા તૈયાર કર્યા. તેમાં એક લાડો કંઈક નાને રાખે. એ નાના લાડવા સિવાય બાકીના છ લાડવામાં તેણે ઝેર ભેળવી દીધું. ધન પરની મૂચ્છ માણસની પાસે કેવાં કેવાં કામ કરાવે છે! - સેની બે ચારો સાથે જંગલમાં આવ્યો અને પિલી પાટ જોઈ ખૂબ ખુશ થયે. પછી તેણે કહ્યું: “આ કામ બહું મેટું છે, માટે પ્રથમ આપણે ડું ખાઈ લઈએ. પછી કામ શરૂ કરીશું.’ ચેરે તેમાં સંમત થયા. - સનીએ પિતાની પાસેનો ભાતાને દાબડો ઉઘાડો અને તેમાંથી સાત લાડુ કાઢ્યા. બધાને મેટા લાડુ પીરસ્યા અને પોતે નાને લીધે. આ વખતે ચોરેને શંકા આવી, એટલે તેમણે પૂછયું: “બધાને મેટા અને તમારે નાને કેમ?” સોનીએ કહ્યું: “મને સંગ્રહણીને રોગ છે, એટલે ડું જ ખાઉં છું.” આથી ચોરોનાં મનની શંકા ટળી છે અને તેમણે એ લાડવા પ્રેમથી ખાધા. સોનીએ વિચાર્યું કે ઝેર ચડતાં થોડી વાર લાગશે, . એટલે તેટલો સમય દૂર રહેવું સારું. આથી સહુની રજા લઈ તે હાજતે ગયે અને છેડે દૂર ઝાડીમાં લપાઈ બેઠે. આ બાજુ પાટને તેડવાનાં સર્વ સાધન મોજૂદ જોઈ ' ચિની દાનત બગડી, એટલે સોનીને સાતમો ભાગ ન આપવાના નિર્ણય પર આવી ગયા અને તે માટે તેનું કાસળ કાઢી નાખવાને વિચાર કર્યો. છે. બીજી બાજુ પેલો સની છ ચોરેને મરવાની રહે જોઈને બેઠે છે. આમ એકબીજા એકબીજાનું બૂરું ઈચ્છે છે, મરણું વાંછે છે. તેમને એમ કરાવનારી પેલી સેનાની પાટ છે! જ્યારે સોનીએ જોયું કે એ ચારેને બેહોશી આવવા - લાગી છે, ત્યારે તે ઝાડીમાંથી નીકળી નજીક આવી ગયે. 'ચેરીએ કહ્યું: “આટલી બધી વાર કેમ લગાડી? ચાલ, - હવે અમને પાણી પા. પછી આપણે ઝટ ઝટ કામે લાગીએ.” એની મનમાં ખુશ થયો. તેનાં મનને એમ કે આ લોકે પાણી પીશે કે તરત જ ઢળી પડશે. . Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ [ આત્મતત્ત્વવિચારું * સેની પોતાની પાસે દેરીલેટે લાવ્યો હતો. તે લઈને કૂવા પર ગયે અને વાંકે વળીને પાણી કાઢવા લાગ્યો. ત્યાં ચરોએ તેને ધક્કો મારીને કૂવામાં ફેંકી દીધે અને નીના રામ રમી ગયા. પછી ચારે પાટ પાસે આવ્યા, ત્યાં ઝેરની પૂરી અસર થવાથી બધા ધરણી પર - ઢળી પડયા. આમ સેનાની પાટે બે રજપૂત, એક બાવાજી, એક સેની અને છ એર એમ દશને પ્રાણ લીધે, છતાં એ તે ત્યાંની ત્યાં પડી હતી અને કઈ તેને ટુકડે પણ લઈ શકયું ન હતું. લક્ષ્મીએ કહ્યું: ‘જોયું સરસ્વતી? લેકે મારી પાછળ કેટલા પાગલ થાય છે તે ? હું તેમની દરકાર ન કરું, તેમને હંડધૂત કરું, છતાં તેઓ મારી પાછળ પડે છે અને ખુવાર થાય છે.” કકર્મની શુભાશુભતા ]. - આયુષ્યકમની ચાર પ્રકૃતિ દેવનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય, તિર્યંચનું આયુષ્ય અને નરકનું આયુષ્ય. તેમાં પહેલી ત્રણ પ્રકૃતિ શુભ અને એથી અશુભ. દેવ, મનુષ્ય તથા તિય અને પિતાનું જીવન પ્રિય હોય છે, જ્યારે નારકીનાં જીવને પિતાનું જીવન પ્રિય હેતું નથી. તેઓ એમાંથી વહેલી તકે છૂટવા ઈચ્છે છે. શુભાશુભની ગણનામાં નામકર્મની ૭૧ પ્રકૃતિએ લેવાય છે, એ ખુલાસે હમણાં જ કરી ગયા છીએ. તેમાં - ૩૭ શુભ છે અને ૩૪ અશુભ છે. તે આ પ્રમાણે ગતિ ચાર છે: દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક. તેમાં | પહેલી બે શુભ છે અને પછીની બે અશુભ છે. તિર્યંચની ગતિમાં અનેક પ્રકારનાં દુઃખ સહન કરવા પડે છે અને નરક ગતિમાં વેદનાનો પાર હોતો નથી. તમે નારકીનાં ચિત્ર જોયાં હશે. તેમાં પરમાધામી નારકીના જીવોને કેટકેટલા પ્રકારે પીડા ઉપજાવે છે, તેને ખ્યાલ આપવામાં આવ્યો છે. એ પીડાએ આગળ તમારી વર્તમાન જીવનની પીડાઓ તે. કંઈ જ હિસાબમાં નથી જાતિ પાંચ એકેન્દ્રિય. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચલરિદ્રિય અને પંચેન્દ્રિય, તેમાં પહેલી ચાર અશુભ છે અને છેલ્લી શુભ છે. સારી વસ્તુઓની ગણનામાં પંચેન્દ્રિયની મૂર્ણતાને ઉલ્લેખ થાય છે, તે તમારાં લક્ષમાં હશે જ. શરીર પાંચ અને અંગોપાંગત્રણ. એ બધાની ગણના સરસ્વતીએ કહ્યું: “એને અર્થ એ કે જે અજ્ઞાની છે, મૂર્ખ છે, તે તારી પાછળ ભમે છે અને દુઃખી થાય છે. અને જે જ્ઞાની છે, સમજુ છે, તે મારી આરાધના-ઉપાસનામાં મસ્ત બની આનંદ કરે છે. હવે તારી આ લીલા સંહરી લે, નહિ તે બીજા પણ અનેક લેભિચા માર્યા જશે.” પછી લકમીએ એ પાટ ત્યાંથી અદ્રશ્ય કરી દીધી. હવે આપણા મૂળ વિષય પર આવીએ. " Page #30 -------------------------------------------------------------------------- ________________ o કર્મની શુભાશુભતા ] ત્રશદશક શુભ ગણાય છે અને સ્થાવરદશક અશુભ ગણાય છે. આઠ પ્રત્યેક પ્રકૃતિમાં ઉપઘાત સિવાયની સાતે પ્રકૃતિ શુભ છે.* * * નામ કર્મની શુભાશુભ પ્રકૃતિની તાલિકા નીચે મુજબ થાય: [ આત્મતત્ત્વવિચાર શુભ પ્રકૃતિમાં થાય છે. સહનન એટલે સંઘયણ છ પ્રકારનાં છે, તેમાં પ્રથમ વ્રજaષભનારાચસંઘયણું શુભ ગણાય છે અને બાકીનાં પાંચ અશુભ ગણાય છે. સંસ્થાનમાં પણ તેવું જ છે. તેમાં પ્રથમ સમચતુરસ્ત્ર સંસ્થાન શુભ ગણાય છે અને બાકીનાં પાંચ અશુભ ગણાય છે. ' વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ શુભ પણ હોય છે અને અશુભ પણ હોય છે. દાખલા તરીકે વર્ણ પાંચ પ્રકારના છે, તેમાં શુકલ, પીત અને રક્ત શુભ છે અને નીલ તથા કૃષ્ણ અશુભ છે. રસ પાંચ પ્રકારના છે, તેમાં મધુર, અમ્લ (ખટમીઠો) અને કષાય (તૂર) શુભ છે અને તીખો તથા કડવો અશુભ છે. ગધ બે પ્રકારના છે. તેમાં સુગંધ શુભ છે અને દુર્ગંધ અશુભ છે. સુગંધથી સહુ કેઈ આકર્ષાય છે. અરે! દેવોનું પણ તે આકર્ષણ કરે છે, તેથી જ તેમની સાધના-આરાધના કરતાં ઉત્તમ પ્રકારનાં પુષ્પ, અત્તર તથા ધૂપને ઉપયોગ થાય છે. દુર્ગધ કેઈને ગમતી નથી. જરા દુર્ગધ આવી કે નાકે કપડું દેવાનું મન થાય છે. સ્પર્શ આઠ પ્રકારના છે, તેમાં લઘુ, મૃદુ, સ્નિગ્ધ અને ઉષ્ણ શુભ છે અને ગુરુ, કઠિન, લૂખ તથા શીત અશુભ છે. આનુપૂવી ચાર પ્રકારની છે, તેમાં દેવાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી શુભ છે અને તિયચાનુપૂવી તથા નારકાનુપૂવી અશુભ છે. " વિહાગતિના તે શુભ અને અશુભ એવા બે પ્રકારો પષ્ટ માનવામાં આવ્યા છે. ' : ' , , શુભ અશુભ ૨ ગતિ (દેવ–મનુષ્ય) ૨ ગતિ (તિયચ-નરક) ૧ જાતિ (પંચેન્દ્રિય) ૪ જાતિ (એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય) ૫ શરીર (ઔદારિકાદિ) ૩ અંગોપાંગ (દારિકાદિ) ૧ સંહનન (વજઋષભનારાય) ૫ સંધયણ (ષભનારા, નારાચ, અર્ધનારાચ, કિલિકા અને સેવા) ૧ સંસ્થાન (સમચતુરસ્ત્ર) ૫ સંસ્થાન ( ગ્રાધિપરિમંડળ, સાદિ, વામન, કુમ્ભ અને હુંડક) - ૪ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ ૪ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ ૨ આનુપૂર્વી (દેવાનુપૂર્વી તથા ૨ આનુપૂર્વી (તિર્યંચાનુપૂવી તથા મનુષ્યાપૂવી) - નારકાનુપૂવી) - ૧ વિહાયોગતિ ' ૧ વિહાયોગતિ ૧૦ ત્રસદશક ૧૦ સ્થાવરદશક છ પ્રત્યેક પ્રકૃતિ (અગુલધુ, ૧ પ્રત્યેક પ્રકૃતિ (ઉપધાત) પરાઘાત, આતપ, ઉદ્યોત, શ્વાસોચ્છવાસ, નિર્માણ અને તીર્થકર ) ૩૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ [આત્મતત્વવિચા આ પરથી તમે કર્મની શુભ પ્રકૃતિ કોને કહેવાય અને અશુભ પ્રકૃતિ કેને કહેવાય, તે બરાબર સમજી શક્યા હશે. જેમાં પુણ્ય કરે છે, તેને શુભ પ્રકૃતિ બંધાય છે; અને જેઓ પાપ કરે છે, તેને અશુભ પ્રકૃતિ બંધાય છે. આથી જે મનુષ્ય જીવનમાં સુખ, શાંતિ અને આબાદીની ઈચ્છા રાખતા હોય તેમણે પાપને પરિહાર કરે. આ વિષયમાં ઘણું વક્તવ્ય છે, તે અવસરે કહેવાશે. વ્યાખ્યાન છવીસમું કબંધ અને તેનાં કારણો અંગે વિશેષ વિચારણા [૧] મહાનુભાવો ! ગઈ કાલે વ્યાખ્યાન બાદ એક મહાશય અમને મળવા: આવ્યા અને તેમણે પ્રશ્ન કર્યો કે “કર્મો આત્માને જ શા. માટે ચિટે? શરીરને કેમ નહિ?” અમે કહ્યું: “તમારે પ્રશ્ન ઠીક છે. પણ લોકે દેવ-ગુરુને જ શા માટે પંચાંગ “પ્રેણિપાત કરે છે અને તમને કરતા નથી? એને વિચાર, કરે તે તમારા પ્રશ્નનો જવાબ તમને મળી જશે.” ડી વાર વિચાર કરીને એ મહાશયે કહ્યું કે “મારી તે પ્રકારની યોગ્યતા નથી, એટલે કે મને પંચાંગપ્રણિ-- પાત કરતા નથી.' અમે કહ્યું: “એ જ ન્યાય અહીં લાગુ કરે. શરીરની તે પ્રકારની યોગ્યતા નથી, માટે કર્મો તેને ચૂંટતા નથી. વિશેષમાં અમે કહ્યું કે “લેહચુંબક તે તમે. જોયું છે. તેને ટેબલ પર ધરે કે લોખંડની ટાંકણીઓ. તેને બરાબર ચોંટી જાય છે, પણ કુટપટી કે રબર ધરે તે એ ટાંકણીઓમાં કંઈ ક્રિયા થતી નથી, એ પેલાને સ્થાને. Page #32 -------------------------------------------------------------------------- ________________ . . . [ આત્મતત્વવિચા હતી તેમને તેમ જ પડી રહે છે. આ પરથી એમ સમજેવું જોઈએ કે જે સ્વભાવ હોય તેવી ક્રિયા થાય છે.” એ મહાશયે કહ્યું : “જે ચૂંટવું એ કમને સ્વભાવ છે, તે એ આત્માને પણ ચેટે અને શરીરને પણ ટે. આત્માને ચુંટાય અને શરીરને ન ચુંટાય એવો વિવેક તે એ કરી શકે નહિ, કારણ કે પોતે જડ છે.” અમે પૂછ્યું : “કર્મ શું છે, એ તો તમે જાણો છો. ને?’ તેમણે કહ્યું : “હા. કર્મ એ જડ છે, પુદ્ગલ છે. એ હું સારી રીતે જાણું છું.' અમે કહ્યું : બધાં પુદ્ગલે કર્મ કહેવાય ?' તેમણે કહ્યું: “બધાં પુદ્ગલે કર્મ ન કહેવાય, પણ તેમાંથી જેટલાની કામણવણ બનેલી હોય તેને કર્મ કહેવાય.’ - અમે કહ્યું : “તમારી આ સમજમાં ફરક છે. આપણી 'ઊંચે, નીચે અને ચારે બાજુ સકલ લેકમાં કામણવર્ગણાઓ ઠાંસીઠાંસીને ભરેલી છે, પણ તે બધી કર્મ કહેવાતી નથી. આત્મા જેટલી કાર્મણવર્ગણાને ગ્રહણ કરે અને પિતાના પ્રદેશો સાથે મેળવી દે તેને જ કર્મ કહેવાય. એ વાત તે તમે પણ કબૂલ કરશે કે એક તાસ (પરાત)માં ઘણો આ પડ્યો હોય, તેમાંથી જેટલાની કણક બંધાય અને રોટલી તયાર થાય, તેને રોટલી કહેવાય અને બાકી બધા આટે જ કહેવાય.” છે. આ વાત તેમણે કબૂલ કરી, એટલે અમે આગળ કહ્યું કમબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૫. કે “આત્મા જેટલી કામણવર્ગણોને ગ્રહણ કરે અને પિતાના પ્રદેશ સાથે મેળવી દે તેને જ કર્મ કહેવાય છે, એને અર્થ એ છે કે કર્મો પિતાની મેળે આત્માને ચુંટતા નથી, પણ આત્મા પિતાની ક્રિયા વડે તેને પિતાના ભણી ખેંચે છેઅને તેનાં પગલે પિતાના પ્રદેશમાં મેળવી દે છે. આને આપણે વ્યાવહારિક ભાષામાં “કમ આત્માને ચુંટટ્યા” એમ કહીએ છીએ. તમે રેલ્વેમાં મુસાફરી કરતા હો ત્યારે અમુક સ્ટેશન આવ્યું’ એમ કહે છે, પરંતુ વાસ્તવિક રીતે એ ચાલીને તમારી સામે આવ્યું નથી. તમે પોતે ગાડીમાં બેસીને એની સામે ગયા છે. અહીં પણ એમ જ સમજવાનું છે. ' અમારો આ ખુલાસો સાંભળી એ મહાશયે પ્રશ્ન કર્યો કે “કર્મ તે આત્માના કટ્ટર શત્રુ છે, તેને એ જાણીબુઝીને પિતાની ક્રિયા વડે શા માટે ગ્રહણ કરે? “પડ. પાણા પગ ઉપર એવું તે કઈ અજ્ઞાની કે મૂરખ જ કરે.’ અમે કહ્યું: ‘કર્મ આત્માના કટ્ટર શત્રુ છે, એ વાત. સાચી, પણ અજ્ઞાનાદિ દામાં સબડી રહેલ આત્મા એ. વાત સમજતો નથી, એટલે તે પિતાની ક્રિયા વડે કમને ગ્રહણ કર્યા કરે છે અને તેનું ફળ ભેગવીને દુઃખી થાય છે.' , આ સાંભળીને એ મહાશયે કહ્યું કે “જ્ઞાન લક્ષણવાળો. આત્મા એટલું પણ ન સમજી શકે કે કર્મ મારા કટ્ટર | શત્રુ છે, માટે મારાથી તેને ગ્રહણ થાય નહિ?” . . { પ્રારંભને પ્રશ્ન સામાન્ય હતું, પણ તેમાંથી ઠીક-ઠીક Page #33 -------------------------------------------------------------------------- ________________ ( [ આત્મતત્ત્વવિચાર ચર્ચા જાગી. આવી રીતે ચર્ચા જામતી રહે અને પ્રશ્નો પૂછાતા જાય, ત્યારે જ અનેકવિધ ભ્રમેનું નિવારણ થાય. અને સત્યને પ્રકાશ સાંપડે. પરંતુ ગુરુ પાસે આવતા રહે અને તેમનાં પડખાં સેવતા રહો, તો જ આ પ્રકારને લાભ મળે. જોકલાજે ગુરુનાં દર્શને આવે અને જલ્દી જલ્દી વંદન કરીને ચાલતા થાઓ, એમાં આવો લાભ શી રીતે મળે? આગળના શ્રાવકે તવની વાતમાં ખૂબ રસ લેતા અને ગુરુને ઝીણવટભર્યા પ્રશ્નો પૂછતા. ગુરુને એ પ્રશ્નોના ઉત્તર આપતાં આનંદ થતો. શ્રાવકે જ્ઞાનપીપાસુ હોય, તત્વના રસિયા હોય, તો ગુરુને આનંદ કેમ ન થાય? અમે પેલા મહાશયને કહ્યું: ‘આત્મ જ્ઞાનલક્ષણવાળે છે અને તેથી વસ્તુને જાણી શકે છે, એ વાત સાચી, પણ પ્રારંભમાં તે નિગદમાં હોય છે, ત્યારે ઘોર અજ્ઞાનથી છવાયેલું હોય છે. તેને અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ જ્ઞાન ખુલ્લું હોય છે, તેથી તે કઈ પણ પ્રકારનો વિચાર કરી શકે એવી સ્થિતિમાં હોતું નથી. પછી અકામનિર્જરાના ગે કર્મનો ભાર જેમ જેમ હળ થતું જાય છે, તેમ તેમ તેનાં જ્ઞાનની માત્રા વધતી જાય છે અને જ્યારે તે મનુષ્યભવને પામે છે, ત્યારે તેને સંપ્રધારણ સંજ્ઞા પ્રાપ્ત થયેલી હોવાથી સારા-ખોટાને વિવેક કરી શકે છે. પરંતુ ‘મહાનુભાવ! તમે જુઓ છે કે આવી સુંદર સંજ્ઞા પ્રાપ્ત થયેલી હોવા છતાં ઘણા મનુષ્યો પિતાનું હિતાહિત સમજતા - નથી અને યચ્છા પ્રવૃત્તિ કર્યા કરે છે. જે મનુષ્ય એટલું સમજી જાય કે કર્મ અમારી પિતાની મિલ્કત કે મૂડી નથી, અધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૪૭, પણ અમારા કટ્ટર શત્રુની ફેજ છે અને તે અમને હાલ– હવાલ કરી નાખશે, તે તેઓ કર્મ બાંધવાથી દૂર રહે અને છેવટે દૂર ન રહે તે પણ જે કર્મ બાંધે તે ખૂબ ઢીલા આંધે, જેથી તેમને આગળ પર અનેક પ્રકારની યાતનાઓ ભોગવવી ન પડે. એક વસ્તુ નિતાન્ત અહિતકારી છે, એમ જાણવા છતાં મનુષ્ય તેનો સર્વથા ત્યાગ કરી શકતા નથી, એ કેટલી શોચનીય સ્થિતિ છે? મીઠાના થોડા સ્વાદ ખાતર પ્રાણ ગુમાવનાર શ્રીમંતપુત્ર એક શ્રીમંત ગૃહસ્થને પુત્ર એકાએક બીમાર પડ્યો અને હવે બચી શકશે નહિ, એમ લાગ્યું. સગાંવહાલાં કાળ કલ્પાંત કરવા લાગ્યાં. એવામાં કઈકે કહ્યું કે “અહીંથી છેડે દુર એક સંન્યાસી રહે છે અને તે બહુ જાણકાર છે, માટે તેમને બેલા. જે ટેકી લાગવી હશે તો લાગી જશે.' માણસે દેડીને સંન્યાસી પાસે ગયા અને ખૂબ વિનંતિ કરીને તેને ઘરે લઈ આવ્યા. તેણે આ છોકરાની તબિયત તપાસીને કહ્યું કે “એક વાત તમારે કબૂલ હોય તે આ છોકરાને દવા આપું.” માતાપિતાએ પૂછયું કે “એ વાત તે શું છે? સન્યાસીએ કહ્યું: “હું જે દવા આપીશ તેનાથી હું તમારો છોકરે જીવી જશે ખરો, પણ એને લવાણુનોમીઠાને સદાને માટે ત્યાગ કરવો પડશે.' દર Page #34 -------------------------------------------------------------------------- ________________ કમબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૪૯' ૪૮ , , , , , [ આત્મતત્વવિચાર - “છોકરે જીવતો હોય તે ભલે જીદગીભર મેળું ખાય” એ વિચાર કરી તેમણે એ શરત કબૂલ કરી, સંન્યાસીએ દવા આપી અને એ છોકરે બચી ગયો. * હવે એ છોકરે મીઠા વિનાની રાઈ જમે છે અને કોઈ પણ વરતુમાં મીઠું વાપરતે નથી. તેની તબિયત દરેક રીતે સારી છે. એવામાં એક દિવસ માતાપિતા વગેરે વ્યાવ-- હારિક કામપ્રસંગે બહાર ગયા અને પોતે તથા નોકર એમ. બે જણ ઘરમાં રહ્યા. એ વખતે ખારી બદામ અને પિસ્તા જોઈ છોકરાનું મન લલચાયું. તેનાં મનને એમ કે બદામ અને પીસ્તામાં મીઠું આવીને કેટલું આવે ? એ કંઈ હરકત કરે નહિ. તેણે નોકરને કાચની બરણીમાંથી છેડા બદામપીસ્તા આપવાનું કહ્યું. એ તે નોકર, એટલે તેને હકમાં માન્યા વિના છૂટકે નહિ. છોકરાએ એ બદામ-પીસ્તા હોંશથી ખાધા. પણ થોડી વાર થઈ, ત્યાં બેચેની જણાવા લાગી અને તે ધીમે ધીમે વધતી ગઈ. જ્યારે માતાપિતા ઘરમાં પાછા ફર્યા, ત્યારે તેની હાલત ઘણી બગડી ચૂકી હતી. તેમણે નોકરને પૂછયું કે “અમે ગયા ત્યારે આને નખમાં ચે રોગ ન હતું અને એકાએક આ શું થયું? શું તેણે કઈ વસ્તુ ખાધી છે?નોકરે જેવી હતી, તેવી વાત કહી સંભળાવી. આથી તેઓ સમજી ગયા કે આ તે મહા અનર્થ થયા. હવે શું કરવું? : - તેઓ દેડીને પેલા સંન્યાસી પાસે ગયા અને પોતાનાં ઘરે બોલાવી લાવ્યા. સંન્યાસીએ આ છોકરાની હાલત જોતાં જ કહ્યું કે “આમાં પેટમાં મીઠું ગયું છે. હું લાચાર છું કે હવે તેને માટે કોઈ ઉપાય થઈ શકે એમ નથી. મેં સિદ્ધ રસાયણ ખવડાવીને એનો જીવ બચાવ્યો હતો. એ રસાયણની પહેલી શરત એ હતી કે તેનો ઉપયોગ કર્યા પછી. મીઠું ન ખવાય. તેથી મેં તમારી સાથે એ પ્રકારની શરત રજૂ કરી હતી, પણ આજે કોઈ ને કોઈ કારણે એ શરતનો ભંગ થયો છે, એટલે હાલત આ પ્રકારની બની ગઈ છે. હવે તમારે એને રામનામ સંભળાવવું હોય તો સંભળાવી દે, કારણ કે તે માત્ર અર્ધા કલાકનો જ આ દુનિયાના મહેમાન છે.'' - આ શબ્દો સાંભળતાં જ ઘરમાં ભયંકર રોકકળ થઈ રહી અને અર્ધા કલાકમાં તે છોકરો મરણ પામ્યો. - આ થડા વર્ષ પહેલાં બનેલી સાચી હકીકત છે. તેના પરથી તમને મનુષ્યનો સ્વભાવ કેવો છે, તેનો ખ્યાલ આવી શકશે. જ્યારે અશાતા વેદનીયનો ઉદય હોય ત્યારે મનુષ્ય ફરી કર્મ ન બાંધવાનો નિર્ણય કરે છે, પણ જ્યાં શાતાવેદનીયનો ઉદય થયો, ત્યાં નિર્ણય નિર્ણયનાં ઠેકાણે રહે છે અને તે પિતાની પુરાણી ચાલે ચાલ્યા કરે છે. આ વખતે કેટલે કર્મબંધ થાય છે અને તેનું શું પરિણામ આવશે, તેનો વિચાર તે કરતો નથી. , : : કે મહાશયને અમારા આ ખુલાસાથી સંતોષ થયો અને તેઓ કર્મસંબંધી વિશેષ જ્ઞાન મેળવવા માટે આજનાં વ્યાખ્યાનમાં હાજર છે. . . . . આ. ૨-૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૫૦ . ' [ આત્મતત્વવિચાર કર્મબંધનાં કારણે અનાદિ કાલનાં છે. ' આત્મા અનાદિ કાલન, તેમ કર્મ પણ અનાદિ કાલનાં. કર્મ અનાદિ કાલનાં, તેમ કર્મબંધ પણ અનાદિ કાલનો. કર્મબંધ અનાદિ કાલનો, તેમ કમબંધનાં કારણે પણ અનાદિ કાલનાં. કારણ વિના કાર્ય હાય નહિ. કારણેને ક્રમ સહેતુક છે. કર્મબંધનાં સામાન્ય કારણે ચાર છે: મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. અહીં મિથ્યાત્વ પહેલું કેમ? અવિરતિને બીજું સ્થાન શા માટે? કષાયને ત્યાર પછી મૂકવાનું કારણ શું? યોગ છેવટે શાથી? આ પ્રશ્નો તમારા મનમાં ઉઠશે, એટલે તેનું સમાધાન જરૂરી છે. - જ્યાં સુધી મિથ્યાત્વ હોય, ત્યાં સુધી અવિરતિ જતી નથી; જ્યાં સુધી અવિરતિ હોય, ત્યાં સુધી કષાયો જતા નથી; અને જ્યાં સુધી કષાયો જતા નથી, ત્યાં સુધી યોગનિરોધ થતો નથી; એટલે પ્રથમ મિથ્યાત્વ, પછી અવિરતિ, પછી કષાય અને છેવટે યોગને મૂકવામાં આવેલ છે. તમે ગુણ સ્થાનકેન ક્રમ જોશે, એટલે આ વસ્તુનો વધારે સ્પષ્ટ • ખ્યાલ આવશે. ચોથા ગુણસ્થાનકે મિથ્યાત્વનો નાશ થાય, છઠ્ઠા ગુણસ્થાનકે અવિરતિનો નાશ થાય, બારમાં ગુણસ્થાનકે કષાયનો નાશ થાય અને ચૌદમા ગુણસ્થાનકે યોગનિરોધ થાય. તાત્પર્ય કે આત્માએ વિકાસના જે ક્રમને અનુસરવાનો છે, તેને અનુલક્ષીને જ અહીં બંધનાં કારણે બતાવ્યાં છે, એટલે તે સહેતુક છે. કર્મબંધ અને તેના કારણે અંગે વિશેષ વિચારણા ] પ૧ પહેલું કારણ મિથ્યાત્વ મિથ્યાત્વને મહાશત્રુની, મહારોગની, મહાવિષની અને મહા અંધકારની ઉપમા આપવામાં આવી છે, કારણ કે તે બધાં કર્મોની જડ છે અને તેની વિદ્યમાનતામાં સમ્યકત્વના પ્રાપ્તિ થતી નથી. જ્યાં સમ્યક્ત્વ ન હોય ત્યાં સમ્યગ્રજ્ઞાન ક્યાંથી હોય? અને સમ્યગ્રજ્ઞાન ન હોય ત્યાં સમ્યક્રચારિત્ર ક્યાંથી હોય? સમ્યક ચારિત્ર વિના મુક્તિ મળે નહિ, એ જ્ઞાનીઓએ પિકારીને કહેલું છે; આથી આત્માને સંસારમાં રખડાવવાનો મુખ્ય દોષ મિથ્યાત્વ પર આવે છે. શાસ્ત્રકાર ભગવતેએ “મિત્ત મળવુકૂિદા' એ શબ્દ વડે આ વસ્તુ પ્રકટ કરી છે. જે મિથ્યાત્વ જાય તો કમને ક્ષય રોગ લાગુ પડે, એટલે તેને ગયા વિના છૂટકે જ નહિ. અર્ધ પુદ્ગલપરાવર્તન જેટલા સમયમાં તે અવશ્ય નાશ પામે અને આત્મા મુક્તિનાં શાશ્વત સુખનો અધિકારી થાય. અભવ્ય આત્માઓ તે અનંતકાલ સુધી સંસારમાં રખડતા જ રહે છે, કારણ કે તેમનું મિથ્યાત્વ કદી દૂર થતું નથી. તેઓ બધો વખત મિથ્યાત્વમાં જ રાચતા. પ્રશ્ન–અભવ્ય આત્માઓને જ્ઞાન હોય કે નહિ? ઉત્તર–જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે, એટલે બધા આત્માઓની જેમ અભવ્ય આત્માઓને પણ જ્ઞાન હોય છે, પરંતુ અહીં જ્ઞાન શબ્દથી સમ્યજ્ઞાન પૂછવામાં આવતું Page #36 -------------------------------------------------------------------------- ________________ પર [ આત્મતત્ત્વવિચાર હાય તે તેવું જ્ઞાન અભવ્ય આત્માઓને હાતું નથી. સમ્યક્ત્વ સહિત જે જ્ઞાન તે સભ્યજ્ઞાન અને અભવ્ય આત્માને સમ્યક્ત્વ હેાતું નથી. પ્રશ્ન—અભવ્ય આત્માઓને શાસ્ત્ર-સિદ્ધાંતનું જ્ઞાન ચાય કે નહિ ? ઉત્તર—હાઈ શકે, પણ સભ્યજ્ઞાન હોય નિહ. પ્રશ્ન—શાસ્ર—સિદ્ધાંતનું જ્ઞાન એ સમ્યજ્ઞાન નથી ? ઉત્તરશાસ્રસિદ્ધાંતનું જ્ઞાન જો સમ્યક્ત્વપૂર્ણાંક હાય તે જ એ સમ્યાન, અન્યથા મિથ્યાજ્ઞાન. જેમ સાપને પાયેલું દૂધ વિષરૂપે પરિણમે છે, તેમ મિથ્યાત્વીએ કરેલું શાસ્ત્ર—સિદ્ધાંતનું જ્ઞાન પણ તેને મિથ્યાત્વરૂપે પરિણમે છે. એક આત્માએ ચારિત્ર લીધુ હાય, શાસ્ર-સિદ્ધાંતનો અભ્યાસ કર્યો હાય અને આચાર્ય પદની પ્રાપ્તિ કરી હોય, છતાં અભવ્ય હાઈ શકે છે. અંગારમ કસૂરિનો પ્રબંધ આ વસ્તુ પર વધારે અજવાળું પાડશે. અગારમ કસૂરિના પ્રબંધ શ્રી વિજયસેનસૂરિ પેાતાના વિશાળ શિષ્યસમુદાય સાથે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં વિરાજતા હતા. તે વખતે એક રાત્રે એક શિષ્યને સ્વપ્ન આવ્યું કે · પાંચસેા સુંદર હાથી ચાલ્યા આવે છે અને તેમનો નાયક ભૂડ છે. ’ કેટલાંક સ્વપ્નો ભાવી બનાવનાં સૂચક હોય છે, અને તેમાંથી ચાક્કસ અર્થ નીકળે છે. આવાં સ્વપ્નો દેવ કે ગુરુની સન્મુખ અથવા ગાયના કાનમાં કહેવા જોઈ એ. ક્રમ બંધ અને તેનાં કારણેા અંગે વિશેષ વિચારણા ] પ૩ સવાર થયું, એટલે શિષ્યે વિનયપૂર્વક એ સ્વપ્ન ગુરુને જણાવ્યું અને તેનો અર્થ પૂછ્યા. ગુરુ અષ્ટાંગનિમિત્તના સારા જાણકાર હતા. તેમણે અધા શિષ્યે સાંભળે એ રીતે કહ્યું કે · આજે અહી... પાંચસેા સુવિહિત સાધુએ સાથે એક અભવ્ય આચાર્ય આવશે. ગુરુ જ્ઞાની હતા, એટલે તેમનાં વચનમાં શંકા કરવા જેવું ન હતું, પણ તે જ દિવસે પાંચસે શિષ્યાથી પરિવરેલા રુદ્રાચાય એ નગરમાં આવ્યા અને તેમની જ્ઞાનગર્ભિત મધુર દેશના સાંભળવા હજારો નગરજનો ઉમટી પડચા. ત્યારે આ શિષ્યાને વિચાર આબ્યા કે ‘ આ સાધુએ સુવિ હિત છે અને આચાય અભવ્ય છે, એમ શાથી જાણવું ?? તેમણે એ પ્રશ્ન ગુરુ આગળ રજૂ કર્યાં, એટલે ગુરુએ કહ્યું કે ‘હું તમારી શંકાનું નિવારણ કરીશ. ” પછી રુદ્રાચાય અને તેમના શિષ્યાને રાત્રિના સમયે લઘુશંકા ( પેશાખ ) કરવાનું જે સ્થાન હતું, ત્યાં નાના નાના કાયલા (અંગારા) પથરાવી દીધા અને હવે શું અને છે, તે પર દેખરેખ રાખવાનું કહ્યું. રાત્રિના એ પ્રહર વ્યતીત થઈ ગયા અને ત્રીજો પ્રહર શરૂ થયા, ત્યારે રુદ્રાચાર્યના કેટલાક શિષ્યેા લઘુનીતિ× કરવા ઉંડયા. તે વખતે પગ નીચે કાયલા (અંગાર) દખાવાથી ચૂં ચૂ' અવાજ થવા લાગ્યા. તેઓ સમજ્યા કે · નક્કી અમારા પગ નીચે કાઈ ત્રસંજીવા ચપાયા. ’ એટલે ખેલી ઉડ્યા કે × મૂત્રવિસર્જનની ક્રિયાને લઘુનીતિ કહેવામાં આવે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૫૪ [ આત્મતત્વવિચાર કર્મબંધું અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૫૫ હા ! હા! ધિક્કાર છે અમારો આ દુષ્કૃત્યને.” અને તેઓ એનું પ્રતિક્રમણ કરવા તૈયાર થયા. આ જોઈ સૂરિજીના શિષ્યોને ખાતરી થઈ કે આ સાધુઓ ભવભીરુ અને સુવિહિત છે. થોડી વાર પછી રુદ્રાચાર્ય પિતે લઘુનીતિ કરવા ઉઠયા, ત્યારે તેમના પગ નીચે કયલા દબાયા અને ચું ચૂં અવાજ થવા લાગ્યો. આથી તેઓ સમજ્યા કે કોઈ ત્રસજે મારા પગ નીચે ચંપાય છે, પરંતુ એ દુષ્કૃત્યનો પશ્ચાત્તાપ કરવાને બદલે તેઓ વધારે જોરથી પગ મૂકીને બેલ્યા કે, “આ કઈ અરિહંતના જીવો પિકારતા લાગે છે. ” ' સૂરિજીના શિષ્યોએ આ શબ્દ કાનોકાન સાંભળ્યા, એટલે તેમને ખાતરી થઈ કે આ આચાર્ય અભવ્ય છે, નહિ તો તેમનું વર્તન આવું નિષ્ફર હોય નહિ. જે આત્માઓને અરિહંત દેવમાં શ્રદ્ધા નથી, તેમના પ્રવચનમાં શ્રદ્ધા નથી અને તેમાં પ્રરૂપાયેલાં અહિંસા, સંયમ અને તપની મંગલ- ' મયતામાં શ્રદ્ધા નથી, તેનામાં સમ્યક્ત્વ શી રીતે હોઈ શકે ? સવારે શ્રી વિજયસેનસૂરિએ રુદ્રાચાર્યના શિષ્યને કહ્યું કે “હે શ્રમણ ! તમારે આ ગુરુ સેવવા યોગ્ય નથી, કારણ કે તે કુગુરુ છે. આ વસ્તુ મારે તમને એટલા માટે કહેવી પડે છે કે “ આચારથી ભ્રષ્ટ થયેલ આચાર્ય, ભ્રષ્ટ આચારવાળાને ન શકનારે આચાર્ય અને ઉન્માર્ગની પ્રરૂપણા કરનાર આચાર્ય, એ ત્રણે ધર્મનો નાશ કરે છે.” આ હિતશિક્ષા સાંભળી સાપ કાંચળીનો ત્યાગ કરે તેમ આ શિષ્યોએ પિતાના ગુરુનો ત્યાગ કર્યો અને શુદ્ધ ચારિત્રનું પાલન કરી અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ કરી. અંગારમર્દક રુદ્રાચાર્યનો જીવ સમ્યક્ત્વના અભાવે–અંતરની ઊંડા માં ભરાઈ રહેલા મિથ્યાત્વના યોગે અપાર સંસારસાગરમાં રખડતો જ રહ્યો અને જુદી જુદી યોનિઓમાં જન્મધારણ કરીને દુઃખ પામતો જ રહ્યો. આજે પણ તે સંસારમાં પરિભ્રમણ કરે છે અને અનંતકાળ સુધી પરિભ્રમણ કર્યા કરશે. મિથ્યાત્વ અને સભ્યત્વ મિથ્યાત્વ એટલે જૂઠી માન્યતા અને સમ્યકત્વ એટલે સાચી માન્યતા. વસ્તુ હોય એક પ્રકારની અને માને બીજા પ્રકારની ત્યાં મિથ્યાત્વ જાણવું. એક મનુષ્ય પરમાત્માને માને છે, પણ તેને અવતાર લેનાર માને છે, તો ત્યાં મિથ્યાત્વ જાણવું, કેમકે પરમાત્માએ તે સર્વ કર્મને ક્ષય કરે છે, એટલે તે ફરીને સંસારમાં પડતા નથી. એજ રીતે એક મનુષ્ય આત્માને માને પણ તેને ક્ષણભંગુર માને કે પરમાત્મામાં તેને લય થઈ જાય છે એમ માને, તો ત્યાં પણુ મિથ્યાત્વ જાણવું, કેમકે આત્મા નાશવંત નથી, અમર છે. દુનિયાની વસ્તુને યથાર્થરૂપે સમજનાર સર્વજ્ઞ છે. આપણે છદ્વારથ હોઈ તેને યથાર્થરૂપે સમજી શકતા નથી. માટે સર્વજ્ઞ પરમાત્માએ જે કહ્યું છે તે સાચું માનવું, તેમાં જ સમ્યક્ત્વ છે. મિથ્યાષ્ટિની માન્યતા આથી વિપરીત હોય છે, એટલે તે પિતાની ઇચ્છામાં આવે એ રીતે વસ્તુને માને છે, પરંતુ તેમાં લાભ નથી, નિતાન્ત નુકશાન જ છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૫૬ " . ! [ આત્મતત્ત્વવિચાર સમ્યદૃષ્ટિ અને મિથ્યાત્વની કરણીમાં ફેર શું? - એક જીવને મારવાની જરૂર પડે તે સમ્યગ્દષ્ટિ પણ મારે અને મિથ્યાષ્ટિ પણ મારે, પરંતુ એ બંનેનાં મારવામાં ફરક છે. સમ્યગ્દષ્ટિ જીવને માર પડે તો તે ક્રિયા રસવિના, ફરજને કારણે, માથે આવી પડેલી કિયા ગણીને, તે પાપ છે તેમ સમજીને કરે, તેથી કર્મનો જે બંધ બંધાય તે ઢીલે બંધાય. જ્યારે મિથ્યાદૃષ્ટિ, જીવને માર પડે તો તે ક્રિયા જાણીબુઝીને, રસપૂર્વક, તેને પાપ સમજયા વિના કરે, એથી તેને કમને બંધ મજબૂત પડે. - મિથ્યાષ્ટિને કર્મની નિર્જરા ઓછી અને સમ્યગ્દષ્ટિને કર્મની નિર્જરા વધારે. મિથ્યાષ્ટિને કર્મની નિર્જર અકામ એટલે સમજણ વિનાની અને સમ્યગદૃષ્ટિને કર્મની નિર્જરા સકામ એટલે સમજપૂર્વકની. મિથ્યાદૃષ્ટિ કઈ પણ પાપનો ઉદય આવ્યો તો ગભરાય, આ દુઃખ કયાંથી આવ્યું? એમ બૂમ મારે અને હાયવોય કરીને ભગવે, ત્યારે સમ્યદૃષ્ટિ પાપનો ઉદય આવતાં ગભરાય નહિ, તે એને શાંતિથી ભેગવે, તે એમ સમજીને કે “મેં પૂર્વભવમાં આ દુઃખને નોતરૂં દીધું છે, માટે તે આવેલ છે, તેથી તેને શાંતિથી ભેગવી લેવું.” A સમ્યગદષ્ટિને આધ્યાન ઓછું હોય છે, તેનાં ચિત્તને શાંતિ હોય છે અને કંઈક સમભાવ હોય છે, તેથી ઉદયમાં આવેલાં અને સત્તામાં રહેલાં કર્મોની નિર્જરા થાય છે. ત્યારે મિથ્યાદષ્ટિને આર્તધ્યાન ઘા હોય છે, ચિત્તને શાંતિ હતી કમબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણ ] ૫૭ નથી અને રાગ-દ્વેષની પ્રબલતા હોય છે, તેથી નવાં કર્મો વધારે ચીકણું બંધાય છે. સમ્યગ્દષ્ટિ ચેડાં દુઃખમાં વધારે કર્મ કાપે છે, ત્યારે મિથ્યાદષ્ટિ વધારે દુઃખમાં ચેડાં કર્મ કાપે છે. બે પ્રકારનું સમ્યત્વ સમ્યકત્વ બે પ્રકારનું છે : એક સ્થિર અને બીજું અસ્થિર. ક્ષાયિક સમ્યકત્વ સ્થિર છે, આવ્યા પછી કદી પણ જતું નથી અને બીજાં સમ્યકત્વો અસ્થિર છે. પથમિક અને જ્ઞાપશમિક સમ્યકત્વ આવે અને જાય. કયારેક વિચારે મલિન આવે અને દેવ-ગુરુ-ધર્મમાંથી શ્રદ્ધા ઉઠી જાય, ત્યારે સમ્યકત્વ ગયું કહેવાય અને મિથ્યાત્વ આપ્યું કહેવાય. તે મનુષ્ય સમ્યકત્વની ભાવનામાં આયુષ્ય બાંધે તો દેવનું જ બાંધે અને તેમાંયે મહદ્ધિક સૌમ્ય પ્રકૃતિવાળા દેવનું અંધે. જ્યારે દેવ સમ્યકત્વમાં આયુષ્ય બાંધે તે મનુષ્યગતિનું બાંધે, તે પણ ઘણું ઊંચાં કુળમાં, સંસ્કારી કુટુંબમાં, ધાર્મિક વાતાવરણમાં સારા મનુષ્યનું બાંધે. આમ સમ્યકત્વથી આગળ વધતાં વધતાં આત્મા મોક્ષે જાય. ' શાસ્ત્રકારો કહે છે કે “સમ્યગ્રષ્ટિ છે નારક કે તિર્યંચ થતા નથી, પણ સમ્યકત્વ કાયમ રહે તો. જે તે સમકિતી મટીને મિથ્યાષ્ટિ થઈ જાય, તો તેનું પરિણામ જોગવવું પડે. મિથ્યાદષ્ટિ તો ચાર ગતિમાંથી ગમે તે ગતિમાં ઉત્પન્ન થાય અને નીચે નરકનું આયુષ્ય પણ બાંધે. Page #39 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્વવિચાર - સમક્તિ ટકે તે આત્મા સાત-આઠ ભવમાં મોક્ષે જાય. કદી સમકિત સ્થિર ન હોય, આવીને ચાલ્યું જાય, તે તેને વધારે ભવ કરવા પડે. તે જ રીતે સમકિતની વિરાધના કરે તો પણ સંસાર વધી જાય, પણ તે વધી વધીને અધ પુદ્ગલપરાવર્તનથી તો ન જ વધે. બંધન અને મુક્તિનું કારણ મન છે. સંસારનાં બંધનનું અને મુક્તિનું કારણ મન છે.” એક જ મન આ રીતે બે વિદ્ધ પરિણામ લાવનારું શી રીતે બને ? એ તમારે બરાબર સમજવાનું છે. મન જે પાપક્રિયામાં પરેવાય તો એ કર્મબંધનનું કારણ બને અને ધર્મની શુદ્ધ આરાધનામાં જોડાય તો મુક્તિનું કારણ બને. શુદ્ધ આરાધના કેને કહેવાય? તે પણ તમને જણાવી દઈએ. જે આરાધના શ્રદ્ધાપૂર્વક થાય, સમ્યકત્વપૂર્વક થાય, જિનેશ્વર ભગવંતનાં વચન મુજબ થાય, સિદ્ધાંત મુજબ થાય, તેને શુદ્ધ આરાધના સમજવી. કેટલાક કહે છે કે “જ્ઞાનપૂર્વક ક્રિયા થાય તે જ શુદ્ધ આરાધના સમજવી.’ અહીં પ્રશ્ન થાય છે કે “કેટલું જ્ઞાન મેળવ્યા પછી ક્રિયા કરવી? જે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી રાહ જોવાની હોય તો ત્યાં સુધી ક્રિયા કરવી જ નહિ? અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ક્રિયાની જરૂર શી? આ રીતે તો ક્રિયાનો સંપૂર્ણ ઉછેદ જ થાય, તેથી આત્મા જેમ જેમ સમજતો થાય તેમ તેમ ક્રિયા કરતો જાય એ બરાબર છે. જે ક્રિયા સમ્યકત્વપૂર્વકની હોય, શુદ્ધ બુદ્ધિએ [ કમબંધ અને તેના કારણે અંગે વિશેષ વિચારણા ] ૫૯ કરેલી હોય તેને જ શુદ્ધ સમજવી. શ્રદ્ધાપૂર્વકની ક્રિયા એ સમજપૂર્વકની ક્રિયા છે. - ભાવના પ્રમાણે કર્મના બંધરમાં ફરક પડે છે. આ જ વસ્તુ શાસ્ત્રમાં બતાવી છે. તમે ષડાવશ્યકરૂપ પ્રતિક્રમણની. ક્રિયા વખતે “વંદિત્ત' સૂત્ર બોલે છે, તેમાં નીચેની ગાથા આવે છે: समदिदी जीवो, जइवि हु पावं समायरइ किंचि । अप्पो सि होइ.बंधो, जेण न निद्धंधसं कुणइ ।। ३६ ।। સમ્યગુષ્ટિ જીવ પૂર્વકૃત પાપનું પ્રતિક્રમણ કર્યા પછી પણ સગવશાત્ અમુક પાપ કરે છે, પણ તેને કર્મને બંધ અલ્પ થાય છે, કારણ કે એ પાપ તે નિર્દયતાના તીવ્ર અધ્યવસાયથી કરતો નથી.” કયારેક મિથ્યાદષ્ટિ આત્મા પાપને પાપ માની ક્રિયા કરે છે, ત્યારે તેને કર્મનો બંધ જરૂર ઢીલો પડે છે, પણ તે સમ્યગ્દષ્ટિ એટલે ઢીલે નહિ. પૂરેપૂરા મિથ્યાષ્ટિવાળા કરતાં ઢીલો પડે છે. હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચે અનુક્રમે પાપસ્થાનકે છે, છતાં આપણે તેનું સેવન કરીને. રાજી થઈએ છીએ, કારણ કે એ પાપ છે, એ દઢ નિર્ધાર મન સાથે કર્યો નથી. જો એ નિર્ધાર મન સાથે કર્યો હોય, તો પાપને કોઈ પણ પ્રકારે અંતરમાંથી કાઢવા જોઈએ, ભગાડવા જોઈએ. એક શેઠે યુક્તિથી ચારને કેવી રીતે. ભગાડ્યા, તે સાંભળો. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૬૦. છે. ' . ' ' . ' અવણિક યુક્તિથી ચેરને પકડાવનાર શેઠની વાત એક વેપારી ખૂબ ધનવાન હતો, તેણે પિતાની મિલકતનું રક્ષણ કરવા બે મીયાણા નોકર રાખ્યા હતા. તેમાં એકનું નામ મુલ્લા હતું અને બીજાનું નામ કાજ હતું. -અને ખૂબ જોરાવર હતા. શેઠ ઘર બંધ કરીને અંદર સૂતા હતા અને આ મીયાણા ઘરની બહાર સૂતા હતા. એક રાત્રિએ બે ચોર આવ્યા અને ઘરની પાછલી દિવાલમાં ખાતર પાડવા લાગ્યા. શેઠ-શેઠાણી જાગી ગયા, પણ બોલે તો ચાર મારી નાખે. આમ છતાં શેઠને ધન બચાવવું હતું, એટલે તેણે યુક્તિ કરી અને મોટેથી સ્ત્રીને પૂછયું “કેમ જાગે છે ને?' સ્ત્રીએ જવાબ આપ્યો કે હા, જાણું છું.” - શેઠે કહ્યું “હમણું મને સ્વપ્ન આવ્યું. આમ તો આપણને એકે છોકરો નથી, તે તું જાણે છે, પણ સ્વપ્નમાં કરે થયો અને તેનું નામ આપણે મુલ્લાં રાખ્યું. વળી સમય જતાં બીજો છેક થયે, તેનું નામ કાજી રાખ્યું. અને છેવટે ત્રીજા છોકરો થયે, તેનું નામ ચાર રાખ્યું. આ -ત્રણ છોકરા તોફાની છે, ઘરમાં રહેતા નથી અને વારંવાર તેઓને બેલાવવા માટે બૂમ મારવી પડે છે કે “મુલ્લાં, કાજી, ચેર.” “મુલ્લાં, કાળ, ચેર.” આમ ઘણી બૂમે મારીએ ત્યારે છોકરાએ માંડે ઘરમાં આવે છે. " શેઠે વાત કરતાં અનેક વાર જોરથી “મુલ્લાં, કાજી, ચાર” એ પ્રમાણે બૂમ મારી. ચરો એમ સમજતા હતા અથ અને તેના કારણે અંગે વિશેષ વિચારણા ] ૬૧. અધ અને તેનાં કારણ આગ, કે શેઠ સ્વપ્નાની વાત કરે છે, પણ શેઠે પોતાની ચતુરાઈ પૂરેપૂરી વાપરી હતી અને મુલ્લાં તથા કાજી જાગી ઉઠયા હતા. તેમણે આવીને આ ચોરને પકડી લીધા અને ખૂબ માર મારીને નસાડી મૂક્યા. - આપણે આત્મામાં ઘુસેલા ચેરને આ રીતે પકડી. લઈ નસાડી મૂકીએ તો જ આપણે આત્મા સર્વ દુઃખમાંથી. મુક્ત થાય અને અનંત અક્ષય સુખ ભોગવી શકે.. - મિથ્યાત્વને દૂર કરે મિથ્યાત્વને દૂર કરવા માટે આપણા મહાપુરુષો શું હે છે? તે બરાબર સાંભળોઃ કષ્ટ કરે પરે પરે દમે અપ્પા, ધર્મ અર્થે ધન ખરજી; પણ મિથ્યાત્વ છતે તે જૂ હું, તિણે તેહથી તુમ વિરજી. ધર્મ કરવાનાં નિમિત્તે તમે ગમે તેટલું કષ્ટ ઉઠા, ગમે તેટલું આત્મદમન કરે અને ગમે તેટલું ધન ખરચે, પણ મિથ્યાત્વ હશે તો એ બધું નિરર્થક છે, માટે હે મુમુક્ષુઓ ! તમે મિથ્યાત્વથી અટકે, મિથ્યાત્વને દૂર કરે.” કિરિયા કરતો ત્યજતો પરિજન, દુઃખ સહતો મને રીઝેજી; અંધ ન જીપે પરની સેના, તિમ મિથ્યાદષ્ટિ ન સીઝેજી. Page #41 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચા મિથ્યાર્દષ્ટિ મનુષ્ય વિવિધ પ્રકારની ક્રિયા કરીને, સ્વજન--સ’બધીઓનો ત્યાગ કરીને તથા નાનાં પ્રકારનાં કષ્ટો સહન કરીને ધમ કર્યાનો સતોષ અનુભવે છે. મનમાં રાજી થાય છે, પણ આંધળા નાયક જેમ પારકી સેનાને જિતી શકતો નથી, તેમ મિથ્યાત્વથી અધ થયેલા મનુષ્ય સંસારસાગરનો પાર પામી શકતો નથી.’ દુર માટે મહાનુભાવે!! તમે મિથ્યાત્વને દૂર કરો અને ક બંધનનાં એક કારણથી ખચેા. જો એમાંથી ખચશે તો ક્રમે ક્રમે બધાથી બચી શકશે અને આ દુસ્તર સંસારનો પાર પામી શકશે. વિશેષ અવસરે કહેવાશે. વ્યાખ્યાન સત્તાવીશમુ કબધ અને તેનાં કારણેા અંગે વિશેષ વિચારણા [ ૨ ] મહાનુભાવે ! કનો પલગ ચાર પાયાનો છે. એક પાયો મિથ્યાત્વ, જો પાયો અવિરતિ, ત્રીજો પાયો કષાય અને ચેાથે! પાયો ચોગ. તેમાંથી મિથ્યાત્વરૂપી પહેલા પાયો જાય, એટલે એ પર્લગ લગડા થઈ જાય. મિથ્યાત્વ જવાથી અને સમિત આવવાથી સાચી માન્યતા મજબૂત અને, તેથી અવિરતિને જતાં વાર લાગે નહિ. પેટમાંના મલ દૂર થાય એટલે તાવ એની મેળે હઠે. તેથી જ જૂના વૈદ્યો વિષમ જવાને ઉતારવા માટે લાંઘણેા કરાવતા. આજે પ્રાકૃતિક ચિકિત્સા કરનારા પણ એ જ વસ્તુને અનુસરી રહ્યા છે. વિરતિના અર્થ વિરતિ એટલે પાપના ત્યાગ, પાપનાં પચ્ચકખાણુ. અવિરતિ એટલે પાપના અત્યાગ, પાપની છૂટ. વિરતિને વ્રત, નિયમ કે ચારિત્ર પણ કહેવાય છે. * * શ્રી યદેવસૂરિએ પ્રત્યાખ્યાનવરૂપમાં કહ્યું છે — पचक्खाणं नियमो, अभिग्गहो विरमण वयं विरई । असवदार निरोहों, निवित्ति एग्गठिया सद्दा || Page #42 -------------------------------------------------------------------------- ________________ કર્મબંધ' અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૬૫ છું અને ચારિત્રનેલી શ્રદ્ધા પકડી રખડી ગઈ [ આત્મતત્ત્વવિચા 0 ચારિત્ર વિના કેઈ આત્મા મોક્ષમાં ગયે નથી, જતો નથી અને જશે પણ નહિ. ચારિત્ર એ ક્ષમંદિરમાં પહેચવાનું સહુથી નજીકનું પગથિયું છે. તમે પ્રભુ પાસે માગણી કરે છે કે “ત્રણ રતન મુજ આપે તાતજી! ” એ ત્રણ રત્નો કયાં? સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર કે બીજા કઈ? શ્રદ્ધા હોય, જ્ઞાન હોય, પણ ચારિત્ર ન હોય તો ભવસાગરનું ભ્રમણ અટકે નહિ. શ્રદ્ધા સાથે જ્ઞાન જોઈએ, જ્ઞાન સાથે ચારિત્ર જોઈએ. જેમણે એકલી શ્રદ્ધા પકડી કે એકલું જ્ઞાન પકડ્યું અને ચારિત્રને જતું કર્યું, તે સંસારમાં રખડી ગયા ! એવા રખડી ગયા કે તેનો પત્તો જ નહિ ! જ્ઞાન એ ચક્ષુ છે, તો ચારિત્ર એ હાથપગ છે. મનુષ્યને માત્ર ચક્ષુ હોય અને હાથ–પગ ન હોય તો જીવનનો વ્યવહાર ચાલે ખરે? તાત્પર્ય કે આત્માનો ઉદ્ધાર કરવા માટે ચારિત્ર અતિ જરૂરની વસ્તુ છે અને તે અવિરતિનો ત્યાગ કરવાથી જ પ્રકટે છે. અવિરતિને છોડવાનું કારણ તમે રાત્રે સૂઈ જાઓ છે, ત્યારે ઘરનો દરવાજે. ખુલ્લે રાખે છે કે બંધ? ચંદ્રગુપ્તના સમયમાં રાત્રે ઘરનાં ‘ પ્રત્યાખ્યાન, નિયમ, અભિગ્રહ, વિરમણ, વ્રત, વિરતિ, આશ્રર્વનિરાધ અને નિવૃત્તિ એ એક અર્થને બતાવનારા શબ્દો છે.” શ્રી હરિભદ્રસૂરિએ પાંચમા પ્રત્યાખ્યાન-પંચશકમાં કહ્યું છે કેपच्चक्खाणं नियमो, चरित्तधम्मो य होंति एगट्ठा । પ્રત્યાખ્યાન, નિયમ અને ચારિત્રધમ આ ત્રણે શબ્દો એકાથી છે. બારણું ખુલ્લાં રહેતાં હતાં, કારણ કે તે વખતે ચારીનું નામ ન હતું. અને આજે ? આજે તો સૂતાં પહેલાં બારણુને , સાત, કે આઠ લીવરનાં મજબૂત લેખંડી તાળાં લગાવો છે. જે એ તાળાં ન લગાડો તો સવારે ઓરડીનાં ચારે પૂણ સરખા થઈ જાય. તેમાં કઈ પણ પેટી, ટૂંક કે બીઓ નજરે પડે નહિ. પૈસાટકા, ઘરેણું ગાંઠું બધું ઉપડી જાય. અવિરતિ એટલે ઉઘાડાં બારણે સૂવું. તેમાં પાપરૂપી ગમે તે ચરે દાખલ થઈ જાય અને તમારી સદ્દગુણરૂપી બધી સંપત્તિને લુટી જાય. . જે ખેતરને ફરતી વાડ હોતી નથી અને તદ્દન ખુલ્લા પડ્યાં હોય છે, તેમાં રસ્તે જતાઆવતાં બધાં ઢેર દાખલ થાય છે અને ઉગેલે પાક ખાઈ જાય છે. પરિણામે માલીકને કપાળ કૂટવું પડે છે અને તેની પરેશાનીને પાર રહેતો નથી. તેથી વિરુદ્ધ જે ખેતરે કાંટાળી મજબૂત વાડ હોય છે, તેમાં કેઈર દાખલ થઈ શકતું નથી, એટલે ઉગેલે પાક સલામત રહે છે અને તેના માલીકને ઘણે લાભ થાય છે. - અવિરતિ એટલે વાડ વિનાનું ઉઘાડું ખેતર. તેમાં પાપરૂપી ગમે તે ઢેર દાખલ થઈ જાય અને જીવનની બરબાદી કરે. કેટલાંક ઘરમાં એવાં પાટિયાં માર્યા હોય છે કે રજા સિવાય દાખલ થવું નહિ.” એથી ગમે તે માણસ એ ઘરમાં દાખલ થઈ શકતો નથી. દાખલ થનારને રીતસર રજા લેવી પડે છે અને રજા મળે તો જ તે આવી શકે છે. વિરતિને તમે આ જાતનું પાટિયું સમજે. એ લાગ્યું કે તમારા જીવનમાં પાપનો પ્રવેશ થઈ શકે નહિ. - આ. ૨-૫ * આ નથી. ? અને ને Page #43 -------------------------------------------------------------------------- ________________ [ ચ્યાત્મતત્ત્વવિચાર પાપ કરવાની છૂટ એ પણ ગુને પાપકર્મ કરવું એ પણ ગુન્હા અને પાપકમ કરવાની છૂટ રાખી આત્મા પ્રત્યેની પાતાની ફરજ ન બજાવવી એ પણ ગુન્હા. કાયદો તોડનારને શિક્ષા થાય છે, તેમ પેાતાની ફરજ ન બજાવનારને પણ શિક્ષા થાય છે. રાજ્ય તરફથી હુકમ બહાર પડ્યો હાય કે ઉમરલાયક માણસે અમુક કામમાં આઠ કલાક સેવા આપવી અને એ સેવા ન આપવામાં આવે તો એના પર કાયદેસર કામ ચલાવી શિક્ષા કરવામાં આવે છે કે નહિ ? કેટલાક કહે છે કે પાપની છૂટમાં ગુનો ન કહેવાય. તો પછી તેમને પૂછીએ કે પાપ કરવામાં ગુનો શી રીતે કહેવાય ? જો હિંસા કરવાની છૂટ એ ગુનો ન કહેવાય, તો હિંસા કરવી એ પણ ગુનો ન જ કહેવાય. આ પરથી એમ સમજવાનું કે પાપ કરનારને ક`બધ થાય અને પાપની છૂટવાળાને પણ ક બંધ થાય, માત્ર જેણે પાપનાં પચ્ચકખાણ કર્યાં છે, પાપનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કર્યો છે, તેને કમ ખંધ ન થાય. પાપની છૂટ હાય અને પાપકમ કરે તેને એવડુ પાપ લાગે છે. એક તો પાપની છૂટનું અને બીજી પાપ કર્યાંનુ. પાપની છૂટ હાય પણ પાપકમ કરે નહિ, તો તેને માત્ર પાપની છૂટનું જ પાપ લાગે. પણ એ પાપની છૂટવાળા પાપનાં પચ્ચકખાણ કરે કે આથી પાપનો ત્યાગ કરું છું.” તો ત્યારથી તેને પાપ લાગતું બંધ થઈ જાય અને તેની આધ્યાત્મિક પ્રગતિનાં દ્વાર ખુલી જાય. કર્મ બંધ અને તેનાં કારણા અંગે વિશેષ વિચારણા ] ૬૭ ત્રણ પ્રકારના પુરુષા પાપને કેટલાક પેાતાના અનુભવથી કે બીજાના અનુભવથી છેડે છે અને કેટલાક ગુરુજનો આદિના ઉપદેશથી છેડે છે; જ્યારે કેટલાક તો તેને બિલકુલ છેાડતા જ નથી.. અહીં અમને પેલા પ્રસિદ્ધ શ્લાક યાદ આવે છે: पापं समाचरति वीतघृणो जघन्यः प्राध्यापदं सघृण एव विमध्यबुद्धिः । प्राणात्ययेऽपि न हि साधुजनः स्ववृत्तं, वेलां समुद्र इव लङ्घयितुं समर्थः ॥ * જે મનુષ્યા જઘન્ય એટલે કનિષ્ઠ કે અધમ કેપિટના છે, તે પાપનું આચરણુ કાંઈ પણ સૂગ વિના એધડક કરે છે. જે મનુષ્યો મધ્યમ કેાટિના છે, તે કાંઈ આફત આવી પડે અને ખીજો ઉપાય ન હેાય તો જ પાપનું આચ રણ કરે છે અને જે પુરુષા સાધુજન એટલે ઉત્તમ કોટિના છે, તેઓ પ્રાણત્યાગનો પ્રસંગ આવે તો પણ પેાતાનુ ઉત્તમપણું છોડતા નથી કે જેમ સાગર પેાતાની ભરતી અંગેની મર્યાદા છેડતો નથી. નીતિકારાએ ઉત્તમ, મધ્યમ અને અધમ પુરુષની વ્યાખ્યા ખીજી રીતે પણ કરી છે, તે અહીં વિચારવા યોગ્ય છે. તેઓ કહે છે: उत्तमा सुखिनो बोध्याः, दुःखिनो मध्यमाः पुनः । सुखितो દુ:લિનો વાષિ, યોધર્ફોન્તિ નાધમાઃ ।। ‘ ઉત્તમ પુરુષા સુખી થવાથી બેધ પામે છે, મધ્યમ Page #44 -------------------------------------------------------------------------- ________________ i ૬૮ [ આત્મતત્ત્વવિચાર પુરુષા દુઃખી થવાથી એધ પામે છે અને અધમ પુરુષો તો સુખી થવાથી પણ બેધ પામતા નથી કે દુ:ખી થવાથી પણ બેધ પામતા નથી. તાત્પર્ય કે તેમને બેધ થવા અતિદુ ભ છે. ’ પાપથી દુઃખ અને પુણ્યથી સુખ · પાપથી દુઃખ અને પુણ્યથી સુખ” એ સર્વ મહાપુરુષોએ સ્વીકારેલા સિદ્ધાંત છે. તેમાં કેઈ કાળે કંઈ ફેર પડતો નથી, એટલે જે મનુષ્યો પાપ કરીને સુખી થવા ચાહે છે, તે પેાતાનાં ગળામાં પત્થરની શિલા ખાંધીને તરવાનો પ્રયત્ન કરે છે. ‘હું જે પાપ કરું છું, તેનુ ફળ મારે અવશ્ય ભોગવવું પડશે ? એટલેા ખ્યાલ મનુષ્યનાં મનમાં જાગતો રહે, તો તેને પાપ કરવાનું મન થાય નહિ. એમ છતાં કદાચ તે પાપ કરી બેસે તો પણ દુભાતાં દિલે કરે, ન છૂટકે કરે, તેથી તેને કખંધ ઘણું! અલ્પ પડે. વિરતિના બે પ્રકારે વિરતિ એ પ્રકારની છેઃ સવિરતિ અને દેશિવરિત. જેમાં પાપનું પ્રત્યાખ્યાન સથી એટલે સ` પ્રકારે થાય, તે સવરિત, અને જેમાં પાપનું પ્રત્યાખ્યાન દેશથી એટલે અમુક અંગે થાય, તે દેશવિરતિ, સવતિમાં પાંચ મહાવ્રતો આવે અને દેશવિરતિમાં શ્રાવકનાં ખાર વ્રતો આવે. દેશિવતિના એક ભાગમાં પાપનો ત્યાગ હોય અને બીજા ભાગમાં પાપની છૂટ હોય. છૂટ એટલા માટે કે ત સિવાય તેનો નિર્વાહ થઈ શકે નિહ. પરંતુ આ છૂટ ઉપર કમ બધ અને તેનાં કારણા અંગે વિશેષ વિચારણા ] ૯ તેણે અકુશ રાખવાનો હાય છે, જેને ચતના અર્થાત્ જયણા કહેવામાં આવે છે. જયણા એટલે આછામાં ઓછી હિંસા કરવાનો પ્રયત્ન. એક ગૃહસ્થ દેશવિરતિ છે અને તેણે શ્રાવકનું સ્થૂલપ્રાણાતિપાતવિરમણ નામે પ્રથમ વ્રત ઉચ્ચરેલું છે, તો તેને કાઈપણ નિરપરાધી ત્રસ જીવની સંકલ્પપૂર્વક નિરપેક્ષ હિંસા ન કરવી એવી પ્રતિજ્ઞા છે. આ પ્રતિજ્ઞામાં અમુક અંશે ત્યાગ છે અને અમુક અશે છૂટ છે. જ્યાં છૂટ છે ત્યાં તણે જયણા કરવાની છે. આપણે આ પ્રતિજ્ઞાનો અ અરાબર સમજીએ, તો વસ્તુ ઘણી સ્પષ્ટ થઈ જશે. આ જગતમાં ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારના જીવેા છે, તેમાં ત્રસજીવની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા છે, એટલે સ્થાવરની છૂટ રહે છે. જો ગૃહસ્થ સ્થાવરની છૂટ ન રાખે તો તેનો જીવનવ્યવહાર ચાલે નહિ, પણ એ છૂટનો તે કચવાતા મને સ્વીકાર કરે અને તેનો લાભ જેમ અને તેમ આછે લે. તાત્પર્ય કે તે સ્થાવરની જયણા કરે. ત્રસ જીવેાની હિંસા એ પ્રકારે થાય છેઃ એક સકલ્પથી અને બીજી આરંભથી. તેમાં સંકલ્પપૂર્વક હિંસા ન કરવાની પ્રતિજ્ઞા છે, એટલે આરંભથી જે હિંસા થાય તે કરવાની છૂટ રહે છે. કાઈ પ્રાણીને ઈરાદાપૂર્વક મારતાં જે હિંસા થાય, એ સ’કલ્પહિંસા કહેવાય અને આજીવિકાનિમિત્તે ખેતી વગેરે કરતાં જે હિંસા થાય, તે આરભહિંસા કહેવાય. આરભહિંસાની વ્રતધારી જયણા કરે. Page #45 -------------------------------------------------------------------------- ________________ છે. ' કમબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૭૧ [ આત્મતત્ત્વવિચાર સંકલ્પહિંસા બે પ્રકારની છેઃ સાપરાધીની અને નિરપરાધીની. તેમાં નિરપરાધીની હિંસાનો ત્યાગ છે, એટલે સાપરાધીની હિંસાની છૂટ રહે છે. જેણે કંઈ પણ અપરાધ કર્યો હોય તે સાપરાધી અને જેણે કંઈ પણ અપરાધ ન કર્યો હોય તે નિરપરાધી. આક્રમણખેર સામે લડવું પડે અને તેની હિંસા કરવી પડે, તો તે સાપરાધીને દંડ દીધો કહેવાય, પરંતુ વ્રતધારી તેની જયણા કરે. - ગૃહસ્થને આજીવિકાની ખાતર હાથી, ઘોડા, ઊંટ, ગાય, બળદ, ભેંસ, બકરાં, ઘેટાં વગેરે જનાવરે પાળવાં પડે છે અને તેને બાંધવા કે મારવા પડે છે. વળી પુત્ર-પુત્રી–પરિવારને પણ સુશિક્ષા માટે તાડન-તર્જન કરવું પડે છે. આ નિરપરાધી ત્રસજીની સાપેક્ષ હિંસા છે અને તેની ગૃહસ્થને છૂટ હોય છે. જ્યારે નિર્દોષ માર મારીને કે બીજી કોઈ પણ રીતે નિર્દોષ પ્રાણીને પીડવું તે નિરપેક્ષ હિંસા છે અને તેનો આ પ્રતિજ્ઞાવડે ત્યાગ થાય છે. સાધુની અહિંસાને વશ વસા ગણીએ તો આ અહિંસા સવા વસા જેટલી છે, છતાં તેનાથી પણ ઘણા લાભ થાય છે. આમાં હિંસાની છૂટ ફક્ત ગુનેગારને મારવા જેટલી છે. આ છૂટનો ઉપયોગ કરતાં વ્રતભંગ નથી, પણ પાપ તો લાગે જ, એટલે છૂટનો ઉપયોગ કરવો જ એમ નહિ, પણ ન છૂટકે-નિપાયે કરે. હવે આ પ્રતિજ્ઞાથી શું લાભ થાય, તે બતાવીશું. નિરપરાધીની હિંસાનો ત્યાગ કરવાથી જે બીન ગુનેગાર છે, તે બધાને અભયદાન મળે છે. હવે વિચાર કરો કે આ જગતમાં તમારા ગુનેગાર પ્રાણીઓ કેટલાં? અને બીન ગુનેગાર કેટલાં? જે તમારા પ્રસંગમાં આવે અને તમને હેરાન કરે તે તમારા ગુનેગાર, પણ તેઓની જ જાતિનાં બીજાં અસંખ્યાત છે જે તમારા પ્રસંગમાં આવ્યાં નથી અને આવતાં નથી, તે બીનગુનેગાર, એટલે ગુનેગાર કરતાં બીનગુનેગાર અસંખ્યાત ગણુ છે. આ વ્રત લેવાથી તમે એ બધાની હિંસામાંથી બચી જાઓ છે. ચેાથું વ્રત પરસ્ત્રીનો ત્યાગ. એ વ્રત જેણે લીધું તેને પિતાની સ્ત્રીના સમાગમ પૂરતી છૂટ. ધારો કે એક માણસ પિતાનાં સમગ્ર જીવનમાં ચાર કે પાંચ પત્ની કરે તો તેટલા પૂરતી તેને છૂટ અને બાકીની બધી સ્ત્રીઓને ત્યાગ. જે તે આવું વ્રત ન લે તો તેને બધી સ્ત્રીઓની છૂટનું પાપ લાગે અને તેથી ઘણું નુકશાન થાય. તમે નાનાં સરખાં નુકશાનમાંથી બચવાનો પ્રયત્ન કરે છે, તો આવાં મેટાં નુકશાનથી બચવાનો પ્રયત્ન કેમ ન કરે? વ્રત લેવાથી માણસ મેરુ પર્વત જેટલાં પાપથી બચે અને વ્રત ન લેવાથી મેરુ પર્વત જેટલાં પાપ બાંધે. ભલે તમે એક વ્રત લીધું હોય, તો પણ, તેનાથી કમર તોડવાની શરૂઆત થઈ જવું હોય, તો પછલા પાપ બાંધે, - જેને એક વાર દેશવિરતિ આવે તેને સર્વવિરતિ આવતા વાર લાગતી નથી અને આત્મા સર્વવિરતિમાં આવ્યો કે તે મોક્ષની નીસરણીનાં પગથિયાં ઝપાટાબંધ ચડવા લાગે છે. * મૂળ વાત એ છે કે પાપની વૃત્તિ છેડવી. પાપની વૃત્તિ છૂટે તો પાપ છૂટે અને પાપ છૂટે તો કમ છૂટે. જેનાં કર્મ છૂટે તેને અનંત અનત સુખનો ઉપભેગ હોય. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૭૨ [ આત્મત્ત્વવિચાર - પાપવૃત્તિ પર ભીખારીનું દૃષ્ટાંત અઢી હજાર વર્ષ પહેલાંની વાત છે. તે વખતે મગધદેશમાં રાજગૃહી નામે નગરી હતી અને તેની બાજુમાં ભારગિરિ નામનો પહાડ હતો. ૪ એક ભીખારી આ નગરીમાં આખો દિવસ રખડડ્યો, પણ તેને કંઈ ખાવાનું મળ્યું નહિ. આથી તે ખૂબ રોષે ભરાયો અને આ નગરીનો કેઈ પણ પ્રકારે નાશ કરી નાખું, એવા વિચાર પર આવી ગયો. આ વિચાર પાર પાડવા માટે તે વૈભારગિરિ પર ચડડ્યો. ત્યાં એક મોટી શિલા તોળાઈને રહી હતી. જે એ શિલા તૂટી પડે તો હજાર માણસે માર્યા જાય અને તેમનાં ઘરબાર નાશ પામે, એટલે એ ભીખારીએ કઈ પણ પ્રકારે એક મેટું દોરડું મેળવ્યું અને તેનો ગાળિયો નાખી શિલાને ખેંચવા લાગ્યો. હજાર વર્ષથી એજ હાલતમાં રહેલી શિલા એમ ઘડી જ પડે? અને તે પણ એક દુબળા-પાતળા ભીખારીથી ? પણ ક્રોધના આવેશમાં મનુષ્ય આગળપાછળનો લાં વિચાર કરતો નથી. એ ભીખારીએ ખૂબ જોર અજમાવ્યું, પણ શિલા ચસકી નહિ, એટલે તે વધારે જુસ્સામાં આવી દેરડું ખેંચવા લાગ્યો. એમ કરતાં તેનો પગ લપસ્યો, એટલે નીચે ગબડી પડ્યો અને તેની ખાપરી ફાટી જતાં મરણ પામ્યો. x આજે રાજગૃહી નગરીનાં ખંડેરે વિદ્યમાન છે અને તેની બાજુમાં વૈભારગિરિ ઉભેલો છે. * કર્મબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૭૩ આ ભીખારીએ ખરેખર કોઈને માર્યો ન હતો, પરંતુ તેની ભાવના–વૃત્તિ બધાને મારી નાખવાની હતી, એટલે તેણે ઘોર કર્મબંધન કર્યું અને તેથી સાતમી નરકે ઉત્પન્ન થયો. સાતમી નરક એટલે સહુથી નિકૃષ્ટ ગતિ. એનાથી વધારે નિકૃષ્ટ–વધારે ખરાબ ગતિ કેઈ નથી. પાપકૃતિમાં આવી ભયંકરતા રહેલી છે, તેથી જ તેને છોડવાને ઉપદેશ છે. અઢાર પાપસ્થાનકે - પાપવૃત્તિમાંથી પાકિયા ઉદ્ભવે છે અને તે અસંખ્ય પ્રકારની હોય છે, પણ વ્યવહારની સરલતા ખાતર શાસ્ત્રકારોએ તેના અઢાર પ્રકારો પાડડ્યા છે. એટલે અઢાર પાપસ્થાનકમાં તેનો સમાવેશ થાય છે, તે આ પ્રમાણે - (૧) પ્રાણાતિપાત–હિસા કરવી તે. " (૨) મૃષાવાદ–જૂ હું બોલવું તે. (૩) અદત્તાદાન–ચેરી કરવી તે. (૪) મથુન–અબ્રા સેવવું તે. (૫) પરિગ્રહ-મમત્વ બુદ્ધિથી વસ્તુનો સંગ્રહ કરવો તે. (૬) કોધ–ગુસ્સો કરે તે. (૭) માન–અભિમાન કરવું તે. (૮) માયા-કપટ કરવું તે. (૯) લેભ-તૃષ્ણા રાખવી તે. (૧૦) રાગ—પ્રીતિ કરવી તે. - (૧૧) શ્રેષ–અપ્રીતિ કરવી તે.. , Page #47 -------------------------------------------------------------------------- ________________ - - - - અઢા, મિથુન અને પ્રવાહ [ આત્મતત્વવિચાર ' (૧૨) કલહ-કંકાસ કરવો તે. (૧૩) અભ્યાખ્યાન–આળ ચઢાવવું તે. (૧૪) પશુન્ય –ચાડી ખાવી તે. (૧૫) રતિ-અરતિ–હર્ષ અને શેક કરવો તે. (૧૬) પરપરિવાદ-અન્યનો અવર્ણવાદ બેલ તે. (૧૭) માયામૃષાવાદ–પ્રપંચ કરવો તે. (૧૮) મિથ્યાત્વશલ્ય-વિપરીત શ્રદ્ધા કરવી તે. અપેક્ષાવિશેષથી કાર્યકારણુભાવનો વિચાર કરતાં આ અઢારે પાપસ્થાનકનો સમાવેશ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ એ પાંચ પાપસ્થાનકમાં થઈ જાય છે. પાપને મુખ્ય પ્રવાહ આ પાંચ પાપસ્થાનકેમાંથી વહે છે.' વિરતિનો અર્થ પાપનો ત્યાગ છે. અહીં ત્યાગથી શું સમજવું? તે પણ સ્પષ્ટ કરી દઈએ. જે વસ્તુને પિતાની ઈચ્છાથી છોડી દેવી, એ ત્યાગ કહેવાય. જે વસ્તુ પિતાની ઈચ્છા વિના છોડવી પડે, એને ત્યાગ ન કહેવાય. સુબંધુની કથા તમને આ વસ્તુની ખાતરી કરાવશે. સુબંધુની કથા ભારતના ઇતિહાસની આ એક સત્ય ઘટના છે. સમ્રા ચંદ્રગુપ્તનાં મરણ પછી તેની ગાદીએ બિંદુસાર આવ્યો. તે વખતે નંદ રાજાને સંબંધી સુબંધુ તેનો પ્રધાન થયો. આ સુબંધુને ચાણકય ઉપર દ્વેષ હતો, એટલે તેણે અનેક પ્રકારની યુક્તિઓ કરી, અને તેથી બિંદુસારનું મન ચાણકય પરથી ઉઠી ગયું. ચાણકય બધી વરસ્તુસ્થિતિ સમજી ગયો વાધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૭૫. અને પિતાનો આખર સમય ન બગડે તે માટે પિતાની મિલકતની બધી વ્યવસ્થા કરીને તેણે અણસણનો રસ્તો લીધે. પરંતુ એ રીતે જીવનનો અંત આણતાં પહેલાં તેણે એક ડી તૈયાર કરી અને તેને પિતાના પટારામાં રાખી મૂકી. - ચાણકય મરણ પામ્યો, એટલે સુબંધુએ તેનું ઘર રહેવા માટે રાજા પાસેથી માગી લીધું. રાજાના તેના પર ચારે હાથ. હતા, એટલે તેની માગણી મંજૂર થઈ અને તે ચાણક્યનાં ઘરમાં રહેવા લાગ્યો. ત્યાં તેની બધી વસ્તુઓ એક પછી એક તપાસવા માંડી. તે વેળા પેલે પટારો પણ તપાસ્યો,. તો તેમાંથી બંધ પિટી નીકળી. સુબંધુએ એ પેટી ઉઘાડી નાખી, તો તેમાંથી બીજી એક પેટી નીકળી. એમ પેટીની. અંદર પેટી નીકળતાં છેવટે પેલી ડબ્બી નીકળી અને તેને ઉઘાડતાં જ તેમાંથી એક પ્રકારની સુગંધ આવવા લાગી. તેણે એ બરાબર સૂંઘી લીધી. હવે એ ડબ્બીમાં એક કાગળ લખેલે હતો, તે સુબંધુનાં વાંચવામાં આવ્યો. તેમાં લખ્યું હતું કે “જે મનુષ્ય આ ડબ્બીને સૂધે તેણે ત્યારથી માંડીને જીવનપર્યત સ્ત્રી, પલંગ, આભૂષણ અને સ્વાદિષ્ટ ભેજ-- નનો ત્યાગ કરે તથા કઠેર જીવન ગાળવું, અન્યથા. તેનો નાશ થશે.” - સુબંધુએ આ વાતની ખાતરી કરવા એક બીજા પુરુ-- ષને એ ડબ્બી સૂંઘાડી અને પછી તેને સ્વાદિષ્ટ ભજન. કરાવીને તથા સુંદર વસ્ત્રાભૂષણ પહેરાવીને પલંગ પર કે સુવાક્યો કે તરત મૃત્યુ પામ્યો. આથી તેને ખાતરી થઈ કે ચાણકયે કાગળમાં જે લખ્યું હતું, તે સાચું હતું. Page #48 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર, હવે જીવન ટકાવવા માટે તેણે તે જ વખતથી સ્ત્રી, પલંગ, વસ્ત્રાભૂષણ અને સ્વાદિષ્ટ ભજનનો ત્યાગ કર્યો, અને મનમાં સમજી ગયો કે ચાણકયે ઠીક બદલે લીધે. આવો અનિચ્છાએ કરેલો ત્યાગ એ વાસ્તવિક ત્યાગ નથી. જે ત્યાગ સમજણપૂર્વક–ઈચ્છાપૂર્વક કર્યો હોય, તે જ વાસ્તવિક ત્યાગ છે. કષાય ક્રોધ, માન, માયા અને લેભ, એ ચાર કષાયો છે. આ કષાયયુક્ત આત્મપરિણતિને જ આપણે કષાય તરીકે ઓળખીએ છીએ. કષાયનો અર્થ છે? 5 એટલે સંસાર, તેનો જેનાથી આય એટલે લાભ થાય, તે કષાય. તાત્પર્ય કે જેને લીધે સંસાર વધી જાય, ભવભ્રમણ વધી જાય, તેનું નામ કષાય. પરંતુ કષાયનો બીજો અર્થ પણ થાય છે કે જે જીવને કલુષિત કરે તે કષાય. * એટલે કષાયો -તમારા આત્માને કલંકિત કરનારા છે, મલિન કરનારા છે. તમે સ્વચ્છ સુંદર કપડાં પહેરીને કેઈ ઉત્સવમાં - ભાગ લેવાને બહાર નીકળ્યા છે અને કઈ તેના પર કાદવ કે એઠવાડ નાખે તો તમને કેવું થાય છે? તમે એની સાથે લડે છે, ઝઘડે છે અને તમારું ચાલતું હોય તો * શ્રી પ્રજ્ઞાપના સૂત્રનાં તેરમા પદે કહ્યું છે કે- सुहृदुहबहुसहिये, कम्मखेतं कसंति जं च जम्हा । .. कलसंति जं च जीवं, तेण कसाइत्ति वुच्चंति ॥ ' “જે ઘણાં સુખ–દુઃખથી સહિત એવાં કમરૂપી ખેતરને ખેડે છે અને જે જીવને કલુષિત કરે છે, તેથી તે કષાય કહેવાય છે.' ' કર્મબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૭૭ એને બે-ચાર થપ્પડ પણ ચેડી દે છે. જો તમે પચીશકે સે-બસનાં વસ્ત્રો માટે આટલી બધી કાળજી બતાવો છે, તો આત્મા માટે કેટલી કાળજી બતાવવી જોઈએ ? તમને આત્મા માટે ખરેખર કાળજી હાય, લાગણી હોય તો તમારે ક્રોધને કહી દેવું જોઈએ કે તારું મેટું કાળું કર. તું શું સમજીને મારી પાસે આવી રહ્યો છે? મારી નજીક આવ્યો તો ક્ષમા રૂપી તલવાર વડે તને પૂ. કરી નાખીશ. તમારે માનને પણ કહી દેવું જોઈએ કે તારી, રીતભાતથી હું વાકેફ છું, એટલે તારે પડછાયો લેવા. ઈચ્છતો નથી. તું મારાથી દૂર રહે એમાં જ તારું શ્રેય છે, નહિ તો મૃદુતા રૂપી મેગરી વડે તારું શિર ફાડી નાખીશ. તમારે માયાને પણ સાફ શબ્દોમાં સંભળાવી દેવું જોઈએ કે એ ધૂતારી! તે અનેક વાર મને છેતર્યો છે, પણ હવે હું તારાથી છેતરાઉં એમ નથી. હું પૂરેપૂરો સાવધ છું. જો તું મારી હદમાં આવી તો આ સરલતા રૂપી છરી વડે તારું નાક કાપી નાખીશ. અને લેભને સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દેવું જોઈએ કે તારા જે અધમ મેં કઈને જોયો નહિ. જો તે મારા આંગણામાં પગ મૂક્યો તો. સંતેષરૂપી લાકડીનો છૂટે ઘા કરીશ અને તારે પગ ભાંગી નાખીશ. છે જ્યાં લડવાનું છે, ત્યાં તમે લડતા નથી; અને જ્યાં લડવાનું નથી, ત્યાં તમે લડો છે, એ તમારી મોટી ભૂલ છે. જે લડવું હોય તો કષાયો સાથે લડે અને તેનો નાશ. કરે. એમાં જ સાચી બહાદુરી છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર અહીં કાઈ એમ કહે કે ‘ અમારે લડવું નથી, અમારે તો શાંતિ જોઈએ છે.' આ મહાશયને અમારે શુ કહેવું ? તમે બધા કાન સરવા કરીને સાંભળે કે જૈન ધમ એ ક્ષત્રિયનો ધર્મ છે અને તે તમને લડવાનો આદેશ કરે છે. આ લડાઈ તમારે જમીનનો ટુકડો લઈ જનાર, ધનસપત્તિ લઈ જનાર કે ગાળગલાચ કરનાર સાથે કરવાની નથી, કારણ કે તેઓ દયાપાત્ર છે. તમારે જે લડાઈ કરવાની છે, તે આંતરશત્રુએ સાથે કરવાની છે અને તે અરાબર કરવાની છે. આંતરશત્રુએનું આક્રમણ ગમે તેવું આકરુ` હાય તો પણ તમારે પીછેહઠ કરવાની નથી. સામી છાતીએ ઘા ઝીલવાના છે અને તેમાં અવશ્ય જય મેળવવાનો છે. જે આંતરશત્રુઓ સાથે લડીને જય મેળવવાની ભાવના રાખતો નથી, તે સાચા અર્થમાં જૈન નથી. × H × સરખાવા શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનાં નવમા અધ્યયનની નીચેની પતિ : जो सहस्सं सहस्साणं, संगामे दुजए जिणे । एवं जिणेज अप्पाणं, एस से परमो जओ ॥ ३४ ॥ એક પુરુષ દુય સંગ્રામમાં દશ લાખ સુભટ ઉપર વિજય મેળવે છે અને એક પુરુષ પાતાના આત્માને જિતે છે, તે એ એમાંથી પેાતાના આત્માને જિતનારાને ય પરમ છે–શ્રેષ્ઠ છે. ’ अपाणमेव जुज्झाइ, कि ते जुज्झेण बज्झओ । અપ્પાળમેવનપાળ, લિજિત્તા સુન્નત્તમેÇ || રૂ૧ II • આત્માની સાથે જ યુદ્ધ કરવું જોઈએ. હે પુરુષ ! તું બહારના સાથે યુદ્ધ કેમ કરે છે? આત્માવડે આત્માને જિતવાથી જ સાચું સુખ પ્રાપ્ત થાય છે. ’ કબંધ અને તેનાં કારણા અંગે વિશેષ વિચારણા ] ૭૯ શાંતિ શાંતિ શુ કરે છે ? તે કંઈ ઉપરથી ટપકી પડવાની નથી. યુદ્ધનું ધમસાણ મચી ગયા પછી જ શાંતિ હાય છે. તમે કષાયરૂપી શત્રુઓને જિતો એટલે તમને સતાવનારું કાઈ નહિ રહે. પછી શાંતિ જ શાંતિ હશે. તમે એમ સમજતા હૈ। કે સુંદર મકાનમાં રહેવાથી, અપ-ટુ-ડેઈટ ફર્નીચર વાપરવાથી, સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કરવાથી અને ખૂબ ધન કમાવાથી શાંતિ રહેશે, તો ભીંત ભૂલે છે. એ કોઈ વસ્તુમાં શાંતિ આપવાની તાકાત નથી. જો એ વસ્તુમાં શાંતિ આપવાની તાકાત હાત તો ધનિકા અશાંતિની ભ્રમ શા માટે મારત ? આજે તો નિંકાને સહુથી વધારે અશાંતિ છે. સુંદર એરડામાં, છપ્પર પલંગમાં, રેશમની તળાઈ એમાં સૂવા છતાં તેઓને ઊંઘ આવતી નથી. બ્લડપ્રેશર, ડાયાબીટીસ, હૃદયની બિમારી તેમને સહુથી વધારે પ્રમાણમાં સતાવી રહી છે. છે તે કેમ સાચવવું અને વધુ કેમ મેળવવું? એ બંનેની તેમને ચિંતા છે. થોડા વખત પહેલાં એક અમેરિકન શ્રીમંત આ દેશમાં આવ્યો હતો. તે કહેતો હતો કે અમારે ત્યાં ધનની ખાટ નથી, આવક બહુ સારી છે અને દર ત્રણ માણસ દીઠ મેટર છે, પણ અમારાં ચિત્તને શાંતિનો અનુભવ થતો નથી. હવે અમે એ શેાધીએ છીએ કે શાંતિ શી રીતે મળે ? આપણા મહાપુરુષાએ કહ્યું છે કે · શાંતિની શોધમાં અહાર જવાની જરૂર નથી; તે તમારા આત્મામાં છૂપાયેલી છે અને ત્યાંથી જ તમારે મેળવી લેવાની છે. જો કષાયો દૂર કરશેા તો તરત એનો અનુભવ થશે. ’ Page #50 -------------------------------------------------------------------------- ________________ (૦ મધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા [ ૮૧ નભાવી લેવો જોઈએ, કારણ કે તે મારા ભાઈઓ છે. વિશ્વનાં તમામ પ્રાણીઓને પિતાના ભાઈ માનવા, બંધુ માનવા, એ વિશ્વબંધુત્વની ભાવના કહેવાય. મૈત્રી ભાવની સાધના માટે તે બહુ ઉપયોગી છે. મારા ભાઈઓને દુશ્મન ગણી તેમનો સામનો કરવાને તયાર થાઉં છું, એ મારી મેટી ભૂલ છે. ખરાં દુશ્મન તો કર્મો છે. સામનો તો તેમનો [ આત્મતત્વવિચાર કષાયોને દૂર કરવાનું કામ કઠિન છે, પણ અસંભવિત નથી. પ્રયત્ન કરે તો કઠિન કામ પણ સરળ બની જાય છે. તમે એક નાના હતા, ત્યારે ચાલવાનું કામ કેટલું કઠિન લાગતું? પણ તમે ધીમે ધીમે પગલાં માંડવા લાગ્યા અને તેનો અભ્યાસ વધારતા રહ્યા, તો ચાલતા શીખી ગયા અને આજે તો ઝડપથી દોડવું હોય તો પણ દોડી શકે છે. કષાયોને દૂર કરવાના બે ત્રણ કીમિયા તમને બતાવી દઈએ. ત્રિદેષનું જોર બહુ વધે એટલે માણસને સંનિપાત થાય છે અને તે ગમે તેવું તોફાન કરવા લાગી જાય છે, પણ આપણે એ સંનિપાતવાળાને મારતા નથી, તેની દવા કરીએ છીએ, તે જ પ્રમાણે જેઓ ગાળગલેચ, મારામારી, છળકપટ વગેરે કરે છે, તેમને કર્મનો સંનિપાત થયેલે સમજવો અને તેથી તેમને મારવાને બદલે તેમની દવા કરવી જોઈએ. એ દવા નમ્ર અને મધુર શબ્દ છે. જો તમે જરા પણ ગુસ્સામાં આવ્યા વિના સહેજ હસતાં મુખડે તેમને શાંત પાડે તો તેની ચમત્કારિક અસર થાય અને તેઓ જરૂર શાંત પડી જાય. આથી તમે અને એ ઉભય કર્મબંધનમાંથી. બચી જાઓ. તેના બદલે તમે ક્રોધની સામે ક્રોધ કરે અને માનની સામે વધારે અક્કડાઈ બતાવો તો તમને પણ કર્મનો સંનિપાત થયો ગણાય. સંનિપાતનું પરિણામ તો તમે જાણે જ છે. - હવે બીજે કિમિયો. દુનિયાનાં બધાં પ્રાણીઓ કમને આધીન છે. તેમાંથી અપરાધ થઈ જાય. જેમ મારા અપ- રાધને હું નભાવું છું, તેમ તેમના અપરાધને પણ મારે એક ત્રીજો કીમિયો પણ છે. તેમાં એમ માનવું કે કોઈ કોઈનું બગાડી શકતું નથી. જે આપણું બગડતું હોય તો તેનું કારણ આપણે પિતે જ છીએ. બીજા બધા તે તેનાં નિમિત્તમાત્ર છે, માટે તેમના પર કઈ જાતનો રેપ શા માટે કરવો? તેઓ ખોટું કરતા હશે, તો તેનું ફળ તેઓ ભેગવશે, પણ મારે તેમને દંડ દઈને વિશેષ કર્મબંધન કરવું નહિ. આવા આવા શુદ્ધ વિચારથી આત્માને કેળવો તો ગમે તેવા ભયંકર અને જોરદાર કષાયે પણ સહેલાઈથી જીતી શકાશે. કષાયની ભયંકરતા તો જુઓ! અણુબ અને આણુશસ્ત્રો કરતાં પણ તે વધારે નુકશાન કરે છે. , जं अज्जिअं चरित्तं, देसूणाए अ पुव्वकोडीए । - तं पि कसाइयचित्तो, हारेई नरो मुहुत्तेणं ।। કંઈક ન્યૂન એવા ક્રેડ પૂર્વ સુધી ચારિત્રનું પાલન કરીને જે કમાણી કરી હોય તે કષાયનો ઉદય થવાથી મનુષ્ય માત્ર બે ઘડીમાં જ હારી જાય છે. આ આ. ૨-૬ Page #51 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર કરાયવાળા અધ્યવસાયને લીધે સ્થિતિ અને રસને અંધ પડે છે અને યોગને લઈને પ્રદેશ અને પ્રકૃતિબંધ પડે છે. કષાય નીકળી જાય તો સ્થિતિ અને રસનો બંધ નીકળી જાય. જો કે શુદ્ધ અધ્યવસાય હોય તો શુદ્ધ રસ પડે છે, પરંતુ સ્થિતિ તો કષાય વિના પડતી જ નથી. કષાયની અસર વિચાર પર પડે છે અને તેને લીધે આત્મા ધમાધમ કરે છે. કષાયની અસર જેટલી ઓછી, તેટલી આત્માની મલિનતા ઓછી. - વેગને રોકી શકો તો કર્મનો બંધ થાય જ નહિ, પણ એ શક્ય નથી. કષાયને બંધ કર્યા વિના યુગનિરોધ થઈ શકતો નથી. શાતવેદનીયન બંધ સુંદર છે, કારણ કે તે ખૂબ આનંદ આપે છે. તેનો બંધ તો કેવળજ્ઞાની પણ સમયે સમયે બાંધે છે અને તેનું ફળ ભેગવે છે. યંગ ભલે ચાલુ રહે, પણ તમારા કષા ઓછા થઈ જાય તો અશુભ પ્રવૃત્તિ ઓછી થાય અને શુભ પ્રવૃત્તિમાં વધારે થાય. એટલું યાદ રાખે કે ગમે તેવી શુભ પ્રવૃત્તિ હોય પણ કષાયને કારણે અશુભનો બંધ પડે છે, માટે કષાયો જેટલા ઓછા કરશે. તેટલો અશુભનો બંધ ઓછો પડશે. જેટલા પ્રમાણમાં કષાય જાય, તેટલા પ્રમાણમાં ચારિત્ર શુદ્ધ થાય. જ્યારે તે સંપૂર્ણ જાય, ત્યારે આત્મા વીતરાગ બને. કમબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૮૩ પ્રવૃત્તિ) તે આત્માને હંમેશા ચાલે છે. તે તમને દેખાતું નથી, પણ ચાલ્યા કરે છે. જ્યાં સુધી આત્મા કંપે છે, ત્યાં સુધી તેને કર્મનો બંધ છે. જ્યારે એ કંપતે બંધ થાય, ત્યારે કર્મ બંધાતાં બંધ થાય, તેથી કર્મને લીધે દુઃખ, પીડા કે અશાંતિનો જે અનુભવ થાય છે, તે થવા પામે નહિ. અહીં એટલી સ્પષ્ટતા કરવી જોઈએ કે તેરમા ગુણસ્થાને કંપવાનું ચાલુ હોવા છતાં ત્યાં શાંતિ હોય છે, કારણ કે અશાંતિનું મૂળ કષાય છે અને તેને ત્યાં અભાવ હોય છે. તેરમા ગુણસ્થાનનું નામ સયોગીકેવલી, એટલે ત્યાં વીતરાગ દશા હોય, કેવલજ્ઞાન હોય, પણ ત્યાં યોગની પ્રવૃત્તિ બંધ ન હોય. એ તો ચૌદમાં ગુણસ્થાને જ બંધ પડે અને ત્યાર પછી કદી સજીવન થાય નહિ. ચૌદમું ગુણ સ્થાન એ આત્મવિકાસની ચરમ સીમા છે અને તેને પ્રાપ્ત થયેલ છ ઊર્ધ્વગતિ વડે સિદ્ધશિલામાં પહોંચી સદાકાળ ત્યાં જ વિરાજે છે. વિશેષ અવસરે કહેવાશે. યોગ એટલે ફરકવું–કંપવું, (આત્માની એક જાતની Page #52 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન અઠ્ઠાવીસમું કર્મબંધ અને તેનાં કારણો અંગે . .. વિશેષ વિચારણા : . L.૩J ', , , મહાનુભાવો ! જા , કે કર્મબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ચાલી રહી છે. કર્મબંધ અંગે કેટલીક વિચારણા પૂર્વે થઈ હતી, તે કરતાં આ વિચારણા જુદા પ્રકારની છે, એટલે તેને અંગે વિશેષ કહેવાનું યોગ્ય છે. પ્રથમ સામાન્ય અને પછી વિશેષ, એ શિક્ષણનો સુવિહિત ક્રમ છે અને આપણે તેને બરાબર અનુસરી રહ્યા છીએ. આ વિચારણા પ્રમાણમાં કંઈક લાંબી બની છે, પણ એ લાંબી બનવાની જરૂર હતી, અન્યથા તમને કર્મબંધનાં કારણે વિષે આટલી સ્પષ્ટ સમજૂતી આપી શકાઈ ન જ હેત. આપણે કર્મનો વિષય હાથ ધર્યો, તેનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે તમે કર્મનું સ્વરૂપ સમજે, તેનાં બંધનું સ્વરૂપ સમજે અને તેનાં કારણે જાણી તેનાથી દૂર રહે. “કર્મો ઓછાં બાંધે’ એમ તો અનેક વાર કહેવાય છે, પણ કઈ કઈ ક્રિયાથી કેવા પ્રકારનાં કર્મો બંધાય છે, એ ન જાણુવાને કમબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૮૫ લીધે કર્મો બાંધવાનું પ્રમાણ જરાય ઓછું થતું નથી. એક વસ્તુને બરાબર જાણી હોય તો જ તેના હેય અંશને છોડી શકાય અને ઉપાદેય અંશને આચરી શકાય. “પઢમં નાનું તો સુયા” એ પ્રસિદ્ધ સૂત્રનું રહસ્ય આ જ છે. કર્મબંધનાં સામાન્ય કારણે ચાર છે : મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. તેના વિશે આપણે કેટલીક હકીકતો જાણી ગયા. હવે તેમાં જે વિશેષ કારણે છે, તે અંગે પણ કેટલીક હકીકત જાણી લઈએ. • એકંદર આઠે કર્મ આત્માના શત્રુ, પણ તેમાં ચાર કર્મોની શત્રુવટ પાકી. તે આત્માના સ્વભાવ પર સીધી અસર કરે અને તેથી આત્મામાં અજ્ઞાન, મેહ (રાગદ્વેષ– કષાય), વીર્યની ઉણપ વગેરે દે દેખાય. આ કર્મોનું જેવું કામ છે, તેવું નામ છે. એમને કહેવામાં આવે છે ઘાતી. ઘાતી એટલે ઘાતકી, ઘાત કરનારા. વ્યવહારમાં આપણે કિઈને ઘાતકી કહીએ તો એ મોટી ગાળ ગણાય છે. પ્રાણીનો સંહાર કરનારા-કરાવનારા પણ પિતાને ઘાતકી તરીકે ઓળખાવવા રાજી નથી. એક વાર એક મીલમાલિકે ઝેરી લાડવા ખવડાવી કેટલાંક કૂતરાઓને મારી નંખાવ્યા. તે સંબંધમાં એક પત્રે ટીકા કરતાં લખ્યું કે આ કરપીણ કૃત્ય છે. કરપીણું એટલે ઘાતકી. મીલમાલીકને આથી ખૂબ ખોટું લાગ્યું અને તેણે પિતાની બદનક્ષી થયાનો કોર્ટમાં કેસ કર્યો. કેટે ફેંસલે આપ્યો કે લાડવામાં ઝેર ભેળવીને કૂતરાને મારી નાખવા એ કરપીણ કૃત્ય નથી, કારણ કે તેથી કૂતરા જલ્દી મરી જાય છે! જે તેને રીબાવી રીબાવીને માર્યા હોત તો એ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૮૬ [ આત્મતત્ત્વવિચાર કરપીણ કૃત્ય કહેવાત, માટે પત્રકારે વાપરેલા કરપીણ શબ્દ બદનક્ષી કરનારો છે અને તે માટે તેને અમુક દંડ કરવામાં આવે છે. કહેવાની મતલબ એ છે કે સેકડા કૂતરાને મારી ન’ખાવનાર પણ પેાતાને ઘાતકી કહેવડાવવા રાજી હાતા નથી. ચાર કર્મોને આપણે ઘાતકી કહીએ છીએ, એટલે તે આપણી સામે બદનક્ષીનો કેસ માંડશે, એમ માની લેવાની જરૂર નથી. કદાચ આ કર્મી પોતાને ઘાતી કહેવા બદલ ધરાજાની કે માં બદનક્ષીનો દાવા કરે તો આપણે પુરવાર કરી શકીએ તેમ છીએ કે તેમનુ` કા` ખરેખર ઘાતકી છે, કારણ કે તે નિર'તર આપણા ગુણાનો ઘાત કરે છે અને થોડી વાર પણ આપણા આત્માને છૂટો મૂકતા નથી. જો આપણા આત્મા આ ચાર કર્મોના પંજામાંથી ક્ષણ વાર જ છૂટા થાય તો એમના પજામાં ફરી આવે ખરા ? ન જ આવે. ઔરંગજેબે બિછાવેલી જાળમાંથી છત્રપતિ શિવાજી છૂટી ગયા પછી હાથમાં આવ્યા . ખરા ? એટલે લાંબે ન જવું હાય તો સુભાષ બાબુનો જ કિસ્સા જુએ. તે અંગ્રેજોને હાથતાળી આપીને છટકી ગયા, પછી હાથમાં ન આવ્યા, તે ન જ આવ્યા. ચાર ઘાતીક તે જ્ઞાનાવરણીય, દનાવરણીય, માહનીય અને અંતરાય. તેના બંધ થવાનાં વિશેષ કારણેા તપાસીએ. જ્ઞાનાવરણીય અને દનાવરણીય કર્મ બંધાવાનાં વિશેષ કારણેા પાપકાર્યોંમાંથી નિવૃત્તિ, કુશલપક્ષમાં પ્રવૃત્તિ અને ૮૭ કેમ બંધ અને તેનાં કારણા અંગે વિશેષ વિચારણા ] વિનયની પ્રાપ્તિ, આ ત્રણ કાર્યો જ્ઞાનથી જ થાય છે, એટલે આપણે તેને એક પવિત્ર વસ્તુ માનીએ છીએ. ખીજાએ પણ ‘ન Í ્ જ્ઞાનેન સદા પવિત્રમિન્દ્ વિદ્યુતે ’ વગેરે શબ્દોથી જ્ઞાનની પવિત્રતા કબૂલ રાખે છે. હવે કોઈ માણસ એમ કહે કે ‘ જ્ઞાનથી શે। લાભ ? એનાથી આપણું કઈ ભલું થતું નથી. જ્ઞાની પણ મરે છે અને અજ્ઞાની પણ મરે છે, માટે આપણે જ્ઞાન મેળવવાની માથાકૂટમાં ઉતરવુ' નહિ, ’ તો તેણે જ્ઞાનની આશાતના કરી કહેવાય અને તેથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મો બધાય. એક માણસ ખરેખર જ્ઞાની–સમ્યગ્નાની હાય, છતાં કહેવામાં આવે કે ‘ એનામાં કઈ જ્ઞાન નથી, એ શું સમજે? આવા તે ઘણાને જોયા ’ વગેરે, તો એ જ્ઞાનીની આશાતના કરી કહેવાય. તે જ રીતે જ્ઞાની પુરુષનો ચાગ્ય વિનય કરવામાં ન આવે તો પણ તેની આશાતના કરી કહેવાય. તેનાથી પણ જ્ઞાનાવરણીય અને દનાવરણીય કમ ખંધાય. જે આત્મા ગુરુ, સૂત્ર અને અથ કે બન્નેનાં નિહ્નવપણામાં પડે તે જ્ઞાનાવરણીય અને દનાવરણીય કમ વિશેષ પ્રમાણમાં માંધે. જે જ્ઞાની કે ગુરુની ઈર્ષ્યા કરે, નિંદા કરે, તેમનું અપમાન કરે અને તેમના વિરેધી તરીકેનું વન રાખે તે પણ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કમ વિશેષ પ્રમાણમાં બાંધે. કોઈ જ્ઞાન ઉપાર્જન કરતુ હોય; સ્વાધ્યાય કરતુ હોય તેને અંતરાય કરવામાં આવે તો પણ જ્ઞાનાવરણીય અને દનાવરણીય કમ ઘણું મધે. આજે તો ખાજુમાં પાઠશાળા Page #54 -------------------------------------------------------------------------- ________________ _ . [ આત્મતત્વવિચાર ચાલતી હોય કે કોઈ સામાયિક લઈને બેઠું હોય તે પણ મેટેથી વાત કરતા કે હા-હા-હી–હી કરતા લેકે જરાયે અચકાતા નથી. આ ઘણુ બેટા સંસ્કાર છે અને તે કર્મનું બંધન કરાવનાર છે. . પુસ્તક, પાટી, ઠવણી વગેરે જ્ઞાનનાં સાધનોને પછાડવા, ઠેકરે મારવા, ગમે ત્યાં રખડતા મૂકવા, તેમને થુંક લગાડવું, ગમે તે અશુચિમય પદાર્થ લગાડે, એ બધી જ્ઞાનનાં સાધનોની આશાતના છે, અને તે તમારે વર્જવી જોઈએ, અન્યથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ ઉપાર્જન કરશે અને પરભવમાં મૂઢતા, જડતા, મૂકત્વ વગેરેનો 'ભારે દંડ ભેગવશે. આવી રીતે જ્ઞાન તથા જ્ઞાનનો ઉપઘાત –ષ કરવાથી અને જ્ઞાન ભણનારને અંતરાય કરવાથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મો બંધાય છે અને તેનું ફળ આત્માને કઠોર રીતિએ ભેગવવું પડે છે. ' મેહનીય કર્મ બંધાવાનાં વિશેષ કારણે કર્મગ્રંથમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનાં વિશેષ કારણેની એક ગાથા છે, ત્યારે દર્શન મેહનીય અને ચારિત્રમેહનીયનાં વિશેષ કારણેની બે ગાથા છે, કારણ કે આ કર્મ સથી વધારે ભયંકર છે અને રાગદ્વેષ, લડાઈ, ઝઘડા, વિરેધ, દુશ્મનાવટ વગેરે જે નરક ગતિમાં લઈ જનારાં તરે છે, તેનાં જનક છે. ' " દર્શનમેહનીય અને ચારિત્રમેહનીય એ બેમાં દર્શન- મેહનીય વધારે ભયંકર છે, કારણ કે તેનાથી મિથ્યાત્વ આવે કર્મબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૮૯ છે અને સમકિતને રોધ થાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય છે, ત્યાં સુધી આત્માનું ઠેકાણું પડતું નથી. તે સંસારમાં રખડયા જ કરે છે અને વિવિધ દુઃખના ભાગી થાય છે. જ્યારે સમકિત આવે, ત્યારે તેનું ભવભ્રમણ મર્યાદિત બને છે અને તે અર્ધપગલપરાવર્તનમાં જરૂર મેક્ષે જાય છે. જે ઊન્માર્ગની દેશના આપે, તે વિશેષ પ્રકારે દર્શનમોહનીય કર્મ બાંધે. ઉન્માર્ગ કોને કહેવાય, તે જાણે છે? માગ સમજવાથી ઉન્માગ આપોઆપ સમજાશે. સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકૂચારિત્ર એ સન્માર્ગ છે, મિક્ષ માટેનો માર્ગ છે. તેની વિરુદ્ધનો માર્ગ તે ખોટે માગ, ઉન્માગ. તાત્પર્ય કે જેનાથી મિથ્યાત્વનું પોષણ થતું હોય તે ઉન્માગ કહેવાય. તે જ રીતે જે કેળવણી કે શિક્ષણમાં પુણ્ય પાપને, કર્મનો, આત્મભાવને કે પરમાત્માનાં જ્ઞાનનો વિચાર નથી, તે કેળવણી કે શિક્ષણ મિથ્યાજ્ઞાન છે અને તેનું ફળ રાગદ્વેષ, મારામારી, અહંકારાદિ દુર્ગુણો વધારવામાં જ આવે છે, આવાં મિથ્યા શિક્ષણને પિષવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે અને સંસાર વધે છે, કોઈ કહેશે કે મિથ્યાજ્ઞાન વિના દુનિયાને વ્યવહાર ચાલતો નથી, પણ તેથી કંઈ એ ધર્મ ન કહેવાય. માણસને પત્ની વિના ન ચાલે એટલે પરણે, પૈસા વગર ન ચાલે એટલે કમાય, પણ તેથી તેણે ધર્મ કર્યો ન કહેવાય, , વ્યવહારનું પોષણ એ સંસારનું કારણ છે, એક માણસ દુ:ખી છે, તેને દયાભાવથી તમે ધંધે કરો, દયાની ભાવનાથી તેને મદદગાર બને, તો એ વ્યવહારનું કારણ હોવાથી Page #55 -------------------------------------------------------------------------- ________________ ૯૦ આત્મતત્ત્વવિચારે તમારે સંસાર વધારનાર બને કે નહિ? એ પ્રશ્ન તમારાં મનમાં ઉઠશે. તેને ઉત્તર એ છે કે “એ સંસાર વધારનારું કારણ બની શકે નહિ, કારણ કે તેમાં તમારી અનુકંપાની દિષ્ટિ છે. અનુકંપા કરવી એ ભગવાનની આજ્ઞા છે, તેમ જ શાસનની પ્રભાવના છે, તેથી આત્માની ઉન્નતિનું કારણ બને છે. વેપારમાં જોડવાથી વ્યવહાર વધાર્યો એમ નથી, પણ તે માણસને ધર્માભિમુખ કર્યો, અને તે એના મોટા લાભની વાત છે. એ માણસે બંધ કર્યો કે નહિ તે મદદ કરનારે જેવું જોઈએ. વળી તેમાં મુખ્યત્વે વર્તમાનકાળને લક્ષમાં રાખવાનું છે. તમે જે મદદ કરે તે કારણ પાપપ્રવૃત્તિનું ન હિય, હિંસાનું ન હોય તો તે ધર્મનું કારણ બને. આમાં ભવિષ્યકાળને જોવાનો નથી. અત્યારે તે સારાં કામને માટે પૈસા લે છે, પણ ભવિષ્યમાં પૈસા કમાયા પછી ખરાબ સોબતે ચડી પાપકર્મ કરે તેને માટે તમે જવાબદાર નથી, કારણ તમે જ્યારે પૈસા આપ્યા, ત્યારે સારી ભાવનાથી સારા કામ માટે આપ્યાં હતાં. જે ભવિષ્યનો વિચાર કરે તો કઈને કઈ પણ કારણે મદદ કરવાનું રહેશે જ નહિ. એ રીતે તો “બળતાં વાડામાંથી ગાયને બહાર કાઢીએ અને તે જીવે તો કાચું પાણી પીએ તથા ઘાસ ખાય એનો દોષ આપણને આવે”. એવી માન્યતા સુધી પહોંચવું પડશે અને દયાધર્મનો જ લેપ થઈ જશે. સન્માર્ગનો નાશ કરવાથી દર્શન મોહનીય કર્મ બંધાય. સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યક્રચારિત્રનો નાશ કરવાની દેશના એ સન્માર્ગનો નાશ કહેવાય. તેમ કરનારે દર્શન કમબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૯૧ મોહનીય કર્મ બાંધે. આથી ધર્મવિરુદ્ધ કઈ પ્રવૃત્તિમાં ભાગ ન લે, એટલે નિશ્ચય તમારે કરવું જોઈએ. એ દેવદ્રવ્યનું હરણ કરનારો પણ દર્શનમેહનીય કર્મ બાંધે. દેવ એટલે અરિહંતદેવ, વીતરાગ પરમાત્મા. તેમની ભક્તિ નિમિત્તે જે કંઈ દ્રવ્ય અર્પણ કરવામાં આવે તે દેવદ્રવ્ય. દેવદ્રવ્ય શ્રાવકથી ન લેવાય, કારણ કે તે ચેારીનો ગુનો કહેવાય અને તેથી આ જીવનમાં તથા પછીનાં જન્મમાં પાયમાલી થાય. આમ છતાં આજે કેટલાક એમ કહેનાર, નીકળ્યા છે કે દેવદ્રવ્યનો સમાજની ઉન્નતિ માટે ઉપયોગ કરે. એનો અર્થ તો એ જ કે તમારા હાથે તમારા સાધર્મિક ભાઈઓને દેવદ્રવ્ય ખવડાવ. સાગરશેઠની કથા. સાંભળે, એટલે તમને આ વસ્તુની ભયંકરતા બરાબર સમજાશે. દેવદ્રવ્ય અંગે સાગરશેઠની કથા સાકેતપુર નામનું નગર હતું. તેમાં સાગર નામે એકશ્રાવક હતો. તે અરિહંત પરમાત્માની સારી રીતે ભક્તિ કરતો હતો. તેને સુશ્રાવક જાણી નગરના બીજા શ્રાવકેએ કેટલુંક દેવદ્રવ્ય સેપ્યું અને કહ્યું કે “મંદિરનું કામ કરનાર, સુતાર વગેરેને આ દ્રવ્ય આપતા રહેજે.' હાથમાં દ્રવ્ય આવ્યું, એટલે સાગરશેઠને લેભ થયો. તેણે એ દ્રવ્યમાંથી ધાન્ય, ગોળ, ઘી, તેલ, કપડાં આદિ ઘણી ચીજો વેચાતી લીધી અને સુથાર વગેરેને રેકંડ નાણું. ન આપતાં આ વસ્તુઓ મેંઘા ભાવે આપી. તેમાં જે લાભ. થયો તે પિતે રાખ્યો. આ રીતે તેણે એક હજાર કાંકણીનો Page #56 -------------------------------------------------------------------------- ________________ હર ; ક » + ; . . . . [ આત્મતત્તવવિચાર લાભ મેળવ્યો (કાંકણી એટલે રૂપિયાના એંશીમા ભાગનો સિક્કો) અને શેર કર્મ બાંધ્યું. તેની આલેચના કર્યા વિના તે મરણ પામ્યો, એટલે સમુદ્રની અંદર જળમનુષ્ય થયો. ત્યાં દરિયામાંથી રત્ન કાઢનારાઓએ તેને પકડ્યો અને તેની અંડગોલિકા મેળવવા માટે તેને લેખંડની ચક્કીમાં પીસ્યો. આ ગોલિકા પાસે રાખી હોય તે જળચરે ઉપદ્રવ કરતા નથી, એટલે રત્ન કાઢનારાઓ તેને મેળવવા મથે છે. તે મહાવ્યથાથી મરણ પામી ત્રીજી નરકે ગયો અને -ત્યાં ભયંકર દુઃખો ભગવ્યા પછી પાંચસે ધનુષ્ય લાંબા મત્સ્ય થયો. એ વખતે કેટલાક માછીમારીઓએ તેનાં અંગો છેદી મહાકદર્થના કરી. ત્યાંથી તે થિી નરકે ગયો. -આમ વચ્ચે એક કે બે ભવ કરીને તે સાતે નરકમાં બબ્બે - ભાર ઉત્પન્ન થયો. ત્યાર પછી શ્વાન, ભુંડ, ગધેડા વગેરેના તથા એકેન્દ્રિયાદિના હજારે ભવ કર્યા અને ઘણું દુઃખ જોગવ્યું. જ્યારે તેનું ઘણું ખરું પાપ ક્ષીણ થયું, ત્યારે વસંતપુર નગરમાં વસુદત્ત શેઠની પત્ની વસુમતિની કૂખે ‘ઉત્પન્ન થયો. વસુદત્ત શેઠ ક્રોડપતિ હતા, પણ આ પુત્ર - ગર્ભમાં આવતાં તેનું બધું ધન નાશ પામ્યું અને તેને જન્મ થયો, ત્યારે પિતે મરણ પામ્યા. તે પાંચ વર્ષનો થયો ત્યારે માતા પણ ગુજરી ગઈ, આથી લોકોએ તેનું -નામ નિપુણ્યક પાડ્યું. તે ખૂબ દુઃખ જોઈને માટે થયો. - એક દિવસ તેનો મામો તેને સ્નેહથી પિતાના ઘરે હિલઈ ગયો, તો તે જ "રાત્રિએ ચારેએ તેનું ઘર લૂંટ્યું. આ મધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] 8. રીતે જ્યાં જ્યાં તે ગયો, ત્યાં ત્યાં બધે કંઈ ને કંઈ ઉપદ્રવ થયો. આખરે તે સમુદ્રકિનારે ગયો અને ત્યાં ધનાવાઈ શેઠની નોકરી સ્વીકારી, તેમની સાથે વહાણમાં ચડ્યો. એ વહાણ સહીસલામત એક દ્વિીપમાં પહોંચ્યું, એટલે નિષ્પયેકને લાગ્યું કે “મારું દુધૈવ આ વખતે પિતાનું કામ ભૂલી ગયું લાગે છે.” પણ પાછાં ફરતાં એ વહાણ ભાંગ્યું અને તેનું એક પાટિયું હાથમાં આવી જતાં નિપુણ્યક તરીને સમુદ્રકાંઠે પહોંચ્યો. પછી એક ઠાકોરને ત્યાં નોકરીએ. રહ્ય, તો ઠાકોરની દુર્દશા થઈ એટલે તેણે એને હાંકી કાઢો. ત્યાંથી રખડતાં રખડતાં જંગલમાં સેલક યક્ષનાં મંદિર પહોંચ્યો અને તેને પિતાનું સર્વ દુઃખ કહી તેની એક ચિત્તે આરાધના કરવા લાગ્યો. " . છે. એકવીસ ઉપવાસે યક્ષ પ્રસન્ન થયો. તેણે કહ્યું: “હે ભદ્ર અહીં એક મેર આવીને રોજ નૃત્ય કરશે, તેની સુવર્ણમય ચંદ્રકળામાં એક હજાર પીંછા હશે, તે તું લઈ લેજે. બીજા દિવસથી મોર આવવા લાગ્યો અને નિપુણ્યક તેનાં પડી ગયેલાં પીંછાં લેવા લાગ્યો. એમ કરતાં જ્યારે નવસે પીંછાં એકઠાં થયાં, ત્યારે તેને વિચાર આવ્યો કે રેજ શેડાં ડાં પીંછાં ખરે છે, તેથી ઘણે વખત જાય છે. હવે સે પીંછાં બાકી રહ્યાં છે, તેને ખરંતાં કે જાણે કેટલે વખત લાગશે? માટે હવે તો એ મેર નૃત્ય કરવા, આવે ત્યારે મૂઠી ભરીને બધાં પીંછાં ઉખાડી લેવાં !” બુદ્ધિને કર્માનુસારિણું કહી છે, તે મેથી. કર્માવશાત્ જેવું કળ મળવાન હોય તે પ્રમાણે જ પ્રથમ બુદ્ધિ થાય છે.. Page #57 -------------------------------------------------------------------------- ________________ હ૪ - : [ આત્મતત્ત્વવિચાર * Riા મા મેર નૃત્ય કરવા આવ્યો અને તેનાં પીંછાં ઉખાડી લેવા નિપુણ્યકે મૂઠી ભરી કે એ મેર અદશ્ય થઈ ગયો અને તેણે જે નવસે પોંછાં એકઠા કર્યા હતાં, તે પણ અદશ્ય થઈ ગયાં!! તેના પસ્તાવાનો પાર રહ્યો નહિ, પણ હવે શું બને? એ જ મુફલિસ હાલતમાં તે અહીંતહીં રખડવા લાગ્યો. એવામાં એક જ્ઞાની મુનિરાજને જોયા, એટલે નિષ્પશ્યક તેમની પાસે ગયો અને વિધિપૂર્વક વંદન કરીને તેમની સામે બેઠે. પછી પિતાનાં દુર્ભાગ્યનું વર્ણન કર્યું અને તેનું કારણ પૂછ્યું. મુનિરાજે તેના પાછલા ભવોની અધી હકીકત કહી અને છેવટે જણાવ્યું કે “તારે દુર્ભાગ્યને દૂર કરવું હોય તો લીધેલાં દ્રવ્ય કરતાં વિશેષ દ્રવ્ય પાછું આપવાનો સંકલ્પ કર.” તેજ વખતે નિપુણ્યકે મુનિરાજ સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે “મેં પૂર્વભવમાં જેટલું દેવદ્રવ્ય લીધું છે, તે કરતાં એક હજારગણું દ્રવ્ય દેવદ્રવ્યમાં જમા કરાવીશ અને જ્યાં સુધી આ રીતે રકમ પૂરી ન કરું ત્યાં સુધી મારે અન્નવસ્ત્ર ઉપરાંત કંઈ પણ દ્રવ્યનો સંગ્રહ કરે નહિ.’ આ નિયમ સાથે તેણે શ્રાવકનાં વ્રતોનો પણ સ્વીકાર કર્યો. છે તે દિવસથી તેનો દિનમાન સુધર્યો. જે જે કામ હાથ ધર્યો તે પાર પડવા લાગ્યાં અને તેમાં લાભ થવા લાગે. તેમાંથી તેણે દેવદ્રવ્ય ભરપાઈ કરવા માંડ્યું અને એ રીતે એક હજાર કાંકણીના બદલામાં દશ લાખ કાંકણી આપી. પછી ઘણું દ્રવ્ય કમાઈને તે ઘરે આવ્યો અને શ્રીમંતોમાં અગ્રણી થયો. રાજા-પ્રજા ઉભયે તેનું બહુમાન કર્યું.. કમબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૯૫ પછી તેણે જિનમંદિર બંધાવ્યાં, તેની તથા બીજાએ કરાવેલા મંદિરની તે સારસંભાળ કરવા લાગ્યો અને દેવદ્રવ્યની વૃદ્ધિ કેમ થાય ? તેના ઉપાયો કરવા લાગ્યો, આવી રીતે લાંબા સમય સુધી સત્કાર્ય કરતાં તેણે જિનનામકર્મ બાંધ્યું. પછી અવસરે ગીતાર્થ ગુરુ પાસે દીક્ષા લીધી અને જિનભક્તિરૂપ પ્રથમ સ્થાનકની આરાધના કરીને એ કર્મને નિકાચિત કર્યું. અનુક્રમે કાલધર્મ પામી તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ, અરિહંતની ઋદ્ધિ ભેગવી, મોક્ષમાં જશે. દેવદ્રવ્યનું ભક્ષણ કરનારની હાલત કેવી થાય છે? તેને આ પરથી ખ્યાલ કરજે. અહીં દેવદ્રવ્ય સાથે ઉપલક્ષણથી જ્ઞાનદ્રવ્ય, ગુરુદ્રવ્ય વગેરે પણ સમજી લેવાં. જિન, મુનિ, ચૈત્ય અને સંવાદિની પ્રત્યનીતા-આશાતેના કરતાં પણ દર્શન મેહનીય કર્મ બંધાય છે, માટે તેનાથી બચજે. જે આત્મા ક્રોધ, માન, માયા અને લેભને વશ પડે તથા હાસ્યાદિક નવ નોકષામાં લીન બને, તે ચારિત્રમેહનીય કર્મ બાંધે. કષાયની દુષ્ટતાનું વર્ણન તો હમણાં જ કરી ગયા. નોકષાયો કષાયને ત્તજન આપનારા છે, એટલે તે પણ એટલા જ દુષ્ટ છે. ચોરીને ઉત્તેજન આપનાર ચાર કહેવાય, તેમ દુષ્ટને ઉત્તેજન આપનાર દુષ્ટ કહેવાય. તે Page #58 -------------------------------------------------------------------------- ________________ 11.7 [આત્મતત્ત્વવિચાર કામમાંથી ક્રોધ જાગે છે, તેનાથી આત્મા ભાન ભૂલે છે અને ન કરવાનાં કામેા કરી બેસે છે. હાસ્યાદિનું પરિણામ પણ એવુ જ ભયંકર આવે છે. પાંડવાએ કાચનો મહેલ અનાન્યેા, કૌરવા જોવા આવ્યા, તેમણે પાણી સમજી કપડાં ઊંચાં લીધાં અને દ્રૌપદી હસી પડી. તે હસતાં હસતાં ખેલી કે આંધળાના તો આંધળા જ હોય ને? ’કૌરવના પિતા ધૃતરાષ્ટ્ર આંધળા હતા. આથી કૌરવને હડહડતું અપમાન લાગ્યુ અને તેનો બદલા લેવા માટે તેમણે અનેક પ્રકારના દાવ અજમાવ્યા. છેવટે મહાભારત યુદ્ધ મંડાણું અને તેમાં લાખા માણસાનો સંહાર થયેા. થર પૌલિક પદાર્થો પર રતિ-પ્રીતિ થાય તેનું પરિણામ કેવુ ભય'કર આવે છે, તે અમે આગળ રૂપસેનની કથામાં જણાવી ગયા છીએ, ન ગમતાં પદાર્થો પર અપ્રીતિ કરનાર, દ્વેષ કરનારની હાલત પણ એવી જ પૂરી થાય છે. ભયથી મનનાં પિરણામે ચંચળ થઈ જાય છે અને તેથી કરેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ થઈ શકતો નથી. આજના મનોવિજ્ઞાને તો મનુષ્યની બધી નબળાઈઓનું મૂળ ભયમાં રહેલું જાહેર કર્યું છે. ભયને જિત્યા વિના અભિભવ કાચેત્સંગ થઈ શકતો નથી, તેમજ ચારિત્રનું વિશુદ્ધે પાલન કરી શકાતુ નથી. જે બધા ભયાને જિતે તે જ જિન થઈ શકે. તમે જિનેશ્વરીને જિતભર્યં કહીને તેમની સ્તુતિ કરી છે ને? કયાં સૂત્ર વડે, તે યાદ કરો. ઇષ્ટનો વિચાંગ અને અનિષ્ટનો સચાગ થતાં મનુષ્ય કેમ બંધ અને તેનાં કારણા અંગે વિશેષ વિચારણા ] શાક કરવા લાગે છે અને એ રીતે ઊડાં આત્ત ધ્યાનમાં ઉતરી જાય છે. આ વખતે તેમણે પૌદ્ગલિક પદાર્થોની નિઃસારતા ચિંતવવી જોઇએ અને મારું કઈ ગયું નથી, એમ માનવું જોઈએ. મિથિલા જેવી મહાનગરી સળગી ઉઠી, તેના ભડકા આકાશમાં ઊંચે ને ઊંચે જવા લાગ્યા, એ બતાવીને એક વૃદ્ધ વિપ્ર કહે છે કે હે નમિરાજ ! આ મિથિલા નગરી મળી રહી છે, તેને બુઝાવીને પછી તમે સયમના માર્ગ સચરા. ' પરંતુ મિરાજ સંસારને અસાર જાણી સંયમ ગ્રહણ કરવા તત્પર થયેલા છે. તેએ શુ કહે છે? ‘હે વિપ્ર ! - મિથિલા ખળતાં મારુ' કંઈ ખળતું નથી, હું તો મારા આત્મામાં જે આગ ઉઠી છે, તેને જ જીઝવવા માગું” છું!' કેવી સુંદર સમજણુ ! કેવું ધૈ ! ગમે તેટલે શાક કા-ઝુરા તો પણ મૃત્યુ પામેલા સ્વજનો જીવતા થતા નથી, તો પછી શાક કરી વ્ય કધન શા માટે કરવું ? સમજીએ તો એ વખતે શાંતિ ધારણ કરવી અને મનને ધર્મધ્યાનમાં લગાડવું. મૃત્યુ અંગેના રીતરિવાજોમાં પહેલાં કરતાં સુધારા થયા છે, પણ હજી વિશેષ સુધારા થવાની જરૂર છે અને આન્તધ્યાનનાં પરિણામે કેમ ઓછા થાય ? તે પર વધારે લક્ષ આપવાની આવશ્યકતા છે. કેટલાક ધંધામાં નુકશાન જતાં શાક કરે છે, તો કેટલાક ધાર્યું કામ પાર ન પડતાં શાક કરે છે. પણ શાક કર્યે શું થવાનું ? ઉલટુ ક`ખધન વધવાનું. અપ્રીતિ કે તિરસ્કારમાંથી જ જન્મે છે, દુગછા એ આ. ૨૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ - , 1 [ આત્મતત્ત્વવિચાર એટલે તેનો પણ ત્યાગ કરવો જોઈએ. જેઓ કઈને ભૂલાં, લંગડા, કાણુ, કૂબડા, ગંધાતા જોઈને તેમની દુર્ગછા કરે છે, તેઓ આવી રીતે કષાય અને નોકષાયનું સેવન કરનારા ચારિત્રમેહનીય કર્મ બાંધે છે. સાધુ-સાધ્વીનાં મલિને વસ્ત્ર–ગાત્ર દેખીને દુવંછા કરનારા વિશેષ પ્રકારે ચારિત્રમેહનીય કર્મ બાંધે છે. અંતરાયકર્મ બાંધવાનાં વિશેષ કારણે કોઈનાં સુખમાં અંતરાય નાખીએ તો અંતરાયકર્મ અંધાય. કોઈને ભૂખ્યા રાખીએ તો આપણે ભૂખ્યા રહેવું પડે, કોઈને તરસ્યાં રાખીએ તો આપણે તરસ્યા રહેવું પડે. કેઈને ધનલાભ થતો હોય તેમાં પથરા રેડવીએ, ધનલાભ અટકાવી દઈએ, તો ધનપ્રાપ્તિમાં અંતરાય થાય અને ગમે તેવા પ્રયત્ન કરીએ તો પણ ટેકી લાગે નહિ. જેઓ ખટપટ કરીને કેઈનાં ઘર ભંગાવે છે, બચ્ચાઓને તથા માતાપિતાનો વિયોગ કરાવે છે, ઇંડાં વગેરે ફેડે છે, પશુપક્ષી વગેરેનાં રહેઠાણ તથા માળાઓ તેડી નાખે છે, તે બધા અંતરાયકર્મ બાંધે છે. જે જિનપૂજા, ગુરુસેવા કે ધર્મની આરાધનામાં અંતરાય નાખે છે, અને હિંસા, જૂઠ, ચોરી આદિ નીચ કામ કરે છે, તેઓ વધુ અંતરાયકર્મ બાંધે છે અને તેનાં અતિ કડવાં ફળે ભેગવે છે. - ઘાતકમેને વિચાર અહીં પૂરે થયો. હવે અઘાતીકર્મ ઉપર આવીએ. કર્મબંધ અને તેનાં કારણે અને વિશેષ વિચારણા ] ૯ વેદનીયકર્મ બંધાવાનાં વિશેષ કારણે | વેદનીયકર્મમાં શાતા વેદનીય પણું હોય અને અશાતાવેદનીય પણ હોય. શાતા વેદનીયવાળે સુખને અનુભવ કરે, અશાતાદનીયવાળો દુઃખનો અનુભવ કરે. , પાપનો વિજય કરનાર, આવતા કષાયોને રોકનાર, તેનું દમન કરનાર શાતા વેદનીય કર્મ બાંધે છે. જે અનુકંપાદાન, સુપાત્રદાન ભાવથી આપે તે પણ શાતા વેદનીય કર્મ બાંધે છે. સંગમક નામના ગોવાલપુત્રે સુપાત્ર મુનિને ભાવથી ક્ષીર વહોરાવી તે બીજા ભવે તે ગભદ્ર શેઠને ત્યાં શાલિભદ્રરૂપે જન્મ્યો અને અતુલ રિદ્ધિસિદ્ધિનો સ્વામી થયે. ઢીલા પરિણામવાળો ધમ અશાતા વેદનીય કર્મ બાંધે અને વ્રતમાં દૃઢતા રાખનારે ધમી શાતા વેદનીય કર્મ બાંધે. વંકચૂલે ચાર સાદાં વ્રતોનું દૃઢતાપૂર્વક પાલન કર્યું તે બારમાં દેવકનું આયુષ્ય બાંધ્યું.૮ જેની શ્રદ્ધા દઢ હોય તે જ વ્રત પાલનમાં દઢતા રાખી શકે, માટે શ્રદ્ધાને દેઢ રાખવી અને શ્રી જિનેશ્વર ભગવંતે જે કહ્યું છે, તે જ સાચું છે, એમ માનવું, તે શાતાદનીય કર્મને બંધ પડે. જે મનુષ્ય ગુરુની નિંદા કરનાર છે, લોભી છે, હિંસક ભાવનાવાળે છે, વ્રત વિનાને છે, અકુશલ અનુષ્ઠાન કરનારે છે, કષાયથી હારી ગયેલ છે તથા કૃપણું છે, તે અશાતા વેદનીય કર્મ બાંધે. * આ કથા પ્રસિદ્ધ છે. જે ન જાણતું હોય તે જૈન શિક્ષાવલીની પ્રથમ એને સાતમે નિબંધ જુએ. તેમાં આ કથા સવિસ્તર આપેલી છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર દેવ અને મનુષ્યમાં પ્રાયઃ શાતાના ઉદય હાય છે અને તિર્યંચ અને નારકીમાં પ્રાયઃ અશાતાના ઉદય હાય છે. તે પછી આપણને પ્રશ્ન થાય કે ‘ મનુષ્યમાં અશાતાને ઉદય શી રીતે જોવામાં આવે છે? ’ તેના ઉત્તર—કમ ભૂમિ પંદર અને અકમ ભૂમિ ત્રીશ. અકમભૂમિના યુગલિયા સુખી, કારણ કે તેમને જે જોઈ એ તે કલ્પવૃક્ષ પાસેથી મળી જાય અને અક ભૂમિના માણસા દુઃખી, કારણ કે તેમને જે જોઈએ તે પરિશ્રમ કરવાથી મળે. ભરત અને ભૈરવત ક્ષેત્રમાં અઢાર કાડાકાડી સાગરોપમ જેટલા સમય સુખને અને ફક્ત બે કોડાકોડી સાગરોપમ જેટલા સમય દુઃખના, તેમાં એકલાં દુઃખની સ્થિતિ તે માત્ર ચારાશી હજાર જ વર્ષોંની. × તેથી મનુષ્યમાં પ્રાયઃ શાતાના ઉદય કહ્યો છે. ૧૦૦ × જૈન દર્શનને પાતાની વિશિષ્ટ કાલગણના છે. તે અનુસાર એક કાલચક્રમાં અવસર્પિણી અને ઉત્સર્પિણી નામના બે વિભાગ હાય છે. આ દરેક વિભાગ દશ કાડાકોડી સાગરોપમના હાય છે, એટલે એક કાલચક્ર કુલ વીશ કાડાકેાડી સાગરાપમનું બનેલું હોય છે. અવસર્પિણી કાલમાં છ આરા હોય છે. તેનું કાલમાન નીચે પ્રમાણે સમજવું : ૧. એકાન્ત સુષમા ૨. સુષમા ૩. સુષમ૬૪મા ૪. દુઃખમ સુષમા ૫. દુ:ષમા ૬. દુઃષમ-દુઃષમા ૪ કાડાકેાડી સાગરાપમ વ ૩ ૨ ૧ 27 "} "} ૨૧૦૦૦ વ. ૨૧૦૦૦ વ. 37 બધ અને તેનાં કારણેા અંગે વિશેષ વિચારણા ] ૧૦૧ યુગલિયાના કાળ હોય ત્યારે પંચેન્દ્રિય જનાવર સુખી, પણ એકેન્દ્રિય વગેરે બાકીના બધા દુઃખી, તીથ કર ભગવાનને જન્મ આદિ થાય ત્યારે નારકીના જીવેા પણ સુખને અનુભવ કરે છે. અહીં એટલું યાદ રાખવું કે આ શાતાવેદનીયનું સુખ સાંસારિક સુખ છે અને કર્મજન્ય હાવાથી ખતરાવાળું છે. આ સુખ આપણી સાથે ઠગાઈ કરે છે. જો એ સુખ ભાગવતાં ધર્મ ભૂલ્યા, તે સામે સ'સારસાગર ઘુઘવી રહ્યો છે. પુણ્યાનુબંધી પુણ્યનાં કારણે સાંસારિક સુખા મળે અને તે ધમ આરાધનામાં સહાયક થાય, તથા મુક્તિની નજીક લઈ જાય. મયણાસુંદરીએ ધમ ની ટેક રાખી તે તેના વિજય અવસર્પિણી કાલ પૂરા થાય કે તરત જ ઉત્સર્પિણી કાલ શં થાય છે. તેને ક્રમ આથી બિલકુલ ઉલટા હોય છે. એટલે કે તેને પહેલા આરા દુઃખમ–દુ:ખમા, બીજો દુઃષમા એ પ્રમાણે હોય છે. તેનું કાલમાન પણ તેટલું જ હોય છે. અવસર્પિણીના પહેલા, બીજો અને ત્રીજો આરા તથા ઉત્સર્પિણીને ચાથા, પાંચમા અને છઠ્ઠો આરેા મળી અઢાર કાડાકાડી સાગરાપમ વ થાય, એ સમય સુખને ગણાય છે. અને અવસર્પિણીના ચોથા, પાંચમા અને છઠ્ઠો તથા ઉત્સર્પિણીના પહેલા, ખીજો અને ત્રીજો આરેા મળી એ કાડાકાડી સાગરેાપમ વર્ષ થાય. એ સમય દુ:ખને ગણાય છે. તેમાં અવના પાંચમા અને છઠ્ઠા આરાના તથા ઉત્સના પહેલા બીજા આરાના મળી ૮૪૦૦૦ વર્ષ થાય. તે એકલાં દુઃખનાં ગણાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ - - - - આત્મતત્ત્વવિચાર થ, શ્રીપાળ રાજાને કેદ્ર મટ અને સિદ્ધચક્રની આરાધનાને દુનિયામાં પ્રભાવ વધ્યો. શ્રીપાળે પૂર્વજન્મમાં ગુરુની આશાતના કરી કેઢ ભેગવવાનું કર્મ બાંધ્યું હતું, તે કર્મ ઢીલું હોવાને કારણે એક જન્મમાં ભેગવાઈ ગયું અને તેમને કોઢ ગયો. તે જ રીતે પૂર્વભવમાં ધર્મની આરાધના હતી, તે આ ભવમાં સિદ્ધચક્રની આરાધના થઈ અને તેમને સર્વ પ્રકારે શાતાને અનુભવ થયો. આયુષ્યકર્મ બંધાવાનાં વિશેષ કારણે આ ક્રોધ અને અહંકાર કડવા કષાય છે, માયા અને લેબ મીઠા કષાય છે. જ્યારે કષા બહુ તીવ્ર હોય અને આત્મા રૌદ્ર પરિણામી હોય ત્યરે આત્મા આયુષ્ય બાંધે તે નારકીનું બાંધે અને પરિગ્રહમાં મહારાગી હોય ત્યારે પણ આયુષ્ય બાંધે તે નારકીનું બાંધે. આ નારકી એક નથી, સાત પ્રકારની છે. નારકીનું આયુષ્ય ઓછામાં ઓછું દશ હજાર વર્ષનું છે, તેમાં એક પણ દિવસને ઘટાડો ન થાય.. માનવજીવન દરમિયાન ક્યારેક માથું દુખે, તાવ આવે, પેટ ચૂકાય કે બીજી કંઈ પીડા થાય, ત્યારે આપ@ાથી સહન થતું નથી અને અસ્વસ્થતા દૂર કરવા માટે આપણે અનેકાનેક ઉપાય કરીએ છીએ. અહીં જે દુઃખ એક દિવસ પણ સહન થતું નથી, તે દુઃખ ત્યાં ક્રોડ દિવસ, સુધી ભેગવવાનું હોય છે. નારકીમાં બધા જ પ્રકારના રોગો છે અને તે આત્માએ હંમેશ માટે ભેગવવાના હોય છે. તેમાંથી એક રેગ કર્મબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા-] ૧૦૩ આ ઘટે નહિ કે એક મટે નહિ. નારકીમાં સદા ઘોર અધિકાર હોય છે. એ અંધકારની આપણને કલ્પના પણ આવી શકે નહિ. આપણે એક ઊંડા ભેંયરામાં ઉતરીએ, તેમાં બીજું ભેંયરું હોય તેમાં ઉતરીએ, એ રીતે ઠેઠ સાતમા ભેંયરે પહોંચીએ, ત્યાં જે અંધકાર હોય તેના કરતાં અનેક ગણે વધારે અધિકાર આ નારકીમાં હોય છે. ત્યાંની જમીન કફ કે ચરબી પાથરેલી હોય તેવી ચીકણી છે, એટલે તેના પર ચાલનાર વારંવાર પડે-આખડે છે. વળી ત્યાંની જમીન ઘણી તી હોય છે, તેથી ત્યાં ચાલતાં જાણે સેયો ભેંકાતી હોય, એ ત્રાસ થાય છે. વળી દુર્ગધને પણ પાર નહિ, ચમારના કુંડ કરતાં અને હેરનાં કેહેલાં મુડદાં કરતાં પણ ત્યાં અનેક ગણી વધારે દુર્ગધ હોય છે. અહીં રહેતા નારકીના જીવ પરમાધામીને જુએ, ત્યાં ભાગંભાગ કરવા માંડે છે, કારણ કે તેઓ એને પકડે છે, ધ છે, ભાલામાં પડે છે, તેમનાં શરીરનાં કકડા કરે છે અ તેમનાં શરીરને ચૂર પણ કરી નાખે છે. પરંતુ નારકીના શરીર એવાં છે કે પાછાં સરખાં થઈ જાય છે. જ્યાં જુઓ ત્યાં મને આમાંથી છોડાની દુઃખભરી ચી –કકિયારીઓ સાંભળવા મળે છે. - આ મહાદુઃખ ભેગવવાનું કારણ શું? કારણ એ જ કે જીવે પૂર્વભવમાં પાપ કરતાં પાછું વળીને જોયું નહિ. અનેક પ્રકારની હિંસા કરી, કષાયે પડ્યા અને રાગદ્વેષમાં ફસાયો. ભેગના કીડા બનેલા આત્માએ નારકીમાં રિ દુઃખે ભગવે Page #62 -------------------------------------------------------------------------- ________________ કમબંધ અને તેના કારણે અંગે વિશેષ વિચારણા 1 ૧૫ ૪ : : [ આત્મતત્વવિચાર છે, માટે જેને એ દુઃખો ભેગવવા ન હોય, તેણે ભેગની આસક્તિ છોડવી અને પાપકર્મોથી દૂર રહી ધર્મારાધન કરવું મનુષ્યજન્મમાં જ સરુને ઉપદેશ મળે છે અને દેવ-ગુરુ-ધર્મની યથાર્થ આરાધના કરી શકાય છે, તેથી તમારાં તન-મન-ધન તેમાં સમર્પણ કરે તે નરકનાં દુઃખો ભોગવવાનો વખત કદી આવે નહિ. ' - જે કપટી, દંભી અને ગૂઢ હૃદયવાળો હોય તે તિર્યંચનું આયુષ્ય બાંધે. ગૂઢ હદયવાળો એટલે જે બીજાને છેતરવાની બુદ્ધિથી પિતાના મનની વાત પ્રકટ થવા ન દે તે. ગભારતા એ ગુણ છે, કપટ એ અવગુણ છે. " જેને કેઈના ઉપદેશની અસર ન પડે તે શઠ કે ધીઠે કહેવાય. એ ધીઠાઈમાં આયુષ્ય બાંધે તે તિર્યંચનું બાંધે. જે દિલમાં આંટી રાખે અને વખત આવ્યે સામાને કાંટે કાઢી નાખે, એ પણ તિર્યંચનું આયુષ્ય બાંધવાનાં મુખ્ય કારણે છે; તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે “વ્યાપારીઓ પ્રાયક તિર્યંચનું આયુષ્ય બાંધે.’ અહીં પ્રાયઃ શબ્દ એટલા માટે યોજવામાં આવ્યું છે કે જે ધમ કરતા હોય અને સુપાત્ર દાન કરતા હોય, તે સદ્ગતિમાં જાય છે.' જેના કષા પાતળા હોય, બહુ ટકનારા અને બહુ તીવ્ર ન હોય, જે દાનની સ્વાભાવિક રુચિવાળા હોય, જે કૃપણ અને કપટી ન હોય, જે ઉદાર દિલને હોય,(ધર્મસ્થાનમાં ખરચે તે ઉદાર અને દુનિયાનાં કામમાં ખર્ચે તે ઉડાઉ) અને મધ્યમ ગુણાવાળા હેય, તે મનુષ્યનું આયુષ્ય બાંધે આવા ગુણવાળા જીવો છો, તેથી મનુષ્યનું આયુષ્ય ઓછા છે બધે. - તિર્યંચ અને મનુષ્ય મળીને દેવગતિમાં જનારા છે અસંખ્યાત હોય છે, પણ મહદ્ધિક દેવ થનારા ઊચી ગતિએ જનારા જીવ થેડા હોય છે. દેવમાં પણ સારા અને ખરાબ એવા ભેદ હોય છે. સારા દેવ બને ત્યાં સુધી કેઈનું બુરું ન કરે, કારણ કે તેઓ શાંત અને સૌમ્ય હોય છે, અને ખરાબ છે ગમે તેનું બૂરૂં પણ કરે, કારણ કે તેઓ આસુરી પ્રકૃતિના હોય છે. ચેથા ગુણસ્થાનમાં એટલે સમ્યગ્દર્શનમાં વર્તી રહેલે જીવ જે આયુષ્ય બાંધે તે દેવગતિનું બાંધે. આયુષ્ય જીવનમાં એક વાર બંધાય છે. તે કયારે બંધાય એને કેઈ નિશ્ચિત સમય નથી, આપણને એની ખબર પડતી નથી. આપણે પરમાત્માનાં વચનેમાં શ્રદ્ધા રાખવી, શુદ્ધ સમકિતી થવું, જેથી વૈમાનિક દેવનું આયુષ્ય બંધાય. જે સમકિતમાં કંઈ મલિનતા હોય તે નીચી કેટિના દેવ, તિષી દેવ, ભુવનપતિદેવ વગેરે દેવેનું આયુષ્ય બંધાય. જે તડપતા તડપતા કે આપઘાત કરીને મરે તે વ્યંતર જાતિના દેવ થાય. મિથ્યાદષ્ટિ આત્મા પણ શુભ પરિણામવાળે હોય તિ દેવલેક સુધી પહોંચી શકે છે અને શ્રાવકની કરણી આત્માને બારમા દેવલેક સુધી પહોંચાડે છે, જ્યારે સાધુની ન્દ્રિક્રિયા આત્માને નવ રૈવેયક સુધી પહોંચાડે છે. શ્રાવક કરતાં સાધુની ક્રિયા ઉચ્ચ ગણાય છે, તેથી ઉપર જવું હોય તો ભાવચારિત્ર હોવું જોઈએ.. Page #63 -------------------------------------------------------------------------- ________________ : [ આત્મતત્વવિચાર કથબંધ, અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૧૦૭ તેઓ ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખે અવતર્યા, પણ પ્રથમ નીચ ગેત્રમાં એટલે ભિક્ષુકના કુળમાં અવતરવું તે પડ્યું જ. ભણવા-ભણાવવાની ભાવનાવાળે તથા શ્રી જિનેશ્વર દેવ આદિની ભક્તિ કરનાર ઉચ્ચ ગોત્ર બાંધે અને તેથી વિરુદ્ધ વર્તનારે નીચ ગોત્ર બધે. કમબંધનાં આ વિશેષ કારણો છે અને તે મનુષ્ય. કઈ રીતે વર્તવું તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. વિશેષ અવસરે કહેવાશે. - સાધુની ભાવનાવાળો સંસારી વેશમાં પણ કેવળજ્ઞાન પામે, ત્યારે સંસારી ભાવનાવાળો સાધુના વેશમાં પણ કેવળજ્ઞાન ન પામે. એ તો નિશ્ચિત છે કે ધર્મક્રિયા કરનાર, ધર્મની ભાવના રાખનારે આયુષ્ય બાંધે તે દેવગતિનું જ - બાંધે. આયુષ્ય બાંધતી વખતે શુભ પરિણામ હોવા જોઈએ. નામકર્મ બંધાવાનાં વિશેષ કારણે આત્મા જ્યારે સરલતામાં હોય, નિષ્કપટ હોય, ગર્વિષ્ટ ન હોય, નમ્રભાવવાળો હોય, ત્યારે શુભ નામકર્મ બાંધે અને તેથી શુભ સંઘયણ, શુભ સંસ્થાન, શુભ વર્ણ–રસગધ–સ્પર્શ, સારો સ્વર વગેરે પામે અને લેકેનું માનપાન મેળવે. તેથી વિરુદ્ધ કપટી, ગર્વિષ્ટ, નિષ્ફર વગેરે હોય તે અશુભ નામકર્મ બાંધે અને તેથી અશુભ સંઘયણ, અશુભ સંસ્થાન, અશુભ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ, અશુભ સ્વર વગેરે પામે તથા અપકીર્તિ મેળવે. ગેત્રકર્મ બંધાવાનાં વિશેષ કારણે : બીજાના ગુણાને જેનારે, બીજાના ગુણોની અનમેદના કરનારે તથા નિરભિમાનપણે રહેનારો ઉચ્ચ ગોત્ર બધે અને બીજાના દેષ જોનારે, બીજાના દોષો ઉઘાડનાર તથા મદઅહંકાર કરનારો નીચ નેત્ર બાંધે. ભગવાન મહાવીરે મરિચિના ભવમાં કુલમદ કર્યો, તેથી નીચ ગોત્ર બંધાયું અને તે ક્રોડે વર્ષ પછી પણ ઉદયમાં આવ્યું. તેમનો જીવ છેલલા ભવમાં પ્રાણુત દેવલોકમાંથી ચ્યવીને દેવાનંદા બ્રાહમણીની કપમાં અવતર્યો. પછીથી એ. ગર્ભનું પરાવર્તન થયું અને Page #64 -------------------------------------------------------------------------- ________________ ?િ [ આઠ કરણે ] ૧૦: વ્યાખ્યાન ઓગણત્રીસમું આ આઠ કરણે મહાનુભાવો ! કર્મ શું છે? તેની શક્તિ કેટલી છે? તેનો બંધ કેવી રીતે પડે છે? કેટલા પ્રકારે પડે છે? તેમાં સામાન્ય વિશેષ કારણો શું છે? વગેરે બાબતો તમને અનેક દાખલા- દલીલ પૂર્વક સમજાવવામાં આવી છે અને તમે કર્મનાં સ્વરૂપ સંબંધી ઠીક ઠીક માહિતગાર થયા છે. પરંતુ કર્મને વિષય ઘણો વિશાળ છે અને હજી તેમાં કેટલીક બાબતે સમજવા જેવી છે, તેથી એ વિષય આગળ લંબાવીએ છીએ. કાશ્મણ વર્ગણાનો આત્મા સાથે બંધ થાય, ત્યારે તે કર્મની સંજ્ઞા પામે છે. આને આપણે “કર્મ બંધાયાં, ‘કર્મને બંધ થયે,’ એમ કહીએ છીએ. આ કર્મબંધ થતી વખતે જ એ વસ્તુ નિશ્ચિત થાય છે કે આ કર્મ કેવા સ્વભાવે, કેટલા સમય પૂરતું, કેવા રસપૂર્વક અને કેટલા દલિક પ્રમાણમાં ઉદયમાં આવશે. જે કર્મ નિકાચિત બંધાયું હોયઝ તો તેની આ બાબતમાં કંઈ પણ પરિવર્તન કે કંઈ પણ ફેરફાર થઈ શકતો નથી, એટલે ઉદયકાળે મરાબર એ જ રીતે ઉદયમાં આવીને તે પિતાનું ફળ બતાવે x ગદર્શનમાં જેને નિયતવિપાકી કર્મ કહેવામાં આવ્યું છે, - આ જાતનું સમજવું. છે. પરંતુ જે કર્મો નિકાચિત નથી, અનિકાચિત છે, તે. - ઉદયમાં આવે તે પહેલાં તેમાં કેટલાક ફેરફાર થાય છે, થઈ શકે છે અને તે બાબત તમારા સમજવામાં બરાબર આવે, તે માટે જ આપણે કરણનો વિષય હાથ ધર્યો છે. - અહીં પ્રશ્ન થશે કે “કર્યા કર્મ ભગવ્યા વિના છૂટકે નથી, એમ કહેવાય છે, તેનું કેમ ? ” પરંતુ આ કથન મુખ્યત્વે નિકાચિત બંધવાળા કમને અંગે અને અંશતઃ નિધત્ત બંધવાળા કર્મને અંગે સમજવાનું છે. બદ્ધ અને સ્પષ્ટ બંધવાળાં કર્મોમાં અધ્યવસાયનાં બળથી અવશ્ય ફેરફારો કરી શકાય છે અને નિધત્ત બંધવાળા કર્મમાં પણ અધ્યવસાયનાં બળથી સ્થિતિ અને રસની ન્યૂનાધિકતા ઉપજાવી શકાય છે. - જે પૂર્વબદ્ધ કર્મમાં કંઈ પણ ફેરફાર થઈ શકતું ન. હોય તે બધા આત્માઓ કર્મની શેતરંજના પ્યાદા જ | બની જાય અને તે જેમ ચલાવે તેમ જ ચાલવું પડે. તેમાં પુરુષાર્થને કઈ જાતને અવકાશ રહે નહિ, કારણ કે તમે. ગમે તેવો પ્રયાસ કરે તો પણ જે ફળ મળવાનું હોય તે જ મળે અને તે જ્યારે મળવું હોય ત્યારે જ મળેતે પછી. વ્રત, નિયમ, જપ, તપ, ધ્યાન કરવાને અર્થ શો ? એ. ૬ પ્રશ્ન પણ ઊભો થાય, પરંતુ હકીકત એવી નથી. આત્મા. પુરુષાર્થ કરે અને શુભ અધ્યવસાયનું બળ વધારે, તો પૂર્વબદ્ધ કર્મના કિલ્લામાં મોટા ગાબડા પાડી શકે છે અને. તેને જમીનદોસ્ત પણ કરી શકે છે. તેથી મનુષ્ય વ્રત, નિયમ, જપ, તપ, ધ્યાનના માર્ગે આગળ વધવાનું છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ૧૧૦ - [ આત્મતત્ત્વવિચાર જેના વડે કિયાની સિદ્ધિ થાય, તે કરણ કહેવાય. એક માણાવળી બાણ મારીને વૃક્ષ પરથી ફળ તેડી પાડે છે. તેમાં બાણ વડે ફળ, તેડવાની ક્રિયા સિદ્ધ થાય છે, એટલે - આણને કરણું કહેવાય. અથવા એક સોની હથેડા વડે સેનું ટીપે છે. તેમાં હથોડા વડે સોનું ટીપવાની ક્રિયા સધાય છે, એટલે હથોડાને કારણું કહેવાય. ઇન્દ્રિયો વડે જ્ઞાન મેળવી શકાય છે, તેથી વ્યવહારમાં તેને પણ કરણ કહેવામાં આવે છે. અહીં કર્મને લગતી જુદી જુદી ક્રિયાઓ યોગ અને અધ્યવસાયનાં બળ વડે સધાય છે, એટલે યોગ અને અધ્યવસાયનાં બળને કરણ કહેવામાં આવે છે. જે યોગ અને અધ્યવસાયનું બળ એ જ કરણ હોય તે તેના આઠ પ્રકારો શા માટે?’ એ પ્રશ્ન તમારા મનમાં ઉઠશે. તેનું સમાધાન એ છે કે યુગ અને અધ્યવસાયનું - મળ એ જ કારણ છે અને તે એક જ પ્રકારનું હોય છે, પણ તેના દ્વારા જુદી જુદી આઠ કિયાઓ સિદ્ધ થાય છે, એટલે તેને જુદાં જુદાં આઠ નામોથી ઓળખવામાં આવે છે. ઘઉંને લેટ એક જ પ્રકારને હોય, પણ તેની જુદી જુદી વાનીએ બને, એટલે તેને તે તે નામથી ઓળખવામાં આવે.. અથવા મનુષ્ય એક જ હોય, પણ તેના સગપણે બદલાય એટલે તેને જુદાં જુદાં નામથી બોલાવવામાં આવે. અઢાર નાતરાને પ્રબંધ સાંભળે, એટલે આ વાતની ખાતરી થશે. અઢાર નાતરને પ્રબંધ - મહાનગરી મથુરામાં અનેક પ્રકારના લેકે વસતા આઠ કરણે ] છેહતા અને અનેક પ્રકારને વ્યવસાય કરીને પિતાની આજી વિકા ચલાવતા હતા. તેમાં દુર્ભાગ્યના યોગે કેટલીક સ્ત્રીઓ પિતાના દેહ વેચીને આજીવિકા ચલાવતી હતી. તેમાં કુબેર સેના પિતાનાં રૂપ–લાવણ્યને લીધે ખૂબ પ્રશંસા પામેલી હતી. કે એક વાર તેના પિટમાં પીડા ઉપડી. તેની રખેવાળી ' કરનાર કુદિની માતાએ એક કુશળ વૈદ્યને બોલાવ્યો. વૈદ્ય કુબેરસેનાનું શરીર તપાસીને કહ્યું કે “આનાં શરીરમાં કોઈ રોગ નથી, પણ પુત્ર-પુત્રીનું જોડલું ઉત્પન્ન થાય છે, તેથી જ આ સ્થિતિ છે.” * વૈદ્ય વિદાય થયા પછી કુઢિની માતાએ કહ્યું કે “હે પુત્રી ! આ ગર્ભ તારા પ્રાણનો નાશ કરશે, માટે તારે રાખવા ચોગ્ય નથી. પણ કુબેરસેનાનાં દિલમાં અપત્યપ્રેમની ઉર્મિ આવી અને તેણે જણાવ્યું કે “હે માતા! ભવિતવ્યતાના ચગે મારા ઉદરમાં ગર્ભ ઉત્પન્ન થયું છે, તે તે કુશલ રહે. તેના માટે હું ગમે તેવું કષ્ટ સહન કરીશ, પણ તેને 'પાડીશ તે નહિ જ.” - કાલાંતરે કુબેરસેનાએ પુત્રપુત્રીનાં જોડલાંને જન્મ : આપ્યો, તે વખતે કુટ્ટિની માતાએ કહ્યું કે “આ જોડલાંને ઉછેરવા જતાં તારી આજીવિકાના મુખ્ય આધારરૂપ યૌવનને નાશ થશે, માટે તેને ત્યાગ કરી દે.” કુબેરસેનાએ કહ્યું: “માતા! મને આ પુત્ર-પુત્રી ' પર પ્રેમ છે, માટે થોડા દિવસ સ્તનપાન કરાવવા દે, પછી હું તેમને ત્યાગ કરી દઈશ.” દશ દિવસ સુધી સ્તનપાન Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ [ આત્મતત્ત્વવિચાર ૧૧૩ કરાવ્યા પછી કુબેરસેનાએ એ પુત્ર-પુત્રીનાં નામ પાડયાં પુત્રનું નામ કુબેરદત્ત અને પુત્રીનું નામ કુબેરદત્તા. પછી તે પ્રમાણે અક્ષર કેતરાવી તે તે નામવાળી સેનાની મુદ્રિકા તેમનાં અંગ પર બાંધી અને બંનેને લાકડાંની એક પિટીમાં મૂકીને સંધ્યા સમયે તે પેટી જમના નદીના જળમાં વહેતી મૂકી દીધી. - પ્રભાત થયું ત્યાં પિટી શૌર્યપુર નગરે આવી અને ત્યાં સ્નાન કરવા આવેલા બે શેઠિયાની નજરે ચડી. તેમણે એ પિટીને બહાર કાઢી. તેમાં જેને પુત્ર જોઈતો હતો, તેણે પુત્ર લઈ લીધું અને પુત્રી જોઈતી હતી, તેણે પુત્રી લઈ લીધી. તે બંનેએ એ બાળકને લઈ જઈ પિતાની પત્નીને સેપ્યા અને મુદ્રિકા અનુસાર જ તેમનાં નામે રાખ્યાં. સુખચેનપૂર્વક ઉછરતાં જ્યારે તેઓ ઉમર લાયક થયાં, ત્યારે તેમને પેલી મુદ્રિકાઓ પહેરાવવામાં આવી. - હવે કુબેરદત્તને યુવાન થયેલે જાણી એને પાલક, પિતા એગ્ય કન્યાની શોધ કરવા લાગે અને કુબેરદત્તાને - યુવાનીમાં આવેલી જોઈ તેને પાલક પિતા યોગ્ય વરને શોધવા લાગ્યું. પરંતુ તેમને જોઈતી કન્યા કે જેતે વર મળે નહિ, તેથી બંને પાલક પિતાઓએ તે બંનેના ધામધૂમથી લગ્ન કર્યા અને પિતાનાં માથાપરની જવાબદારીને. ભાર હળવો કર્યો. સરખે સરખી જોડ હતી, એટલે બંનેને આનંદ થયે. રાત્રિએ ગઠાબાજી રમવા બેઠા. તે વખતે એક સેગલ બાઠ કરણે ] જોરથી મારતાં કુબેરદત્તાની આંગળીમાંથી વીંટી સરકી ગઈ છે અને કુબેરદત્તાના ખોળામાં જઈ પડી. કુબેરદેનાએ તે વીંટી | ઉઠાવીને પિતાની આંગળીમાં પહેરી લીધી તો બંને વીંટીઓ સરખી જણાઈ. પછી તેમાંના અક્ષરો જોયા તો બંનેનો ભરેડ સરખો લાગે. કુબેરદત્તા મનમાં સમજી ગઈ કે ગમે તે હે, પણ આ કુબેરદત્ત મારે સગો ભાઈ છે અને તેની સાથે મારું લગ્ન થયું, તે ઘણું જ ખોટું થયું છે.” પછી તે બંને મુદ્રિકાઓને તેણે કુબેરદત્ત આગળ મૂકી, એટલે તેને પણ એ મુદ્રિકાઓ સરખી લાગી. આથી તે પણ સમજી ગયો કે કુબેરદત્તા મારી સગી બહેન છે અને તેની સાથે મારાં લગ્ન થયાં, એ ઘણું અનુચિત થયું છે.” પછી તેમણે પિતાનાં પાલક માતાપિતાઓને સેગન દઈને પૂછ્યું કે “અમારી ઉત્પત્તિ શી રીતે થઈ છે? - ત્યારે તેમણે બધી હકીકત હતી તેવી કહી સંભળાવી. વધારામાં કુબેરદત્તના પાલક પિતાએ કહ્યું કે અમે નિરુપાયે આમ કર્યું છે, પણ હજી કંઈ બગડી ગયું નથી, તમારે ફક્ત હસ્તમલાપ જ થયો છે. માટે આ વિવાહ ફેક કરીને તને બીજી કન્યા પરણાવીશું. ત્યારે કુબેરદત્તે કહ્યું કે “આપને વિચાર યોગ્ય છે, પણ હાલ તે હું પરદેશ જઈને ધન કમાવા ઈચ્છું છું. ત્યાંથી પાછા ફર્યા પછી બીજા લગ્ન કરીશ.” કુબેરદત્તના આ વિચારને માતાપિતાએ વધાવી લીધે અને કુબેરદત્ત એક શુભ દિવસે ઘણું કરિયાણું લઈને પરેદેશ ભણી પ્રયાણ કર્યું. ત્યાં મોલની લે-વેચ કરતાં તે સારું ધન કમાયે અને ફરતે ફરતે મથુરા નગરીમાં આવ્યો. આ. ૨-૮ | Page #67 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર ત્યાં અનેક લોકો ચતુર સ્ત્રીઓ સાથે વિલાસ કરતા જોઈને તેને પણ વિલાસ કરવાનું મન થયું. જીવાની અને ઢીવાની સરખી કહી છે, તે ખેાટુ' નથી. કુબેરદત્ત મથુરાનાં રૂપબજારમાં નીકળી પડડ્યો અને ફરતા ફરતા કુબેરસેના વેશ્યાને ત્યાં શાબ્યા. હવે કુબેરસેના આધેડ ઉપરની થઈ હતી, પણ તેણે પાતાની જુવાની ખરાખર જાળવી રાખી હતી, એટલે તેનાં રૂપથી આકર્ષાઈને અનેક યુવાને! ત્યાં આવતા હતા. ૧૧૪ મ્હાં માગ્યું ધન આપીને કુબેરદત્ત કુબેરસેનાને ત્યાં રહેવા લાગ્યા, એટલે કુબેરસેના અન્ય પુરુષાને છેડી તેની સાથે પ્રેમ-મહેાખત કરવા લાગી. એમ કરતાં તે એક પુત્રની માતા થઈ. આ બાજુ કુબેરદત્તા સંસારને અસાર જાણી પ્રત્રજિત થઈ અને આકરાં સંયમતપને પરિણામે અવિધજ્ઞાન પામી. એ અવિધજ્ઞાનના ચાળે તેણે મથુરા નગરી જોઈ, પેાતાની માતા કુબેરસેનાને જોઈ અને તેને કુબેરદત્તથી ઉત્પન્ન થયેલા પુત્રને પણ જોયા. આથી તે અત્યંત વિષાદ પામી અને પેાતાની માતા તથા ભાઈના ઉદ્ધાર કરવા માટે કેટલીક સાધ્વીએ સાથે મથુરાનગરીમાં કુબેરસેનાનાં આંગણે આવીને ઊભી. પોતાનાં અપવિત્ર આંગણામાં એક યુવાન આર્યાને કેટલીક સાધ્વીએ સાથે ઊભેલી જોઈ ને પ્રથમ તા કુબેરસેના ખૂબ સકાચ પામી, પણ પછી હાથ જોડીને ખેલી કે હું મહાસતી ! મારી કાઈ પણ વસ્તુ સ્વીકારીને મારા પર આઠ કરણા ] ૧૧૫ અનુગ્રહ કરેા. ’ કુબેરદત્તા સાધ્વીએ કહ્યું કે ‘ અમારે વસ્તીના ખપ છે' એટલે કુબેરસેનાએ કહ્યું કે ‘હું વેશ્યા છું. પણ હાલ એક ભર્તારના ચાગે કુલસ્ત્રીનું જીવન ગાળું છું. તેા આપ મારાં ઘરને એક ભાગ સુખેથી વાપરો અને અમને સારા આચારમાં પ્રવર્તાવા ’ કુબેરસેનાએ તેમને જગા કાઢી આપી અને કુબેરદત્તા સાધ્વી વગેરે તેમાં રહીને ધર્મધ્યાન-ધર્મોપદેશ કરવા લાગી. એમ કરતાં બંનેનાં મન સારી રીતે મળી ગયાં. હવે એક નખત કુબેરસેના પાતાના પુત્રને પારણામાં પાઢાડીને પાતાનાં ઘરકામમાં લાગી, પરંતુ માતા દૂર જતાં પુત્ર રડવા લાગ્યા, એટલે કુબેરદત્તા સાધ્વી તેને છાનેા રાખવા માટે હાલરડુ ગાઈને કહેવા લાગી કે ‘ હે ભાઈ ! તું રડ મા ! હે પુત્ર ! તું રડ મા. હૈ દિયર ! તું રડ મા ! હું ભત્રીજા ! તુ રડ મા ! હું કાકા! તું રડે મા! હે પૌત્ર! તું રડ મા. ’ આ શબ્દો ખાજીના એરડામાં બેઠેલા કુબેરદત્તે સાંભળ્યા, એટલે તે બહાર આવ્યેા અને કહેવા લાગ્યા કે ‘ આપને આવું અયેાગ્ય ખાલવુ શાલતું નથી. ’ત્યારે કુબેરદત્તા સાધ્વીએ કહ્યું કે ‘ હે મહાનુભાવ ! હું અાગ્ય ખેલતી નથી, પણ જે છે તે મેલું છુ. મારે અસત્ય ખેલવાના ત્યાગ છે. ’ કુબેરઢત્તે કહ્યું : ‘ તમે જે સગપણા કહ્યાં, તે આ પુત્રમાં સંભવે ખરાં ? ? કુબેરદત્તાએ કહ્યું : ‘હા, તે સ'ભવે છે, તેથી જ હું કહુ છુ. સાંભળેા એ સગપણા ઃ (૧) આ બાળકની અને Page #68 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતરવવિચાર મારી માતા એક જ છે, એટલે તે મારો ભાઈ છે. (૨) તે મારા ભર્તારને પુત્ર છે, એટલે મારે પુત્ર છે. (૩) તે. મારા ભર્તારનો નાનો ભાઈ છે. એટલે મારે દિયર છે. (૪) તે મારા ભાઈને પુત્ર છે, એટલે મારે ભત્રીજો છે. (૫) તે મારી માતાના પતિને ભાઈ છે, માટે મારા કાક. છે અને (૬) મારી શેના પુત્રને પુત્ર છે, એટલે મારે પાત્ર છે.” વધારામાં તેમણે કહ્યું કે : “આ બાલકના પિતાની સાથે પણ મારે સગપણ છે, તે સાંભળે : (૭) આ બાલકને પિતા અને હું એક જ ઉદરે જન્મેલા છીએ, એટલે તે માટે ભાઈ છે. (૮) અને તે મારી માતાને ભર્તાર થયો, એટલે મારે પિતા છે. (૯) અને તે મારા કાકાને પિતા થયો, તેથી મારે વડદાદો છે. (૧૦) અને તે પ્રથમ મને પરણેલે છે, તેથી મારે ભર્તાર છે. (૧૧) અને તે મારી શેનો પુત્ર છે, તેથી મારે પણ પુત્ર છે. તથા (૧૨) મારા દિયરને પિતા થાય છે, તેથી મારો સસરે છે. ' હજી બીજું. આ બાલકની માતા સાથેનું સગપણ પણ સાંભળી : (૧૩) આ બાલકની માતા છે, તે મને જન્મ આપનારી છે, માટે મારી માતા છે. (૧૪) અને મારા કાકાની માતા છે, તેથી મારી દાદી છે. (૧૫) અને મારા ભાઈની સ્ત્રી છે, તેથી મારી જાઈ છે.. (૧૬) અને મારી શેષના. પુત્રની સ્ત્રી થઈ તેથી મારી પુત્રવધુ છે. (૧૭) અને મારા ભરની માતા છે, તેથી મારી સાસુ છે. તથા (૧૮) મારા ભાઈની બીજી સ્ત્રી થઈ તેથી મારી શક્ય છે. . . ' આઠ કરણે ] : “આ રીતે કુબેરદત્તા સાધ્વીએ અઢાર નાતરાં–અઢાર સંબંધ કહી સંભળાવ્યાં. તે સાંભળી કુબેરદત્ત અત્યંત ખેદ પામ્ય અને સંસાર પરથી તેનું મન ઉઠી ગયું. કુબેરસેના દૂર ઊભી ઊભી આ બધું સાંભળતી હતી, એટલે તે પણ અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગી. પરિણામે કુબેરદત્તે મથુરામાં બિરાજતા એક પંચમહાવ્રતધારી મુનિવર આગળ દીક્ષા લીધી અને કુબેરસેનાએ કુબેરદત્તા સાધ્વી આગળ સમ્યકત્વસહિત શ્રાવકનાં બાર વતે ગ્રહણ કર્યા. આ પ્રમાણે કુબેરદત્તા સાધ્વી માતા તથા બંધુને ઉદ્ધાર કરી અન્યત્ર વિહાર કરી ગયાં અને પ્રામાનુગ્રામ વિચરતાં આત્મકલ્યાણ કરવા લાગ્યાં. ..' આઠ કરણના નામે - આઠ કરણનાં નામે આ પ્રમાણે સમજવાં. (૧) બંધનકરણ, (૨) નિધત્તકરણ, (૩) નિકાચનાકરણ, (૪) ઉવર્તનાકરણ, (૫) અપવર્તનાકરણ, (૬) સંક્રમણુકરણ, (૭) ઉદીરણાકરણ અને (૮) ઉપશમનાકરણ. જેના વડે કાશ્મણ વર્ગણાનું આત્મપ્રદેશે સાથે જોડાણ થાય, બંધન થાય, તે બંધનકરણ. પ્રથમ ગાંઠ ઢીલી બાંધી હોય પણ પછી તેને ખેંચવામાં આવે તે મજબૂત બને છે, તે જ રીતે પ્રથમ નીરસભાવે બાંધતાં કર્મ ઢીલાં બંધાયાં હોય, પણ પછી તેની પ્રશંસા કરવામાં આવે, બડાઈ હાંકવામાં આવે તો એ કર્મ મજબૂત થાય અને નિધત્ત અવસ્થાને પામે. આ રીતે પૃષ્ટ કે બદ્ધકમને નિધત્ત કરનારું જે કરણ તે નિધત્તકરણું, Page #69 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર જે કમ નિધત્ત અવસ્થાને પામ્યુ તેની સ્થિતિ અને રસ અધ્યવસાયા દ્વારા ઘટાડી શકાય, પણ તેની ઉદીરણા કે તેનું સંક્રમણ થઈ શકે નિહ. આ પરથી સમજવાનુ એ કે કાઈ પણ અશુભ કમ બાંધ્યા પછી તેની પ્રશંસા કરવી નહિ કે તે અ`ગે કોઈ પ્રકારની બડાશ મારવી નહિ. ‘જોયું ? મે' પેલાને કેવા આબાદ છેતર્યા ! · · એને મેં પૂરેપૂરા અનાન્યેા છે! એ મને બરાબર યાદ કરશે ! ’‘ આપણી આગળ કોઈની હાંશિયારી ચાલે નહિ, ' અધાને ઠીક કરી દઇએ !” એતા એ જ લાગના છે! એમને માથે જ છૂટકે !’ વગેરે વચનેામાં પાપની પ્રશંસા અને પેાતાની અડાઈ છે, માટે એવાં વચને કદી ઉચ્ચારવાં નિહ. જો પાપ થઈ ગયું તેા તેને માટે પશ્ચાત્તાપ કરવા, દિલગીર થવું, પણ તેની પુષ્ટિ તેા ન જ કરવી. ૧૧૮ એક કમ માંધ્યા પછી અત્ય'ત ઉલ્લાસ આવે, રાજી રાજી થાય, તેની વારંવાર પુષ્ટિ કરે, તે એ કમ નિકાચિત અની જાય. પછી તેનાં પર કોઈ કરણની અસર થાય નહિ. આ રીતે પૃષ્ટ, અદ્ધ કે નિધત્ત કર્મીને નિકાચિત કરનારુ જે કરણ તે નિાચનાકરણ. જેણે જિનનામકમ ×ઉપાર્જન કર્યુ હાય છે, તે જિનઅર્હત તીથ કર થવા અગાઉ ત્રીજા ભવે વીશ સ્થાનકા *પૈકી × તીર્થંકરનામકને જ જિનનામકમાં કહેવામાં આવે છે. જે વીશ સ્થાનકનું આરાધન કરતાં જિનનામકમ બધાય છે, તેનાં નામે આ પ્રમાણે સમજ્વાં : (૧) અરિહ ંતપદ, (૨) સિદ્ધપદ આ કરણા ] ૧૧૯ એક, બે કે વધારે સ્થાનકાને ઉત્કૃષ્ટ ભાવે સ્પર્શીને જિનનામકને નિકાચિત કરે છે, એટલે તે અવશ્ય તીર્થંકર થાય છે. એમાં કઈ ફેર પડતા નથી. જેના લીધે કની સ્થિતિ અને રસ વધી જાય તે ઉનાકરણ કહેવાય અને જેના લીધે કર્મીની સ્થિતિ અને રસ ઘટી જાય તે અપવ નાકરણ કહેવાય. આત્મવિકાસને માગ સુલભ-સરલ અનાવવા માટે અશુભ કમની સ્થિતિ અને રસની અપવના જ જરૂરી છે. જૈન મહાત્માઓ કહે છે કે અશુભ કમ ફળ ભોગવવાના કાળનુ' પ્રમાણે તથા અનુભવની તીવ્રતા નિર્ણીત થયેલી હાવા છતાં પણ આત્માના ઉચ્ચ કાટિના અધ્યવસાયારૂપ કરણ દ્વારા તેમાં ન્યૂનતા કરી શકાય છે. એક માણસને ગુના બદલ માર વર્ષોંની કેદ મળી હોય, પણ તે જેલમાં સારુ` વન ખતાવે તે તેના અમુક દિવસેા કપાય છે, એટલે તે ખાર વર્ષને અદલે નવ કે દશ વર્ષે છૂટી જાય છે. અહીં પણ વિચાર અને સનને! જ સવાલ છે. જેને ક`રાજા સાથે થયેલા સ્થિતિના કરાર તાડતાં ન આવડે, તે આધ્યાત્મિક વિકાસમાં આગળ વધી શકે જ નહિ. (૩) પ્રવચનપદ, (૪) આચાર્ય પદ, (૫) સ્થવિરપદ, (૬) ઉપાધ્યાયપદ (૭) સાધુપદ, (૮) જ્ઞાનપદ, (૯) દર્શનપદ, (૧૦) વિનયપદ, (૧૧) ચારિત્રપદ, (૧૨) બ્રહ્મચય પદ, (૧૩) ક્રિયાપદ, (૧૪) તપપદ, (૧૫) ગૌતમપદ, (૧૬) જિનપદ, (૧૭) સયમપદ, (૧૮) અભિનવ જ્ઞાનપદ, (૧૯) શ્રુતપદ અને (૨૦) તી પદ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૨p . ૧૨૧ I [ આત્મતત્ત્વવિચાર એ આત્મવિકાસના માર્ગમાં કાળને કેમ તોડ? એ મુખ્ય બાબત છે. આત્મા જ્યારે મેહનીય કર્મની સ્થિતિ ૬૯ કડા કેડી સાગરોપમથી કંઈક વધારે ઘટાડે, ત્યારે ગ્રંથિભેદ કરીને સમ્યકત્વ પામે. તેથી વધુ સ્થિતિ તોડે, ત્યારે દેશવિરતિપણુ પામે અને તેથી વધુ સ્થિતિ તેડે, ત્યારે સર્વવિરતિપણુ પામે. આ રીતે આત્માના ગુણે પ્રકટ કરવા માટે કર્મની સ્થિતિ તોડી નાખવી પડે છે. અહીં એટલી સ્પષ્ટતા કરવી જોઈએ કે કર્મની સ્થિતિ તૂટવા છતાં કર્મને પ્રદેશને સમૂહ તો એમને એમ જ રહે છે. પરંતુ તે દીર્ઘકાળને બદલે ટુંક કાળમાં ભગવાઈ જાય છે. " જેના વડે કર્મની પ્રકૃતિમાં પરિવર્તન થઈ જાય તેને સંક્રમણુકરણ કહેવાય. સંક્રમણ સજાતીય પ્રકૃતિમાં થાય છે, વિજાતીય પ્રકૃતિઓમાં થતું નથી. અહીં તમને પ્રશ્ન થશે કે “સજાતીય પ્રકૃતિ એટલે શું?” તેથી ખુલાસો કરવાને કે કમની મૂળ પ્રકૃતિએ આઠ છે અને ઉત્તરપ્રકૃતિઓ ૧૫૮ છે. તેમાં એક જ કર્મની ઉત્તરપ્રકૃતિએ સજાતીય પ્રકૃતિ કહેવાય અને બીજા કર્મની ઉત્તરપ્રકૃતિએ વિજાતીય પ્રકૃતિ કહેવાય. એટલે અશાતા વેદનીયનું શાતા વેદનીય અને શાતાવેદનીયનું અશાતા વેદનીય કર્મ બને, પણ મેહનીય કે 'અંતરાય વગેરે ન બને. . . કર્મના ઉદયને માટે જે કાળ નિયત થયેલ હોય તે પહેલાં જ કર્મ ઉદયમાં આવે તો તેને કર્મની ઉદીરણા થઈ છે. આઠ કરણે ].. કહેવાય. આ રીતે કર્મની ઉદીરણા કરનારું જે કરણ, તે ઉદીરણાકરણ છે કે અહીં પ્રશ્ન થશે કે “ કર્મ વહેલું ઉદયમાં શી રીતે આવે?? તેને ઉત્તર એ છે કે ફળે અમુક દિવસે પાકવાના હોય છે, પણ પ્રયત્ન કરવામાં આવે તે એ વહેલાં પણ પકવી શકાય છે. કાચા પપૈયાને મીઠાની કેઠીમાં રાખવાથી કે કેરીને ઘાસમાં રાખવાથી તે જલ્દી પાકે છે. તે રીતે "પ્રયત્ન કરવામાં આવે તો કર્મને પણ ઉદય માટે નિયત થયેલાં સમય પહેલાં ઉદયમાં લાવી શકાય છે. સામાન્ય નિયમ એ છે કે જે કર્મને ઉદય ચાલતો હોય તેના સજાતીયકર્મની-પ્રકૃતિની ઉદીરણ થઈ શકે. ઉદયમાં આવેલું કર્મ પૂર્ણકાળે ઉદયમાં આવ્યું છે કે ઉદીરણ થઈને ઉદયમાં આવ્યું છે, તે તે જ્ઞાનીઓ જ કહી શકે. પરંતુ કર્મ ઉદીરણા થઈને ઉદયમાં આવ્યું હોય તે સમ્યગ્દષ્ટિ આત્મા ભવિતવ્યતાને પાડ માને. એ તે એમ જ સમજે કે દેવું ગમે તે સ્થિતિમાં ભરપાઈ કરવું પડશે, તે સારી હાલતમાં ભરપાઈ કરી દેવું ખોટું શું? હાલ વીતરાગ દેવ મળ્યા છે, નિગ્રંથ ગુરુ મળ્યા છે અને સર્વજ્ઞપ્રણીત ધર્મ મળે છે. આવા વખતે કમને ભોગવીને પરિણામ નહિ ટકાવીએ તે જ્યારે શ્રી જિનેશ્વરદેવના ધર્મનું શ્રવણુ વગેરે નહિ હોય, ત્યારે પરિણામ શી રીતે ટકાવીશું! G, . અનુક્રમે ઉદયમાં આવેલા કર્મો તે ચારે ગતિના જ ભગવે છે, પણ મનુષ્યભવ મળે, ધર્મ પામ્યા, ધર્મનું કરી શકે. પરંતુ એ વિતયતાને પાડ કરવું પડશે, તે Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૨ [ આત્મતત્ત્વવિચાર આચરણ કરવાની શક્તિમાં આવ્યા, ત્યારે જે કર્માં ઉદયમાં ન આવ્યા હાય, તેમને ઉયમાં લાવીને તેાડી નાખવાને પ્રયાસ કરવામાં આવે તેા જ મળેલા મનુષ્યભવની સા કતા કહેવાય. મહાપુરુષા કર્મીની ઉદીરણા કરીને તેને ભાગવી લે છે અને મેાક્ષમાગ નિષ્કુ'ટક બનાવે છે. યોગ અને અધ્યવસાયનાં જે મળને લીધે કર્મો શાંત પડચા રહે, એટલે કે તેમાં ઉદય–ઉદીરણા ન થાય તેને ઉપશમનાકરણ કહેવાય. અંગારા જલી રહ્યા હોય, તેના પર રાખ નાખી દઈએ તેા તે ઠંડા પડી જાય છે, તેના જેવી આ સ્થિતિ છે. આ હાલતમાં કર્મોની ઉનાઅપવત'ના, તેમજ કનુ સંક્રમણ થઈ શકે છે. જે કર્માં ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થઈ ચૂકયા હાય તેને કરણ ન લાગે, ખીજાં બધાંને લાગે. જેમ એક યંત્રના બધા ભાગે) સાથે કામ કરે છે, તેમ બધાં કરા સાથે કામ કરે છે. આત્મા સમયે સમયે કમ ગ્રહણ કરે છે, એટલે અંધન કરણચાલુ જ હાય છે. તે વખતે ઢીલાં કર્માં મજબૂત અનતા હોય છે, મજબૂત વધારે મજબૂત બનતા હેાય છે, એટલે નિધત્તકરણ અને નિકાચનાકરણ પણ ચાલુ જ છે. આ જ વખતે કેટલાંક કર્મોના સ્થિતિ અને રસમાં વધારો ઘટાડા પણ થતા હાય છે, એટલે ઉર્દૂના અને અપવનાકરણ પણ ચાલુ હાય છે. તે જ વખતે કર્મીની સજાતીય પ્રકૃતિએ પલટાતી હોય છે, એટલે સંક્રમણુકરણ પણ પેાતાનું કામ કરતુ હાય છે. એ વખતે કમ'ના ઉદય કે ઉદીરણા. આઠ કા ] ૧૩. ચાલુ હાય છે અને કેટલાક કર્મો શાંત થતા હાય છે, એટલે ઉદીરણાકરણ અને ઉપશમનાકરણ પણ કાશીલ હાય છે. જ્યાં સુધી આત્મા વીતરાગ ન અને ત્યાં સુધી તેમાં શુભાશુભ પ્રવૃત્તિ ચાલુ હાય છે. શુભ પ્રવૃત્તિ વધારવી અને અશુભ પ્રવૃત્તિ ઘટાડવી, એ આગળ વધવાને માર્ગ છે, પરંતુ આપણી હાલત ખૂરી છે. આપણે કમાણીને ખેટ કહીએ છીએ અને ખાટને કમાણી કહીએ છીએ. શી રીતે ? તે સમજાવીશું. તમે ધનાં કામમાં પૈસા ખર્ચી છે, તેમાં ખરેખર તમને કમાણી થાય છે, છતાં તમે કહા છે કે આટલા વપરાઈ ગયા, આછા થયા. તે જ રીતે તમને પૈસા. મળે તેને કમાણી ગણા છે, પણ પુણ્ય ઉદયમાં આવ્યું, ખર્ચાયું, ત્યારે તમને એ પૈસા મળ્યા, એટલે પુણ્યના જથ્થા એટલા આછા થયા, તમને ઘાટા પડયો. આ સમજણુ સુધરી જાય તે આગળ વધવું મુશ્કેલ નથી. સત્સ`ગતિ રાખે, સવિચારાનું સેવન કરે અને સદાચારમાં સ્થિર થાએ, એટલે કમનું બળ આપે!આપ ઘટી જશે અને તમારી શક્તિઓને વિકાસ થશે. વિશેષ અવસરે કહેવાશે. Page #72 -------------------------------------------------------------------------- ________________ LI - ૧૫ ગુણસ્થાન કે . . ! ગુણસ્થાન ] . નથી, પણ આત્મા સાથે સંબંધ ધરાવતી બાબત છે, એટલું તે તમે અત્યાર સુધીનાં અમારાં વ્યાખ્યાનેથી સમજી, વ્યાખ્યાન ત્રીશમું ( શક્યા હશે. તેમાં અમે ઘણી વાર ગુણસ્થાન શબ્દને આ પ્રયોગ કરેલો છે. વ્યાપારને જેમ અર્થશાસ્ત્રના વિષય સાથે ગાઢ સંબંધ. છે, ઔષધને જેમ વૈદકશાસ્ત્રના વિષય સાથે ગાઢ સંબંધ છે, અને ધ્યાનને જેમ કેગના વિષય સાથે ગાઢ સંબંધ છે, મહાનુભાવો ! તેમ ગુણસ્થાનને કર્મના વિષય સાથે ગાઢ સંબંધ છે. તેથી, હમણાં હમણાં હિમાલયનાં શિખર પર આરોહણ જ અમે કર્મવિષયક આ વ્યાખ્યાનમાળામાં ગુણસ્થાનને કરવાને લગતી વાતો છાપામાં–વર્તમાનપત્રોમાં ખૂબ આવી ' વિષય પસંદ કર્યો છે. તેમાં પ્રથમ, ગુણસ્થાનને અર્થ કહીશું, રહી છે. સને ૧૯૫૩ માં હિમાલયનાં ૨૯૧૪૧ ફુટ ઊંચાઈ - પછી તેની સંખ્યા બતાવીશું અને પછી તેનાં સ્વરૂપનું વર્ણન કરીશું.. - વાળા એવરેસ્ટ શિખર પર પગ મૂકવા માટે શેરપા તેન ગુણસ્થાનને અર્થ સિંગનું આ દેશમાં તથા પરદેશમાં ખૂબ સન્માન થયું. અને તે છેડા જ વખતમાં પૈસાદાર થઈ ગયે. તેનો સાથી એડમંડ જેમ પાપનું સ્થાન એ પાપેસ્થાન કે પાપસ્થાનક કહે વાય, તેમ ગુણનું સ્થાન એ ગુણસ્થાન કે ગુણસ્થાનક હિલેરી પણ દુનિયામાં ઘણું માન સન્માન પામી પ્રસિદ્ધ થયે. કહેવાય. પ્રાકૃત કે અર્ધમાગધી ભાષામાં તેને સંસ્કાર ગુણઆ સમાચાર સાંભળી તમારું હૃદય થનગની ઠાણ થાય અને અપભ્રંશ ભાષાનાં ધોરણે તેને ગુણઠાણું ઊઠે છે અને તમે પર્વતારોહકોની સાહસિકવૃત્તિ તથા કહેવાય. આ પરથી તમે એટલું સમજી શક્યાં હશે કે વીરતાનાં મુક્ત કઠે વખાણ કરવા મંડી પડે છે, પરંતુ આપણે ગુણઠાણુ કહીએ, ગુણઠાણું કહીએ, ગુણસ્થાન કહીએ ગુણસ્થાનનું આરોહણ આના કરતાં ઘણું અઘરું છે અને મહા કે ગુણસ્થાનક કહીએ, એ બધું એકનું એક છે. તેમાં સાહસિક તથા વૈર્યવાન આત્માઓ જ તે કરી શકે છે. અર્થને કઈ ફેર નથી, તફાવત નથી. ' તેમને તમે કયા શબ્દમાં નવાજશે? કઈ વાણીથી અભિ હવે ગુણ અને સ્થાન એ શબ્દનો અર્થ સમજીએ.. -નંદન આપશે ? ગુણ એટલે આત્માના ગુણ, તે જ્ઞાન, દર્શન, ચારિત્ર સમગુણસ્થાન એ કોઈ પર્વત નથી, ભૌગોલિક સ્થાન જવા તેનું સ્થાન એટલે તેની અવસ્થા. મતલબ કે જેમાં Page #73 -------------------------------------------------------------------------- ________________ આ ગુણસ્થાન ] [ આત્મતત્વવિચાર - ૧૨૭ ૧૧૬ સંખ્યા યાએ અસલી રિએ જે આત્માના ગુણેની વિવિધ અવસ્થાઓવિવિધ ભૂમિકાઓ દર્શાવી હોય તે ગુણસ્થાન કહેવાય. ગુણસ્થાનની સંખ્યા તાત્વિક દૃષ્ટિએ જોઈએ તો આત્માના વિકાસની અવસ્થાઓ અસંખ્ય છે, તેથી ગુણસ્થાનની સંખ્યા પણ અસંખ્ય થાય, પરંતુ એ રીતે તેને વ્યવહાર થઈ શકે નહિ, તેથી શાસ્ત્રકારોએ તેનું વર્ગીકરણ ચૌદ વિભાગમાં કર્યું છે, આ ચૌદ વિભાગને જ આપણે ચૌદ ગુણસ્થાન સમજવાનાં છે. તમે અત્યાર સુધીમાં સાતમું ગુણસ્થાન, બારમું ગુણસ્થાન, ચૌદમું ગુણસ્થાન એમ સાંભળ્યું હશે, પણ પંદરમું ગુણસ્થાન, અઢારમું ગુણસ્થાન, વીશમું ગુણસ્થાન એમ સાંભળ્યું નહિ હોય. વાર સાત હોવાથી આઠમો વાર કહેવાતો નથી, તિથિ પંદર હોવાથી સેળમી તિથિ કહેવાતી નથી, તેમ ગુણસ્થાન ચૌદ હોવાથી પંદરમું ગુણસ્થાન વગેરે કહેવાતાં નથી. ગુણસ્થાનનાં નામો ' હવે ગુણસ્થાનનાં નામે પર આવીએ. આમ તે ચૌદ ગુણસ્થાનનાં નામ યાદ રાખવા મુશ્કેલ પડે, પણ શાસ્ત્રકાર -ભગવતેએ આપણુ પર કૃપા કરીને એ નામે સંગ્રહ માત્ર એક ગાથામાં જ કર્યો છે. અને તે ગાથા સહેલાઈથી યાદ રહી જાય તેવી છે. मिच्छे सासण-मीसे, अविरय-देसे पमत्त-अपमत्ते । निअघि अनिअट्टि सुहूमुवसमखीणसजोगिअजोगि गुणा॥ મિજે એટલે પહેલું મિથ્યાત્વગુણસ્થાન. રાવળ છે એટલે બીજું સાસ્વાદ-સમ્યગ્દષ્ટિગુણસ્થાન. મીસે એટલે ત્રીજું સમ્યગમિથ્યાષ્ટિગુણસ્થાન. અવિરથ એટલે શું અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાન.રેસે એટલે પાંચમું દેશવિરતિગુણસ્થાન. મત્ત એટલે છઠું પ્રમત્તસયતગુણસ્થાન. ગામને એટલે સાતમું અપ્રમત્તસંયતગુણસ્થાન. નિટ્ટ એટલે આઠમું નિવૃત્તિ બાદરગુણસ્થાન. નિઝટ્ટિ એટલે નવમું અનિવૃત્તિઆદરગુણસ્થાન. મુહૂમ એટલે દશમું સૂક્ષ્મપરાયગુણસ્થાન. રાવણ એટલે અગિયારમું ઉપશાંતમૂહગુણસ્થાન. થળ એટલે બારમું ક્ષીણમેહગુણસ્થાન. સોનિ એટલે | તેરમું સંગિકેવલિગુણસ્થાન અને ઉન્નતિ એટલે ચૌદમું, અગિકેવલિગુણસ્થાન. ના આ પ્રમાણે ગુણસ્થાનકે છે. ગુણસ્થાનનો કેમ - જે સંખ્યા બેથી મોટી હોય છે, તેમાં આદિ, મધ્ય છે અને અંત હોય છે. એ દૃષ્ટિએ પહેલું ગુણસ્થાન આદિ છે, બીજાથી તેમાં ગુણરથાને મધ્ય છે અને ચૌદમું ગુરથાન અંત છે. ક્રમ બે પ્રકાર હોય છે. એક ચડતો અને બીજે ઉતરતે. અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ અને વર્ષ એ ચડતે કિમ છે, કારણ કે તેમાં કાલમાન ઉત્તરોત્તર વિસ્તાર પામતું જાય છે અને દુનિયા, દેશ, પ્રાંત, જિ૯લે અને ગામ એ ઉતરતે ક્રમ છે, કારણ કે તેમાં ક્ષેત્રનો વિસ્તાર ઉત્તરોત્તર ઘટતું જાય છે. આ બે પ્રકારના ક્રમમાંથી ગુણસ્થાનને કમ ચડતે છે, કારણ કે તેમાં આત્માની ઉત્તરોત્તર વિકાસ પામતી અવસ્થાએ બતાવવામાં આવી છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ( [ આત્મતત્ત્વવિચાર (૧) મિથ્યાત્વગુણસ્થાન મિથ્યાત્વમાં રહેલા આત્માની અવસ્થા વિશેષ તે મિથ્યાત્વગુણસ્થાન. અહીં મિથ્યાત્વ શબ્દથી વ્યક્ત મિથ્યાત્વ સમજવું. આ ગુણસ્થાનમાં રહેલા આત્માઓ રાગદ્વેષના ગાઢ પરિણામવાળા હોય છે અને ભૌતિક ઉન્નતિમાં જ રાચનારા હોય છે, એટલે તેમની સર્વ પ્રવૃત્તિઓનું લક્ષ્ય સાંસારિક સુખને ઉપગ અને તે માટે જરૂરી સાધનેને સંગ્રહ હોય છે.' આધ્યાત્મિક વિકાસથી તેઓ વિમુખ હોય છે, એટલે તેમને મોક્ષની વાત ગમતી નથી અને તેનાં સાધને પ્રત્યે એક પ્રકારનો તિરસ્કાર કે અનાદર હોય છે. અહીં પ્રશ્ન થશે કે “જ્યાં મિથ્યાત્વ એટલે શ્રદ્ધાનું વિપરીતપણું હોય છે, ત્યાં ગુણસ્થાન કેમ હોય?” એટલે તેને ખુલાસો કરીએ છીએ કે વ્યક્ત મિથ્યાત્વીને શ્રદ્ધાનું વિપરીતપણું હોય છે એ વાત સાચી, પણ તેનામાં આત્માના જ્ઞાનાદિ ગુણને અમુક વિકાસ હોય છે, એટલે ત્યાં ગુણસ્થાન માનવામાં આવ્યું છે. એકડો–બગડે ઘૂંટનારમાં વિદ્યાના સંસ્કારે શું હોય છે? છતાં આપણે તેને વિદ્યાર્થી કહીએ છીએ. અહીં ગુણસ્થાન શબ્દ પ્રયોગ પણું એવી જ રીતે સમજ. આગમાં કહ્યું છે કે “સબ્ધજીયાણ મકરર્સ અણુતમે ભાગ નિ ઉઘાડિએ ચિઠુઈ જઈ પણ સેવિ આવિરજજા તેણે જે અજીવત્તણું પાઉણિજજો. સર્વ જીવને અક્ષરને એટલે જ્ઞાનને અનતમ ભાગ નિરંતર ઉઘાડે રહે છે. જે તે પણ આવરાઈ જાય છે તેથી જ અજીવપણને પામે.”'" ગુણસ્થાન] , - મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે, એ-વસ્તુ પૂર્વ વ્યાખ્યાનમાં કહેવાઈ ગઈ છે, છતાં તેનાં નામે અહીં યાદ કરી લઈ એ. પહેલું આભિગ્રહિક મિથ્યાત્વ, બીજું અનભિગ્રહિક મિથ્યાત્વ, ત્રીજું આભિનિવેશિક મિથ્યાત્વ, ચેાથે સાંશયિક મિથ્યાત્વ અને પાંચમું અનાભોગિક મિથ્યાત્વ. - - મિથ્યાદર્શનની પકડ રાખનાર અને પિદુગલિક સુખમાં અધિક રતિ ધરાવનાર જીવને આભિગ્રહિક મિથ્યાત્વ હોય છે. બધા ધર્મો સારા–બધાં દર્શને રૂડાં એવું માનનારને અનભિગ્રહિક મિથ્યાત્વ હોય છે. બધા ધર્મોને–બધાં દર્શનને સારા કહીએ તે આપણે ઉદાર હૃદયવાળા ગણાઈએ અને મોટામાં ખપીએ એવી કોઈની ગણતરી હોય તે તે બેટી , છે. સારા–ટાને વિવેક ન હોવો એ મૂઢતા છે. તેને ઉદારતા શી રીતે કહી શકાય? અને મેટા ગણાતાં માણસેનું આંધળું અનુકરણ કરવાથી આપણે મેટા થઈ જતા. નથી. આજે કેટલાક મેટા ગણતા માણસો બધા ધમેને સારા ગણ તેમાંથી થોડું થોડું ગ્રહણ કરવાની સલાહ આપે છે, પણ લેતું, જસત, સીસું, કલાઈ, તાંબુ, રૂપું વગેરે છેડા છેડા ભેગા કરવાથી સુવર્ણની ઉત્પત્તિ થતી નથી. તે માટે તો સુવર્ણના અંશને જ ગ્રહણ કરવા જોઈએ. આ યુગમાં આ મિથ્યાત્વથી ખાસ બચવા જેવું છે. જે જીવે ભારેકર્મી હોય કે નિહૂનવ હોય, તેમનામાં આ મિથ્યાત્વની બહુલતા હોય છે. જેઓને તત્ત્વના સૂક્ષ્મ કે અતીન્દ્રિય વિષયમાં સંશય આ. ૨-૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ [ આત્મતત્વવિચાર હિોય અને તે સંશય નિવારવાને માટે કોઈ સદ્ગુરુને સંગ કરવાની ઈચ્છા પણ ન હોય, તેમને સાંશયિક મિથ્યાત્વ હોય છે. સૂક્ષમ અને બાદર નિગોદ, વિકસેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય (મનુષ્ય અને તિર્યંચ) એ દરેક જાતિના જીને સંજ્ઞી પંચેન્દ્રિય (મનુષ્ય-તિર્યંચ) માંના જે જીએ એક પણુ વખત સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું નથી, તેવા દરેક જીવને અનાગિક મિથ્યાત્વ હોય છે. અહીં એટલી સ્પષ્ટતા કરી લઈએ કે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાંના જે જીને એક પણ વખત સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું છે અને જેણે ફરી મિથ્યાત્વ પ્રાપ્ત કર્યું છે, તેમને આ મિથ્યાત્વ સિવાયનું કોઈ પણ એક મિથ્યાત્વ હોય છે. કાલની અપેક્ષાએ મિથ્યાત્વ ત્રણ પ્રકારનું છે : (૧) અનાદિ–અનન્ત, (૨) અનાદિ–સાંત અને (૩) સાદિ–સાંત. તેનાથી પણ આપણે પરિચિત થઈએ. . અભવ્ય આત્માને મિથ્યાત્વ અનાદિ કાળનું હોય છે અને તે કદી દૂર થતું નથી, એટલે તે અનાદિ-અનન્ત છે. જાતિભવ્ય સિવાયના ભવ્ય આત્માને મિથ્યાત્વ અનાદિ કાળનું હોય છે, પણ તેને અંત આવે છે, એટલે તે અનાદિસાંત છે અને જે ભવ્ય સમ્યકત્વ વમીને મિથ્યાત્વ પામેલા છે, તેમના મિથ્યાત્વને અંત આવનાર છે, એટલે તેમનું મિથ્યાત્વ સાદિ-સાંત છે. - આ બધા જ પ્રથમ આ ગુણસ્થાને હોય છે. વગુણસ્થાન 3 ૧૩ (૨) સાસ્વાદન-સમ્યગ્દષ્ટિ–ગુણસ્થાન જ્યારે જીવને મિથ્યાત્વ હોતું નથી અને સમ્યકત્વ પણ હોતું નથી, પરંતુ સમ્યકત્વને કંઈક સ્વાદ હોય છે, ત્યારે તે સાસ્વાદન-સમ્યગ્દષ્ટિ નામનાં બીજાં ગુણસ્થાને રહેલે મનાય છે. સાસ્વાદન એટલે કઈક સ્વાદસહિત. સાસ્વાદનમાં ત્રણ પદ છેઃ સ + આ + સ્થાન તેમાં ને અર્થ સહિત છે, અને અર્થ કિંચિત્ છે અને વાર ન અર્થ સ્વાદ છે. આ રીતે સાસ્વાદનને અર્થ કંઈક સ્વાદ સહિત થાય છે. આત્માની આવી અવસ્થા ક્યારે હોય છે? તે તમને સિમજાવીશું. સંસારી જીવ અનંત જુગલપરાવર્તનકાળ સુધી મિથ્યાત્વને અનુભવ કરતા સંસારમાં રખડે છે. નદીને પત્થર અહીં તહીં કૂટાતે-રગડાતે છેવટે ગોળ બની જાય છે, તેમ આ જીવ અનાગપણે પ્રવૃત્તિ કરતે જ્યારે આયુષ્ય સિવાયના સાતે કર્મોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઓછી એવી એક કેડાછેડી સાગરોપમની કરે છે, ત્યારે તે રાગદ્વેષના અતિ નિબિડ પરિણામરૂપ ગ્રંથિપ્રદેશ સમીપે આવે છે. અભવ્ય જીવો પણ આ રીતે કર્મ સ્થિતિ હળવી કરીને અનંતી વાર ગ્રંથિસમીપે આવે છે, પણ તેઓ એ ગ્રંથિને ભેદ કરી શકતા નથી, જ્યારે ભવ્ય જીવો વિશુદ્ધ પરિણામ રૂપ કૂહાડી વડે એ ગ્રંથિને ભેદ કરી નાખે છે અને સમ્યકત્વની સન્મુખ થાય છે. :- . જીવની ઉન્નતિના આ ઈતિહાસને શાસ્ત્રકારોએ ત્રણ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર [ આત્મતત્વવિચાર કરણોમાં વહે છેઃ પહેલું યથાપ્રવૃત્તિકરણ. બીજું અપૂર્વ કરણ અને ત્રીજું અનિવૃત્તિકરણ. તે માટે તમને એક ગાથા સંભળાવીશું.. जा गंठि ता पढम, गंठि समइच्छओ भवे बीयं । અનિચટ્ટીઝરળ પુળ, મત્તપુ નીવે ? - “ગ્રંથિસમીપ આવે ત્યાં સુધીની ક્રિયાને પ્રથમ યથાપ્રવૃત્તિકરણ સમજવું. ગ્રંથિને ભેદ કરે ત્યારે બીજું અપૂર્વ કરણ સમજવું અને સમ્યકત્વની સન્મુખ થાય ત્યારે ત્રીજું અનિવૃત્તિકરણ સમજવું.” પછી તે અંતઃકરણની ક્રિયા કરે છે. તેમાં પહેલી સ્થિતિએ જીવ મિથ્યાત્વનાં દળિયાં વેદે છે, એટલે તે મિથ્યાત્વી હોય છે, પણ અંતમુહૂર્ત પછી તેને મિથ્યાત્વનાં દળિયાં વેદવાનાં હોય નથી, એટલે તે પશમિક સમ્યકત્વને પામે છે. આ ક્રિયાને શાસ્ત્રકારોએ દાવાનળ સાથે સરખાવી છે. ” જેમ કેઈ દાવાનળ પ્રકટયો હોય અને તે ક્રમશઃ આગળ વધતો જાય, પણ પૂર્વે બળી ગયેલે પ્રદેશ આવે કે ઝાડપાન તથા ઘાસ વિનાની ઉખર ભૂમિ આવે ત્યારે તે ઓલવાઈ જાય છે, તેમ મિથ્યાત્વરૂપી દાવાનળ પણ અંતઃકરણની બીજી સ્થિતિ પ્રાપ્ત થતાં મિથ્યાત્વનાં દળિયાં દવાના અભાવે ઓલવાઈ જાય છે. ' રે * આ સમ્યકત્વનું કાલમાન અંતર્મુહૂર્તનું છે. તેમાં જઘન્ય એક સમય પછી અને ઉત્કૃષ્ટ છે આવલિકા પછી કઈક ' જીવને અનંતાનુબંધી કષાયને ઉદય થાય, એટલે સમ્ય ગુણસ્થાન ) ૧૩૩ કત્વને વસી નાખે અને મિથ્યાત્વ ભણી જાય. તે વખતે તેને સમ્યકત્વને કંઈક સ્વાદ હોય છે. એક માણસે દૂધપાકનું, આકંઠ ભેજન કર્યું હોય, પછી તેને વમન થાય, ત્યારે ખાધેલો. અધે દુધપાક નીકળી જાય, પણ તેને કંઈક સ્વાદ જીભને આવે, તેના જેવી આ સ્થિતિ છે. '' ચોથા અવિરત-સમ્યગ્દષ્ટિ–ગુણસ્થાનથી માંડીને અગિચારમાં ઉપશાંતમૂહ-ગુણસ્થાન સુધીમાં જે છ મહિના ઉદયથી લથડે છે, તે આ ગુણસ્થાને આવે છે અને જઘન્ય એક સમય પછી તથા ઉત્કૃષ્ટ છે આવલિકા પછી તેઓ અવશ્ય મિથ્યાત્વને પામે છે.' * આ ગુણસ્થાન ઊંચે ચડતા જીવોને હેતું નથી, પણ નીચે પડતા. જેને હોય છે, એટલે તેને અવનતિસ્થાન માનવું જોઈએ. છતાં આ ગુણસ્થાને આવેલા છે જરૂર મોક્ષે જનારા હોય છે અને પહેલાં ગુણસ્થાન કરતાં આ ચઢિયાતું છે, માટે આ પણ ગુણસ્થાન જ છે. અહીં એ સ્પષ્ટતા જરૂરી છે કે પહેલું, બીજું તથા ત્રીજુ ગુણસ્થાન જીવની અવિકસિત દશા સૂચવે છે અને ત્યાર પછીના ગુણસ્થાને વિકસિત દશા સૂચવે છે. ચોથાં ગુણસ્થાને જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, એ તેના સાચા વિકાસને એટલે આધ્યાત્મિક વિકાસને પ્રારંભ છે. તીર્થકર ભગવતેનાં જીવનમાં પૂર્વભવોનું વર્ણન આવે છે, તેમાં પૂર્વભવની શરૂઆત ત્યાંથી જ થાય છે કે જ્યાંથી તેમના આત્માએ સમ્યકત્વને સ્પર્યું હોય. . ; Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ [ આત્મતત્ત્વવિચાર આ ગુણસ્થાન સા િસાંત છે અને તે અભવ્યને હેતું નથી. (૩) સભ્ય-મિથ્યાદષ્ટિ ગુણસ્થાન દર્શનમેાહનીય કર્મીની બીજી પ્રકૃતિ મિશ્રમેાહનીય છે. તેના ઉદ્દયથી જીવને સમકાળે સરખા પ્રમાણમાં સમ્યકત્વ અને મિથ્યાત્વ એ એ મિશ્ર થવાથી એક પ્રકારના મિશ્રિત ભાવ હાય છે, તેને સમ્યગ્મિથ્યાદષ્ટિ કે મિશ્ર–ગુણસ્થાન કહેવામાં આવે છે. જે જીવ સમ્યકત્વ અથવા મિથ્યાત્વ એ એમાંના કોઈ પણ એક જ ભાવમાં વતા હાય તેા તે જીવ મિશ્રગુણસ્થાનવાળા ન કહેવાય, કારણ કે અહીં મિશ્રપણું” તે એ ભાવ એકત્ર મળીને એક નવીન જાતિના ત્રીજો ભાવ ઉત્પન્ન થવારૂપ છે. ઘેાડી અને ગધેડાના સચાગ થાય તેા તેમાંથી ન ઉત્પન્ન થાય ઘેાડું કે ન ઉત્પન્ન થાય ગધેડું, પર’તુ ખચ્ચર રૂપ એક નવીન જાતિ ઉત્પન્ન થાય. તેજ રીતે ગાળ અને દહીંના સચાગ થાય તે! તેમાં ન આવે પૂરા ગેાળના સ્વાદ કે ન આવે પૂરા દહીંના સ્વાદ, પણ એક નવીન જાતનાં જ સ્વાદ આવે. આ રીતે જે જીવની બુદ્ધિ સજ્ઞભાષિત અને અસવ જ્ઞભાષિત એ અનેમાં સમાન શ્રદ્ધાવાળી થઈ જાય, તે જીવને એક નવીન જાતના મિશ્ર પરિણામ ઉત્પન્ન થાય. અહીં એટલુ ખ્યાલમાં રાખો કે મિશ્રગુણસ્થાનમાં રહેલા જીવ પરભવમાં ભાગવવા ચગ્ય આયુષ્યના મધ ગુણસ્થાન ] ૧૫ કરતા નથી કે એ અવસ્થામાં મરણ પામતે। નથી. પરંતુ ચેાથા સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન ઉપર ચડીને મરણ પામે છે અથવા કુષ્ટિ થઈ ને એટલે મિથ્યાષ્ટિ ગુણસ્થાનમાં આવીને મરણ પામે છે. પ્રશ્ન-ચૌદ ગુણસ્થાનામાં એવા ગુણસ્થાને કયાં છે કે જેમાં જીવ મરણ પામતા નથી ? ઉત્તર–ત્રીનુ મિશ્રગુણસ્થાન, ખારમુ ક્ષીણમેહગુણસ્થાન અને તેરમું સયેાગીગુણસ્થાન. એ ત્રણ ગુણસ્થાના એવાં છે કે જેમાં જીવનું મરણ થતું નથી. ખાકીના અગિયાર ગુણસ્થાનેામાં મરણ થાય છે. પ્રશ્ન-મરણ વખતે જીવને કાઈ ગુણસ્થાન સાથે જાય કે કેમ ? ઉત્તર-પહેલુ મિથ્યાત્વ, ખીજુ સાસ્વાદન અને ચેાથું અવિરતિગુણસ્થાન મરણુ વખતે જીવની સાથે જાય છે, પણ આાકીનાં અગિયાર ગુણસ્થાના મરણ વખતે જીવની સાથે જતા નથી. અહીં એટલી સ્પષ્ટતા કરી દઇએ કે મિશ્રગુણસ્થાનની પ્રાપ્તિ પહેલાં જીવે સમ્યકત્વ અથવા મિથ્યાત્વ એ એ ભાવમાંથી જે કાઈ એક ભાવે વર્તીને આયુષ્ય આંધ્યુ. હાય તે ભાવસહિત જીવ મરણ પામે છે અને તે ભાવને અનુસારે સદ્ગતિ કે દ્રુતિમાં જાય છે. આ ગુણસ્થાન સાઢિ—સાંત છે અને તેની સ્થિતિ અ'તડૂતની છે. જેને સમ્યકત્વ અને મિથ્યાત્વના મિશ્ર ભાવ હાય, તેનાં મનની સ્થિતિ ડામાડાળ હોય, એ સ્વાભાવિક છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર ૧૩s : ... (અવિરત-સમ્યગ્દષ્ટિ-ગુણસ્થાન • આધ્યાત્મિક વિકાસનાં ખરાં મંડાણ આ ગુણસ્થાનથી થાય છે, એટલે તેનું સ્વરૂપ બરાબર સમજી લઈએ. આને ટુંકમાં સમ્યકત્વગુણસ્થાન કે સમકિત ગુણઠાણું પણ કહે છે. સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમસુખ રમ્યા.' એ પંક્તિઓ તમે સાંભળી હશે. સાંભળી શા માટે? યાદ પણ હશે, કારણ કે શ્રી વીરવિજયજી મહારાજકૃત સ્નાત્ર પૂજામાં એ પંક્તિઓ આવે છે અને એ સ્નાત્ર ચોલું ભણાવાતું હોય છે. કેટલાક ભાગ્યશાળીઓ રોજ સ્નાત્ર ભણાવે છે અને પિતાનું સમ્યકત્વ દઢ કરે છે, કેટલાક વારે-પર્વે સ્નાત્ર ભણાવી અહંદુભક્તિને લ્હાવો લે છે. તે માટે આ શહેરમાં અને બીજા સ્થળે કેટલાંક સ્નાત્રમંડળ સ્થપાયેલાં છે. આ પ્રવૃત્તિ અનુમોદનીય છે. ' આ ગુણસ્થાનમાં આગળ અવિરત શબ્દ કેમ લગાડડ્યો ?' તેને ખુલાસો કરી દઈએ. આ ગુણસ્થાને આવનારના અનંતાનુબંધી કષાયે ઉદયમાં હોતા નથી, પણ પ્રત્યાખ્યાની વગેરે કષાયો ઉદયમાં હોય છે, તેથી ચારિત્ર અર્થાત વિરતિ હોતી નથી. એટલે તેની આગળ અવિરત શબ્દ લગાડેલે છે. પૂર્વ વ્યાખ્યામાં સમ્યકત્વ વિષે જુદી જુદી અપેક્ષાએ કેટલુંક કહેવાયું છે, પણ અહીં સમ્યકત્વને ખાસ પ્રસંગ છે, એટલે તે વિશે કેટલીક જાણવા ગ્ય બાબતે રજૂ કરીશું. ' : ' તે સમ્યકત્વના ભેદની ગણના અનેક પ્રકારે થાય છે, .. * સમ્યકત્વના પ્રકારો વિશે નીચેની બે ગાંથાઓ પ્રચલિત છે ગુણસ્થાન] * તેમાંથી ત્રણ ભેદે અહીં વિશેષ પ્રકારે વિચારવા ગ્ય છે? (૧) ઔપથમિક, (૨) ક્ષાપશમિક અને (૩) ક્ષાયિક. જે જીવને અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વ મહનીય સત્તામાં હોય, પણ પ્રદેશ અને રસથી તેને ઉદય ન હોય, તેને ઔપશમિક સમ્યકત્વ હોય છે. અમે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ વિષે, તેમજ કમની સત્તા અને કર્મના ઉદય વિષે ઘણી સ્પષ્ટતા કરેલી છે, એટલે તમને આ વસ્તુ સમજતાં મુશ્કેલી નહિ પડે. એક માણસને માથે ઘણું દેવું હોય અને લેણદારે એક પછી એક તેને તકાદો કરતા હોય, તે એ માણસની " एगविहंदुविहतिविह, चउहा पंचविहं दसविहं सम्म । एगविहं तत्तई, निस्सग्गुवएसओ भवे दुविहं ॥ १॥ खइयं खओवसर्मियं उवसमियं इय तिहा नेयं । खइयाइसासणजुअं, चउहा वेअगजुरं च पंचविहं । એક પ્રકાર, બે પ્રકારે, ત્રણ પ્રકાર, ચાર પ્રકાર, પાંચ પ્રકાર, દશ પ્રકાર. એમ સમ્યકત્વના અનેક પ્રકારો કહેલા છે, તેમાં તત્વ પર રુચિ એ એક પ્રકારનું સમ્યકત્વ છે. તે નૈસર્ગિક એટલે સ્વભાવથી ઉત્પન્ન થતું અને ઓપદેશિક એટલે ગુરુ વગેરેની હિતશિક્ષાથી ઉત્પન્ન થતું એમ બે પ્રકારનું છે. ક્ષાયિક, ક્ષાપશમિક અને ઔપથમિક એ તેના ત્રણ પ્રકારો છે. આ ત્રણ પ્રકારોમાં સાસ્વાદન ઉમેરીએ તે ચાર પ્રકાર થાય અને તેમાં વેદક ઉમેરીએ તે પાંચ પ્રકાર થાય. * ' - આ પાંચ પ્રકારના નૈસર્ગિક અને પદેશિક એવા બે બે પ્રકારો ગણતાં સમ્યકત્વ દશ પ્રકારનું થાય.. કેટલાક કારક, રોચક અને દીપકના ભેદથી પણ સમ્યકત્વને ત્રણ પ્રકારનું માને છે, પરંતુ તેમાં દીપકસમ્યકત્વ તે માત્ર ઉપચારથી સમ્યકત્વ કહેવાય છે. વાસ્તવિકતાએ એ સમ્યકત્વ નથી. ' Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [ આત્મતત્વવિચાર મુંઝવણને પાર રહેતું નથી. પણ એ લેણદારો કઈ પણ કારણે આવતા બંધ થઈ જાય તે એ માણસને કેવી નિરાંત રહે છે? ઔપથમિક સમ્યકત્વમાં પણ લગભગ આવી જ સ્થિતિ હોય છે. અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વ મેહનીય સત્તામાં પડેલા હોય છે, પણ પ્રદેશ કે રસથી તેને ઉદય હેત નથી, એટલે આત્માને સમ્યકત્વ હોય છે. આ સમ્યકત્વ કર્મના ઉપશમને લીધે પ્રાપ્ત થયેલું હોવાથી તે ઔપથમિક સમ્યકત્વ કહેવાય છે. તે જે જીવને મિથ્યાત્વ મેહનીય સત્તામાં છે, સમ્યકત્વ મેહનીયનાં દળિયાં ઉદયમાં છે, પરંતુ ચાર અનંતાનુબંધી કષાય અને સમ્યકત્વ મેહનીયના પ્રદેશને રસથી ઉદય નથી, તેને ક્ષાપશમિક સમ્યકત્વ હોય છે. અને જે જીવે ચાર કષાય તેમજ મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વ એ ત્રણ પ્રકારનાં દર્શનમોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કર્યો છે, તેને ક્ષાયિક સમ્યકત્વ હોય છે, જીવને પ્રથમ વાર સમ્યકત્વની સ્પર્શના થાય, ત્યારે પ્રાય : ઔપશમિક સમ્યકત્વ હોય અને એ સમ્યકત્વ વમ્યા પછી મિથ્યાત્વમાં ગયેલા જીવને ફરી સમ્યકત્વ થાય, ત્યારે આ ત્રણમાંનું ગમે તે એક સમ્યકત્વ હોય છે. અહીં એ પણ યાદ રાખો કે મનુષ્યગતિમાં રહેલા જીવેને એકી સમયે આ ત્રણ સમ્યકત્વમાંથી ગમે તે એક પ્રકારનું સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, ત્યારે નરક, તિય ચે અને દેવગતિમાં રહેલા છોને એકી સમયે ઔપથમિક અને ક્ષાપશમિક એ. થોમાંનું ગમે તે એક પ્રાપ્ત થઈ શકે છે. આનો અર્થ એ થયો કે ક્ષાયિક સમ્યકત્વને અધિકારી માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય જ છે. તે સમસ્ત ભવભ્રમણ દરમિયાન આત્માને કર્યું સમકિત કેટલી વાર હોઈ શકે? એ પણ શાસ્ત્રકારોએ જણાવ્યું છે. સમસ્ત ભવભ્રમણ દરમિયાન આત્માને ઔપથમિક સમ્ય-- કત્વ વધારેમાં વધારે પાંચ વાર હોઈ શકે છે, ક્ષાયોપથમિક સમ્યકત્વ અસંખ્યાતી વાર હોઈ શકે છે અને ક્ષાયિક સમ્યકત્વ માત્ર એક જ વાર હોઈ શકે છે. - આ સંસારમાં પથમિક સમ્યકત્વવાળા જ કેટલા? તે અસંખ્યાત. ક્ષાપશમિક સમ્યકત્વવાળા છે કેટલા ?” તે અસંખ્યાત અને ક્ષાયિક સમ્યકત્વવાળા જ કેટલા ?" તે અનંત. સિદ્ધના ને પણ ક્ષાયિક સમ્યકત્વ હોય છે, એટલે આ સમ્યકત્વવાળાની સંખ્યા અનંત છે. - ' જે જીવ સમ્યકત્વવાળ છે, સમ્યગ્દર્શનથી યુક્ત છે, તે સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આવો જીવ અઢાર દેષથી રહિત, રાગહૈષના પરમ વિજેતા એવા અરિહંત ભગવંતને દેવ માને, ત્યાગી મહાવ્રતધારી સાધુને ગુરુ માને અને સર્વજ્ઞપ્રણીત દાન-શીલતપ-ભાવમય ધમને સાચો ધર્મ માને. એ જિનવચનમાં શંકા કરે નહિ, અન્ય મતની આકાંક્ષા કરે નહિ, શાસ્ત્રવિહિત શુદ્ધ ક્રિયા અનુષ્ઠાનનાં ફળમાં સંશયયુક્ત બને નહિ, મિથ્યાત્વીઓની પ્રશંસા કરે નહિ કે મિથ્યાત્વીનો પરિચય વધારે નહિ. તે જીવ અને અજીવને જુદા માને, આત્માને કમને કર્તા અને Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૪. [ આત્મતત્ત્વવિચારે કર્મફળને ભેતા માને તથા પુરુષાર્થથી ભોક્ષ મેળવી શકાય એવી દૃઢ માન્યતા ધરાવે. તેને સત્ય તરફ ભારે પ્રીતિ હોય અને અસત્ય તરફ સખ્ત અણગમે હાય. તે આજીવિકા ખાતર આરંભ-સમારંભ કરે, પણ હૃદયમાં પાપને ડર રાખે. કઈ પણ પ્રવૃત્તિ નિર્દયતાના પરિણામથી કરે નહિ. " * સમ્યકત્વ આવ્યા વિના કોઈ જીવ વિરત બની શકતા નથી, એટલે વિરત બનવા માટે આ અવસ્થા પ્રાપ્ત કરવી ઔપશમિક સમ્યકત્વની સ્થિતિ અંતર્મુહૂર્તની છે; ક્ષાયોપશમિક સમ્યકત્વની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરેપમથી પણ અધિક છે. - આમ આ બંને સમ્યકત્વ સાદિ–સાંત છે, ત્યારે ક્ષાયિક સમ્યકત્વ એક વાર આવ્યા પછી જતું નથી, એટલે તેની સ્થિતિ સાદિ-અનંત છે. : ચારે ગતિના જે સમ્યકત્વ પામી શકે છે, પણ -તેમાં જે જે ભવ્ય હોય તેજ સમ્યકત્વના અધિકારી છે. * જે જીવને એક વાર પણ સમ્યકત્વની સ્પર્શના થઈ છે, તેને સંસાર અરધા પુદ્ગલપરાવર્તનકાલથી વધારે નથી, એ વસ્તુ અમે આગળ કહી ગયા છીએ. જઘન્યથી તે એ - અંતમુહૂર્તમાં પણ સંસારને છેદ કરી મુક્તિગામી બની શકે છે, અને વધારેમાં વધારે અપદ્ધ પુદ્ગલપરાવર્તનકાલ છે. સાધુપુરુષને સંગ અને તેમને ઉપદેશ સમ્યકત્વની પ્રાપ્તિમાં પ્રબળ નિમિત્ત બને છે. શ્રેણિક રાજાને સમ્યકત્વની પ્રાપ્તિ શી રીતે થઈ ? એ હકીકત જાણશે, એટલે તમને આ વસ્તુની સમજ પડશે. . - શ્રેણિક રાજાને સભ્યત્વની પ્રાપ્તિ થાય , , રાજગૃહી નગરીની બહાર મંડિતકુક્ષિ નામે એક મને-- હર - ઉધાન હતું, તેમાં વિવિધ જાતિનાં વૃક્ષો ઉગેલાં હતાં અને તેના પર મરચકર, શુક-સારિકા, કાગ–કૌઆ વગેરે અનેક જાતનાં પક્ષીઓ નિવાસ કરતાં હતાં. એ ઉદ્યાનમાં. અનેક પ્રકારનાં પુષ્પ ખીલેલાં હતાં, સુંદર લતામંડપ નજરે પડતાં હતાં અને નાનાં નાનાં જળાશયમાં, હસ, બતક, બંગલા વગેરે જળચર પક્ષીઓ નિરંતર ક્રિીડા કરતાં હતાં. - આ ઉદ્યાનમાં સાધુ-સંન્યાસીઓ ઉતરતા અને શ્રીમંત તથા સહેલાણીઓ પણ સહેલ કરવાને આવતા. પર્વના દિવસે. તે આ ઉદ્યાનમાં માનવમેળે જ જામતો. . ! - મગધરાજ શ્રેણિકને આ ઉદ્યાન ઘણું પ્રિય હતું, તેથી, તેઓ વારંવાર અહીં આવતા અને તેના ખુશનુમા વાતાવરણમાં રહેલીને પિતાનું દિલ બહેલાવતા. આજે તે જ એક પ્રસંગ હતો, જ્યારે તે પોતાની સાથેના સેવકને દર, બેસાડીને પિતે એકલા ઉદ્યાનમાં વિહરી રહ્યા હતા. - તેઓ વૃક્ષે, લતાઓ અને પુનું નિરીક્ષણ કરી. રહ્યા હતા, ત્યાં વૃક્ષનાં મૂળની પાસે છેડે દૂર બેઠેલા એક નવયુવાન મુનિ તરફ તેમનું ધ્યાન ખેંચાયું. : અંગ પર એક જ વસ્ત્ર હતું, સુખાસને સ્થિર બેઠેલા હતા, નયને બીડેલાં હતાં અને મન પૂરેપૂરું ધ્યાનમાં Page #81 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્વવિચાદ નિમગ્ન હતું. તેમને દેહ ગૌરવ હતો, મુખ પર તેજ વ્યાપેલું હતું અને સૌમ્યતા તથો સજજનતા સ્પષ્ટ તી આવતા હતા. .. મુનિવરનાં આ વ્યક્તિત્વે મગધરાજ પર ખૂબ ઊંડી છાપ પાડી. તેમણે આજ સુધી અનેક બ્રાહ્મણ અને શ્રમણે જોયા હતા, અનેક પરિવ્રાજકને પરિચય કર્યો હતો, પરંતુ તેમાંના કેઈએ આ મુનિવર જેવી છાપ તેમનાં હદયમાં અંક્તિ કરી ન હતી. . મગધરાજનું ઉન્નત મસ્તક સ્વાભાવિક રીતે જ તેમને નમી પડ્યું. તેમણે ત્રણ પ્રદક્ષિણાઓ દઈને એ સુનિરાજ પ્રત્યે પિતાને ભક્તિભાવ પ્રકટ કર્યો અને બે હાથ જોડીને બહુ દૂર પણ નહિ અને બહુ નજીક પણ નહિ, એવી રીતે તેઓ મુનિવરની સમક્ષ ઊભા રહ્યા. ડી વારે મુનિવરે ધ્યાન પૂરું કર્યું અને કમળપાંખડી જેવાં મનહર નયને ખુલ્લાં ર્યા. તે વખતે બે હાથ જોડીને ઊભેલા શ્રેણિક તેમના જેવામાં આવ્યા, એટલે તેમણે સાધુ ધર્મને યુગ્મ ‘ધર્મલાભ” કહ્યો. એ ધર્મલાભ આપવા બદલ મગધરાજે પોતાનું મસ્તક નમાવીને કૃતજ્ઞતા પ્રકટ કરી. પછી વિનયપૂર્વક પૂછયું: “હે મુનિવર ! જે આપની સાધનામાં કઈ રીતે વિપ્ન આવતું ન હિય તે હું એક વાત પૂછવાની ઈચ્છા રાખું છું.' ન મુનિવરે કહ્યું: “રાજન ! વાત બે પ્રકારની હોય છે? એક સદોષ અને બીજી નિર્દોષ ભક્તકથા, સ્ત્રીકથા, દેશકથા C અને રાજકથા એ સદેષ વાત છે. આવી વાતમાં મુનિઓ કે પડતા નથી. પરંતુ જે વાતથી જ્ઞાનની વૃદ્ધિ થાય, શ્રદ્ધાની છે. પુષ્ટિ થાય, સદાચારને વિકાસ થાય, તેવી વાત નિર્દોષ છે. આવી વાત મુનિઓની સાધનામાં બાધક થતી નથી. આટલું લક્ષમાં રાખીને તમારે જે વાત કરવી હોય તે કરી શકે છે.? મગધરાજે કહ્યું: “હે પૂજ્ય ! હું એટલું જ જાણવા ઈચ્છું છું કે આવી તરુણ અવસ્થામાં ભેગ ભેગવવાને બદલે આપે સંયમને માર્ગ શા માટે ગ્રહણ કર્યો? એવું કયું પ્રબળ પ્રયજન આપને આ ત્યાગમાર્ગ તરફ દોરી ગયું?” આ છે મુનિરાજે કહ્યું: “હે રાજન ! હું અનાથ હતો, મારું કેઈ નાથ ન હતું, એટલે મેં આ સંયમમાગ ગ્રહણ કર્યો છે.” આ ઉત્તરથી મગધરાજને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું: આપ જેવા પ્રભાવશાળી પુરુષને કેઈ નાથ ન મળે એ તે ભારે અજાયબી કહેવાય. જે આપે એટલા જ માટે સંયમમાર્ગ સ્વીકાર્યો હોય તે હું આપને નાથ થવા તૈયાર છું. આપ મારા રાજમહેલમાં પધારે અને ત્યાં સુખેથી દિવસે નિર્ગમન કરે.” - મગધરાજના આ શબ્દો સાંભળી મુનિવરનાં મુખ પર એક આખું સ્મિત ફરકી ગયું. તેમણે કહ્યું: “હે રાજન ! પિતાના અધિકારવાળી વસ્તુઓ બીજાને આપી શકાય છે. ચંદ્રમાં સ્ના છે, તેથી તે બીજાને અપાય છે. સૂર્યમાં ઉષ્ણુતા છે, તે તેનું બીજાને દાન થઈ શકે છે. નદીઓમાં જળ છે, તેથી તે બીજાને સતેષી શકે છે અને વૃક્ષેપર કળ Page #82 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતલવિચાર હોય છે, તેથી તે બીજાનાં કામમાં આવે છે. પણ ચંદ્ર ઉષ્ણુતાને આપી શકતું નથી, સૂર્ય શીતળતાને આપી શકતે નથી, નદીઓ ફળને આપી શકતી નથી અને વૃક્ષે જળને આપી શકતાં નથી, કારણ કે તે વસ્તુઓ તેમની પાસે નથી. તેમ હે રાજન ! નાથ થવું, એ તારા અધિકારમાં નથી, તેથી તું મારે નાથ થઈ શકતો નથી. તે પોતે જ અનાથ છે!” આ શબ્દ સાંભળતાં જ મગધરાજ ચમક્યા. આવા શબ્દ આજ સુધી તેમને કેઈએ કહ્યા ન હતા. તેમણે પિતાનાં ઘવાયેલાં અભિમાનને ઠીક કરતાં કહ્યું : “હે આર્ય ! આપની વાત પરથી લાગે છે કે આપે મને ઓળખ્યો નથી. હું અંગ અને મગધ દેશને મહારાજા શ્રેણિક છું. મારા તાબામાં હજારે કઆઓ અને લાખો ગામડાં છે. વળી હું હજારે હાથી-ઘોડા અને અસંખ્ય રથ-સુભટને સ્વામી છું. તથા રૂપાળી રમણીઓથી ભરેલું સુંદર અંતઃપુર ધરાવું છું. મારે પાંચ મંત્રીઓ છે, જેને વડો મારા પિતાને પુત્ર અભયકુમાર છે. મારે હજારો મિત્રો અને સુહદે છે, જે મારી હર વખતે-હરપળે ખૂબ કાળજી રાખે છે. મારું ઐશ્વર્ય અજોડ છે અને મારી આજ્ઞા અફર છે. આવી રિદ્ધિસિદ્ધિ અને આવો અધિકાર હોવા છતાં હું અનાથ કેવી રીતે ગણાઉં? ભગવદ્ ! આપનું કહેવું કદાચ અસત્ય તે નહિ હોય! ' * : મુનિવરે કહ્યું: “રાજન ! હું જાણું છું કે તું અંગ અને મંગધને અધિપતિ મહારાજા શ્રેણિક છે. હું જાણું છું , તારી પાસે હજાર હાથી, ઘોડા અને લાખે સુભટ છે. : એ પણ જાણું છું કે તારું ઐશ્વર્ય અજોડ છે અને તારી છે આજ્ઞા અફર છે. છતાં કહું છું કે નાથ થવું એ તારા અધિકારમાં નથી, તેથી તું મારા નાથ થઈ શકતો નથી. તું -- પિતે જ અનાથ છે. નિગ્રંથ મુનિએ કદી મૃષાવાદનું સેવન કરતા નથી.” : ', મગધરાજ સમજી ગયા કે આ વચને મુનિરાજે અણુસમજ કે ઉતાવળથી વાપર્યા નથી. તેમણે કહ્યું: “હે મહાપુરુષ! આપનાં વચને કદી અસત્ય હોય નહિ, પણ બહુ વિચાર કરવા છતાં યે મને એમ નથી લાગતું કે હું - પિતે અનાથ છું અને આપને નાથ થઈ શકું એમ નથી.’ - મુનિવરે કહ્યું: “હે રાજન! તું અનાથ અને સનાથ ના ભાવને સમજ્યો નથી. આ ભાવ સમજવા માટે તારે | મારાં પૂર્વજીવનને કેટલેક ભાગ જાણુ પડશે. એ તને હું ટૂંકમાં કહી સંભળાવું છું: એ વખતે મુનિવરે ઈશારો કરવાથી મગધરાજ નીચે બેઠા અને નિગ્રંથ મુનિનાં પવિત્ર મુખમાંથી કેવી વાત બહાર આવે છે, તેની આતુરતાથી રાહ જોવા લાગ્યા. મુનિવરે કહ્યું: “હે રાજન! છઠ્ઠા તીર્થકર શ્રી પદ્યપ્રભસ્વામીના પવિત્ર ચરણેથી પાવન થયેલી અને ધનધાન્યથી અતિ સમૃદ્ધ કૌશાંબી નગરીમાં મારા પિતા રહેતા હતા. તેઓ પ્રભૂત ધનસંચયને લીધે બધા ધનપતિઓમાં અગ્રેસર હતા. હું મારા પિતાને બહુ લાડકવાયા પુત્ર હતા, આ. ૨-૧૦ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૬ [ આત્મતત્ત્વવિચાર તેથી તેમણે અનેક જાતના લાડકોડમાં મને ઉછેર્યાં હતા અને મને વિવિધ કલાઓનું શિક્ષણ આપવા માટે પ્રસિદ્ધ કલાચા)ને રોકયા હતા. ચેાગ્ય ઉમરે એક કુલવતી સુંદર લલના સાથે મારાં લગ્ન થયાં અને અમારે સ‘સાર એક દરે સુખી હતા. વ્યવહારનું કાર્ય માટા ભાગે પિતાજી સંભાળતા અને વ્યાપારનું કા વાણાતર–ગુમાસ્તા સંભાળતા, એટલે મારા માથે કેાઈ જાતને ભાર ન હતા. હું મોટા ભાગે મિત્રોથી વીંટળાયેલા રહેતા અને મન ફાવે ત્યાં ફરવા જતા. દુઃખ, મુશીબત કે પીડા શું કહેવાય, તેની મને ખબર ન હતી. હે રાજન્! એવામાં મારી એક આંખ દુઃખવા આવી, સૂજી ગઈ અને તેમાંથી અતુલ પીડા ઉત્પન્ન થઈ. આ વેદનાને લીધે મને મુદ્દલ ઊંઘ આવતી નહિ. જળ વિના જેમ માછલી તરફ, તેમ આ વેદનાથી હું તરફડવા લાગ્યા. આ વેદનામાંથી મને દાહવર લાગુ પચો, મસ્તક ફાટવા લાગ્યું, છાતીમાં દુખાવેા ઉપડયો અને કમ્મરના કટકા થવા લાગ્યા. એ દુઃખનું વર્ણન હું કરી શકતા નથી. મારી આ સ્થિતિ જોઈને જુદા જુદા પ્રકારના કુશળ દ્યોને ખેલાવવામાં આવ્યા. તેમણે ભેગા મળીને મારા રાગનું નિદાન કર્યું, પછી ચાર પ્રકારની ચિકિત્સાએને પ્રયાગ કર્યાં અને અનેક પ્રકારનાં કિંમતી ઔષધાના આશ્રય લીધા, છતાં તેઓ મને દુઃખમાંથી છોડાવી ન શકયા. હું રાજન્ ! એ જ મારી અનાથતા! શુસંસ્થાન] ૧૭ વૈદ્યોને નિષ્ફળ જતાં મારા પિતાએ બીજા પણ અનેક ઉપચારા કરાવી જોયા અને તેમાં ઘણું દ્રવ્ય ખર્યું. વળી તેમણે એવી પણ જાહેરાત કરી કે ‘જે કઈ મત્ર-તંત્રવાદી મારા પુત્રને સાજો કરશે, તેને મારી અર્ધી મિલ્કત આપી દઈશ, ’ તેમ છતાં તેઓ મને એ દુઃખમાંથી છેાડાવી શકયા નિહ. હું રાજન્! એ જ મારી અનાથતા ! મારી માતા મારા પ્રત્યે ભારે વાત્સલ્ય દાખવતી હતી. તે મને આંખની કીકી જેવા માનતી હતી. મારી આ સ્થિતિ જોઈ ને તે આછી આછી થઈ જતી હતી અને આ દુ:ખમાંથી મુક્ત કરવા માટે અનેક જાતની ખાધા-આખડીએ રાખતી હતી. આમ છતાં તે મને આ દુઃખમાંથી છેડાવી શકી નહિ. હે રાજન્! એ જ મારી અનાથતા ! એક જ માતાના ઉદરથી જન્મેલા અને સાથે સ્નેહમાં ઉછરેલા એવા ભાઈએ પોતાના કામધધા છેાડી મારી પાસે બેસતા, મારા હાથ-પગ દબાવતા અને મને દુઃખી જોઈને દુઃખી થતા, છતાં તેઓ મને આ દુઃખમાંથી છેડાવી શકયા નહિ. હે રાજન! એ જ મારી અનાથતા ! અહેના, પત્ની, મિત્રા વગેરે પણ મારી આ હાલત જોઈ ભારે દુઃખ અનુભવતા અને વિવિધ ઉપાચા કરવાને તત્પર રહેતા, પણ તેમાંનુ કાઈ મને દુઃખમાંથી છેડાવી શકયુ નિહ. હે રાજન્! એ જ મારી અનાથતા ! આ રીતે જ્યારે મેં ચારે બાજુથી અસહાયતા અનુભવી, ત્યારે મને લાગ્યું કે જેને આજ સુધી હું દુઃખ–નિવા Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ [ આત્મતત્ત્વવિચાર રણનાં સાધના માનતા હતા, તે ખરેખર ! એવાં ન હતાં. મન, માલ, રિદ્ધિ, સિદ્ધિ, કુટુંબકબીલા, સ્વજન—મહાજન કોઈ પણ મારી મદદે આવી શકયુ નહિ; મને દુઃખમુક્ત કરી શકયું નહિ, એટલે દુઃખનિવારણનાં સાધના અન્ય કાંઈ હાવા જોઈએ, એ વાતની મને પ્રતીતિ થઈ અને તે જ વખતે નીચેના શ્લાક યાદ આવ્યાઃ कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ॥ ‘ કરોડો યુગ ચાલ્યા જાય તેા પણ કરેલાં કર્મોને નાશ થતા નથી. પોતે કરેલા જીભ અથવા અશુભ કર્માં જરૂર લાગવવાં પડે છે. ’ એટલે મને થયુ` કે મારું આ દુઃખ પણ મારાં પૂર્વકર્મોનુ ફળ હોવુ જોઈ એ. અને તે વખતે મને એક શ્રમણે કહેલી નીચેની ગાથાનું સ્ફુરણ થયું : विगिंच कम्मुणो हेडं, जसं संचिणु खतिए । पाढवं शरीरं हिच्चा, उड़ढं पक्कमए दिसं ॥ · કર્મીના હેતુને છેાડ, ક્ષમાથી કીર્તિને મેળવ, આમ કરવાથી તુ પાર્થિવ શરીર છેડીને ઊંચી દિશામાં જઈશ.’ અને મારુ. મન કર્મીના હેતુને શાષવા લાગ્યુ. એ શેષમાં હું સમજી શકયો કે હિંસા, અસત્ય, ચારી, મૈથુન, પરિગ્રહ આદિ પ્રવૃત્તિએ પાપના પંથે લઈ જનારી છે અને તે જ કના હેતુ છે; તેથી કર્માંબધનમાંથી છૂટવુ હોય તે મારે આ પાપી પ્રવૃત્તિઓને ત્યાગ કરી ક્ષમા, શાંતિ, શૌચ આદિ ગુણે! કેળવવા જોઈ એ. ગુણસ્થાન ૧૪૯ પરંતુ આ બધુ ત્યારે જ બની શકે કે જ્યારે મારા પર તૂટી પડેલું વેદનાઓનું વાદળ કઈક ઓછું થાય. એટલે તે જ વેળા મે મનમાં સંકલ્પ કર્યો કે જો હું આ રાગમાંથી મુક્ત થઈશ તેા ક્ષાન્ત, દાન્ત અને નિરાર’ભી થઈશ, અર્થાત્ ક્ષમાદિ દશ ગુણવાળા સયમધમ સ્વીકારી સાધુ બનીશ. અને હે રાજન ! એવા સકલ્પ કરીને જ્યાં મેં સૂવાને પ્રયત્ન કર્યો કે મને તરત જ નિદ્રા આવી ગઈ. પછી રાત્રિ જેમ વીતતી ગઈ, તેમ તેમ મારી વેદના શાંત થતી ગઈ અને સવાર થતાં તે હું તદ્ન નીરોગી થઈ ગયા. મને એકાએક સારા થયેલા જોઈ ને આખું કુટુંબ તિ હૈ પામ્યું. પિતા સમજ્યા કે મેં ઘણા પૈસા ખર્ચી તે કામે લાગ્યા, માતા સમજી કે મારી બાધા-આખડીએ ફળી, ભાઈ એ સમજ્યા કે અમારી સેવા ફળી અને બહેના સમજી કે અમારાં અંતરની આશીષા ફળી. પત્ની સમજી કે મારી પ્રાથના ફળી અને મિત્રો સમજ્યા કે અમારી દોડધામ કામે લાગી. ત્યારે મે સર્વે ને શાંત પાડીને કહ્યું કે ‘મને નવું જ જીવન પ્રાપ્ત થયું છે અને તે ફળ મારા શુદ્ધ સંકલ્પનું છે. ગઈ રાત્રે હું એવા સકલ્પ કરીને સૂતા હતા કે જો હું એક જ વાર આ વેદનામાંથી મુક્ત થાઉં તે ક્ષાન્ત, દાન્ત, નિરાર’ભી અનીશ. માટે આપ બધા મને આજ્ઞા આપે. મારી પ્રતિજ્ઞાનું પાલન મારે બનતી ત્વરાએ કરવું છે. ’ : આ શબ્દો સાંભળતાં જ બધા અવાક્ બની ગયા અને તેમની આંખા અશ્રુભીની બની ગઈ. તેઓ જાતજાતની Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ [ આત્મતત્ત્વવિચાર લીલા કરવા લાગ્યા અને આ રીતે સસારને ત્યાગ ન કરવાનુ’ વિનવવા લાગ્યા. પરંતુ મેં એક જ ઉત્તર આપ્યા કે ,હવે આ માહમય સસારમાં રહીને હું જરા પણ આનંદ અનુભવી શકુ’ એમ નથી. ' છેવટે સર્વે કુટુંબીજનાએ મને ઈષ્ટ માગે જવાની છૂટ આપી, એટલે મે' સયમમાગ ના સ્વીકાર કર્યાં. હે રાજન! આ આત્મા પાતે જ વૈતરણી નદી અને ફૂટ શાલ્મલી વૃક્ષ જેવા દુઃખદાયી અને કામા ગાય અને નંદનવન સમાન સુખદાયી છે. આત્મા પોતે જ સુખદુઃખના કર્તા છે અને સુખદુઃખના ભાક્તા છે. જો સુમાગે ચાલે તેા એ સુખદાયી છે અને કુમાર્ગે ચાલે તે એ શત્રુતુલ્ય દુ:ખદાયી છે. એટલે આત્માનું દમન કરવું અને તેને સુમાગે વાળવા, એ પરમ સુખ ઈચ્છતા સવ મુમુક્ષુએનું કવ્ય છે. સાચું શ્રમણપણું' પાળનારા અન્ય જીવાનેા નાથ (રક્ષક) અને છે અને તે પેાતાનેા પણ નાથ (રક્ષક) અને છે, માટે હે રાજન ! હું હવે મારા પેાતાના તથા અન્ય જીવાના નાથ બની ચૂકચો છુ અને તારે મારા નાથ બનવાની કાઈ જરૂર રહેતી નથી. આ છે મારું સંયમ ગ્રહણ કરવાનું કારણ. મુનિવરનેમનાથી મુનિના આ ઉત્તર સાંભળીને મગધપતિ શ્રેણિક ઘણા પ્રસન્ન થયા, તેમણે બે હાથની મજલિ કરીને કહ્યું: હું ભગવન્! આપે મને અનાથ અને સનાથમા મમ સુંદર રીતે સમજાવ્યા. હૈ મહર્ષિ ! તમને મનુષ્ય ગુણસ્થાન] ૧૫૧ અવતાર ભલે મળ્યે, તમે આવી કાંતિ, આવા પ્રભાવ અને આવી સૌમ્યતા ભલે પામ્યા. જિનેશ્વરાએ દર્શાવેલા સત્ય માગમાં વ્યવસ્થિત થયેલા આપ જ ખરેખર સનાથ અને સાંધવ છે. હે મુનિ ! અનાથ વેાના ખરા નાથ તમે જ છે. હું ચાગીશ્વર ! મેં મારા મનનું કુતૂહલ શાંત પાડવા માટે આપની સાધનામાં ભગ પાડડ્યો, તે બદલ ક્ષમા માગું છું.’ અનાથી મુનિએ કહ્યું : · જિજ્ઞાસુઓને સત્ય વસ્તુની સમજ આપવી એ પણ અમારી સાધનાના જ એક ભાગ છે, તેથી મારી સાધનાના ભગ થયા નથી. અને તારા જેવા તત્ત્વશાધક આ હકીકતમાંથી ચાગ્ય માટ્ઠન ન મેળવે એમ હું માનતા નથી, એટલે વ્યતીત કરેલા સમય માટે મને સંતાષ છે. મગધપતિએ કહ્યું : ‘ મહિષ ! આપની મધુર વાણીએ અને સંપૂર્ણ નિખાલસતાએ મારાં દિલને જીતી લીધું છે. આપ જેવા ત્યાગી અને તપસ્વીની કાઈ પણ આજ્ઞા માથે ચડાવવાને હું તત્પર છેં', ' અનાથી મુનિએ કહ્યું : ‘હે રાજન ! જ્યાં સવ ઈચ્છા, આકાંક્ષાઓ અને અભિલાષાઓને ત્યાગ છે, જ્યાં માયા– મમતાનું વિસર્જન છે અને જ્યાં કોઈ પૌદ્ગલિક લાભ મેળવવાની આસક્તિ નથી, ત્યાં આજ્ઞા કરવાની હાય શું? તેમ છતાં આજ્ઞા કરવાની હોય તે તે સામાનાં કલ્યાણની જ હાયઃ મગધરાજે કહ્યું : ‘ ધન્ય પ્રભા ! ધન્ય આપની વાણી ! Page #86 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર કે ડાય છે આપને સમાગમ થવાથી મારું જીવન સફળ થયું છે. મારા આનંદની કઈ સીમા નથી, આપ મારાં કલ્યાણ માટે બે શબ્દો કહેવા કૃપા કરો.' અનાથી મુનિએ કહ્યું: “રાજન! શ્રી જિનેશ્વરદેવનું શાસન જયવંતુ છે. તેમના ઉપદેશમાં તું અનન્ય શ્રદ્ધા રાખ, તેમણે પ્રરૂપેલાં તને બોધ કર તથા તેમણે પ્રતિપાદિત કરેલ સિદ્ધાંતને જીવનમાં અમલ કરવાની ભાવના રાખ. આ જ કલ્યાણને માર્ગ છે, આ જ અભ્યદયની ચાવી છે.” - આ શબ્દ પરથી મગધરાજ શ્રેણિકે બૌદ્ધ ધર્મને ત્યાગ કર્યો અને અંતઃપુર, સ્વજન અને કુટુંબ સહિત જન ધર્મને સ્વીકાર કર્યો. તે દિવસથી જૈન ધર્મ પ્રત્યેની એમની શ્રદ્ધા ઉત્તરોત્તર વધતી ગઈ અને શ્રી મહાવીર પ્રભુના સમાગમે એને વજલેપ કરી. આજે જિનશાસનમાં શ્રેણિક રાજાનું સમ્યકત્વ વખણાય છે, પણ તેની પ્રાપ્તિને યશ એક નિગથે મુનિને ફાળે જાય છે. માટે જ મુનિવરેને સંગ કરવાનો તથા તેમને ઉપદેશ સાંભળવાનો અમારે અનુંરે છે. વિશેષ અવસરે કહેવાશે. વ્યાખ્યાન એકત્રીશમું ગુણસ્થાન | [૨] મહાનુભાવો !. , , આત્માને વિચાર કરતાં આપણને એમ લાગ્યું કે તેનું સ્વરૂપ બરાબર સમજવું હોય તે તેના પ્રતિપક્ષી કર્મનું સ્વરૂપ પણ બરાબર સમજી લેવું જોઈએ, તેથી આપણે કમને વિષય હાથ ધર્યો અને તેનાં વિવિધ અંગેની વિચારણુ કરી. આ વિચારણના એક ભાગ તરીકે આપણે ગુણસ્થાનનું સ્વરૂપ જોઈ રહ્યા છીએ અને તેમાં ચોથા ભામ ઉપરની મજલ કાપી છે. આધુનિક વિકાસવાદ આજનું વિજ્ઞાન વિકાસવાદ (Theory of evolution) માં માને છે અને સૂક્ષ્મ જંતુઓમાંથી મનુષ્ય સુધીનું સ્વરૂપ કેમ ઘડાયું તેનું વર્ણન કરે છે! પરંતુ તેમાં સૂક્ષમ જંતુઓથી નીચેની અને મનુષ્ય કરતાં ઉપરની કઈ અવર સ્થાને સ્થાન નથી. વળી સૂક્ષ્મ જંતુઓથી માંડી મનુષ્ય સુધીને જે વિકાસક્રમ બતાવ્યું છે, તેમાં માત્ર વિકાસનું જ વર્ણન છે, પણ પતનનું કોઈ વર્ણન નથી. બીજા શબ્દોમાં કહીએ તો આ વિકાસવાદ વાનરમાંથી મનુષ્ય બનવાની રાજ્યતાને સ્વીકાર કરે છે, પણ મનુષ્યમાંથી વાનર બનવાનો Page #87 -------------------------------------------------------------------------- ________________ ના હું ૧૫૪ - -- . .. [ આથતત્ત્વવિચાર સ્વીકાર કરતે નઘી. આમ આ વિકાસવાદ અધૂરો છે, એકાંગી છે, એટલે આપણાં મનનું સમાધાન કરી શકે તેવો નથી. આ વિકાસવાદની સહુથી મોટી ખામી એ છે કે તેમાં આત્માને કેઈ સ્થાન નથી, પછી તેમાં પુનર્જન્મ કે ગતિ વગરેને વિચાર તે હોય જ કયાંથી? તેમાં જે કંઈ વિકાસ માનવામાં આવ્યું છે, તે પુગલનિર્મિત શરીરનાં અગપગોને માનવામાં આવ્યા છે, એટલે તેને આપણે માન્યતાઓ સાથે કઈ મેળ ખાય તેમ નથી. આ 1- જૈન ધર્મનો વિકાસવાદ વિકાસવાદમાં તો આપણે પણ માનીએ છીએ, પણ આપણે વિકાસવાદ આત્માને સ્પર્શે છે, આત્માના ગુણને સ્પર્શે છે અને તેમાં ઉત્કાતિ સાથે અવનતિને વિચાર પણ રહેલ છે. જે આત્મા સારા વિચાર કરે અને સારાં કામે કરતો રહે છે તેની ઉત્ક્રાંતિ થાય છે અને ખરાબ વિચારે તથા ખરાબ કામ કરે તે તેની અવનતિ થાય છે. સાચી હકીકત એ છે કે અધમ અવસ્થામાં પડેલો આત્મા ચડતીપડતીનાં અનેક ચક્રો અનુભવ્યા બાદ જ આગળ વધે છે અને છેવટે મુક્તિની પ્રાપ્તિ કરે છે. તેનું વ્યવસ્થિત વર્ણન આપણને ગુણસ્થાનમાંથી મળે છે, એટલે તે વિશેષ પ્રકારે સમજવા ગ્ય છે. . . . અન્ય દેશોમાં પણ આત્મવિકાસની જુદી જુદી અવસ્થાએ બતાવવામાં આવી છે, પણ તેમાં ગુણસ્થાનકે જેટલી વિશદતા નથી, ગુણરથાનકે જેટલું સૂક્ષ્મ વર્ણન નથી. ગુણસ્થાન ] અમે તે કહીએ છીએ કે તમને જે વસ્તુ સર્વજ્ઞ ભગવંતનાં શાસનમાંથી મળશે, તે વસ્તુ બીજેથી નહિ જ મળે., કેરી, પાકે તે આંબે જ, એ કંઈ બાવળ–બરડી પર પાકે નહિ. (૫) દેશવિરતિગુણસ્થાન - દેશવિરતિમાં આવેલ આત્માની અવસ્થાવિશેષને દેશવિરતિ ગુણસ્થાન કહેવામાં આવે છે. આ ગુણસ્થાન વિરતાવિરત, સંયતાસયત કે વતાવ્રત તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેમાં કેટલાક અંશે વિરતપણું અને કેટલાક અંશે અવિરતપણું, કેટલાક અંશે સંયતપણું અને કેટલાક અંશે. અસયતપણું, કેટલાક અંશે વ્રતીપણું અને કેટલાક અંશે અતીપણું હોય છે. ચેથા ગુણસ્થાને જીવને સમ્યગ્દર્શન અર્થાત્ સમ્ય-- કત્વરૂપ વિવેક પ્રાપ્ત થાય છે, પણ ચરિત્રમેહનીય કર્મની પ્રબલ અસરને લીધે તે વિવેકને અમલ થઈ શક્તો નથી, ત્યારે આ ગુણસ્થાને ચારિત્રમોહનીય કર્મનું બેલ અમુક પ્રમાણમાં ઘટે છે, તેથી આત્મા જાણેલી–સમજેલી વસ્તુને. અમલમાં મૂકવાનો પ્રયત્ન કરે છે. છે. આ ગુણસ્થાને જીવ બધી પાપમય પ્રવૃત્તિઓને છેડી. શકતું નથી, પણ તેમાંથી છૂટવાને પ્રયત્ન કરે છે અને કેટલીક પાપવૃત્તિઓને છોડી દે છે. શાસ્ત્રીય ભાષામાં તેને દેરાવિરતિ કહેવામાં આવે છે. દેશવિરતિ એટલે અમુકઅરો વિરક્તિ. : .. . . • દેશવિરતિનું રણ એ છે કે પ્રથમ સમ્યકત્વ ગ્રહેણું. Page #88 -------------------------------------------------------------------------- ________________ પ [ આત્મતત્ત્વવિચા કરવું અને પછી શ્રાવકનાં માર વ્રત અંગીકાર કરવાં. જેએ માર વ્રત અંગીકાર કરી ન શકે તે ઘેાડાં વ્રતા અંગીકાર કરે અને બીજાની ભાવના રાખે, પછી જેમ જેમ સચેાગે અનુકૂળ થતા જાય, તેમ તેમ બાકીનાં વ્રતા પણ અંગીકાર કરે. શ્રાવક શબ્દ તે તમે રાજ સાંભળેા છે, પણ એને અથ પૂછીએ ત્યારે વિચારમાં પડેા છે. એના અથ પર તમે કદી શાંત મને વિચાર કર્યો છે. ખરા ? શાસ્ત્રોમાં કહ્યું છે કેઃ શ્રૃળોતિ. જ્ઞિનવપનમિતિ શ્રાવઃ—જે જિનવચનને સાંભળે તે શ્રાવક.’ એટલે પ્રતિદિન ઉપાશ્રયે જવું અને ગુરુ મહારાજને વિધિપૂર્વક વંદન કરી, તેમનાં મુખેથી ધર્મોપદેશ સાંભળવા, એ શ્રાવકનું મુખ્ય કન્ય છે. કેટલાક કહે છે કે અમે ત્રની વાતેા પુસ્તક વાંચીને જાણી લઈશું. અમને ઉપાશ્રયે જવાની ફુરસદ નથી.’ આ રીતે જેએ ગુરુસમીપે જઈ જિનવચન સાંભળતા નથી, તે શ્રાવક નામને સાર્થક શી રીતે કરે ? ગૃહસ્થને માટે સામાન્ય અને વિશેષ એમ એ પ્રકારના ધમ બતાવેલા છે, તેમાં માર્ગાનુસારીના પાંત્રીશ ખોલ પ્રમાણે જીવન ગાળવું, એ સામાન્ય ધમ છે અને ખાર ત્રતાથી વિભૂષિત થઈ ને જીવન ગાળવું, એ વિશેષ ધર્મ છે. ખાર ત્રતાનાં નામ તો તમે જાણતા જ હશેા. એક -વખત અમે એક ગૃહસ્થને પાંચ અણુવ્રતાનાં નામ પૂછ્યાં, તે તેમણે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને -પરિગ્રહ એ નામા આપ્યાં. અમે કહ્યું - ‘ અઢાર પાપ– ગુણસ્થાન ] ૫૭ સ્થાનકનાં નામેા આવડતાં હોય તે ખેલે.’ એ નામેા તેમણે કડકડાટ ખોલી ખતાવ્યાં. અમે કહ્યું : ‘તેમાંનાં પ્રથમ પાંચ નામ ફ્રી ઓલા, ‘ત્યારે તેમણે પ્રાણાતિપાત વગેરે પાંચ નામેા કહ્યાં. અમે પૂછ્યું' : ‘ આ નામેા પાપસ્થાનકનાં છે કે વ્રતનાં છે?' ત્યારે તેમને ખ્યાલ આબ્યા, અને તેમણે પ્રાણાતિપાત–વિરમણુ-વ્રત એ નામેા આપ્યાં. અમે કહ્યું : ‘આ નામેા પણ હજી અધૂરાં છે અથવા તેા એ મહાવ્રતાનાં નામે છે, પણ અણુવ્રતનાં નામેા નથી.' ત્યારે બહુ વિચાર કરીને તેની આગળ સ્થૂલ શબ્દ લગાડયા. કહેવાની મતલબ એ છે કે આજે તમારા શ્રાવકાનુ જીવન એટલું બધુ જ જાળી બની ગયું છે કે તમને ધર્મના વિચાર કરવાની પણ ફુરસદ નથી, અને તમારું કર્તવ્ય શું? તમારે કયાં ત્રતા ધારણ કરવાં જોઈ એ ? કયા પ્રકારનું જીવન. ગાળવુ જોઈએ ? એ સબંધી કઈ પણ ચિંતન નથી. ખાર ત્રતાનાં નામ આ પ્રમાણે જાણવાં: (૧) સ્થૂલપ્રાણાતિપાત–વિરમણ–વ્રત. (૨) સ્થૂલમૃષાવાદ–વિરમણુ–વ્રત. (૩) સ્થૂલઅદત્તાદાન–વિરમણ–ત્રત. (૪) સ્થૂલમૈથુન-વિરમણુ–વ્રત. (પ) પરિગ્રહ-પરિમાણુ–વ્રત. (૬) દિક્—પરિમાણુ–વ્રત. (૭) ભાગેાપભાગ–પરિમાણુ–વ્રત. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ (૮) અન દંડ-વિરમાણુ–વ્રત. (૯) સામાયિક-વ્રત. (૧૦) દેશાવકાશિક-વ્રત. (૧૧) પાષધ–ત્રત. (૧૨) અતિથિસ’વિભાગ–વ્રત. [ આત્મતત્ત્વવિચાર આમાંના પહેલાં પાંચ અણુવ્રતા કહેવાય, પછીનાં ત્રણ ગુણવ્રતા કહેવાય અને છેવટનાં ચાર શિક્ષાવ્રતા કહેવાય. પ્રથમનાં પાંચને અણુવ્રત કહેવાનું કારણ એ છે કે તે મહાત્રતાની અપેક્ષાએ અણુ છે-નાનાં છે; પછીનાં ત્રણને ગુણવતા કહેવાનુ કારણ એ છે કે તે પ્રથમનાં પાંચ વ્રતાથી ઉત્પન્ન થતાં ચરિત્રગુણની પુષ્ટિ કરનારાં છે અને છેલ્લાં ચારને શિક્ષાવ્રત કહેવાનું કારણ એ છે કે તે શ્રાવકને સવિરતિની અમુક અંશે શિક્ષા-તાલીમ આપનારાં છે. એક માન્જી અવિરતિ અને બીજી માજી સÖવિરતિ, એ બે વચ્ચેની આ સ્થિતિ છે, તેથી તેને મધ્યમમાગ કહીએ તે પણ ચાલે. આજે મધ્યમમાની હિમાયત થઈ રહી છે અને તેને ખૂબ વ્યવહારુ લેખવામાં આવે છે, તેથી અમે તમારું ધ્યાન ખેંચવા ઇચ્છીએ છીએ કે સાચા મધ્યમમાર્ગ આ છે. એનું અનુસરણ કરવાથી આત્મા ક્રમશ : આગળ વધી શકે છે અને છેવટે પેાતાનુ અભીષ્ટ સિદ્ધ કરી શકે છે. આ ગુણસ્થાન સંજ્ઞી તિર્યંચ અને મનુષ્ય એ બંનેને હાઈ શકે છે, એટલે મનુષ્યની માફક તિર્યંચ પણ વ્રત આદિના અધિકારી છે. આ ગુણસ્થાનની જઘન્ય સ્થિતિ ગુણસ્થાન ૧૫૯ અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશનઃ પૂર્વ ક્રોડ એટલે એક ક્રોડ પૂર્વમાં આઠ વર્ષ ઓછી છે.x (૬) પ્રમત્તસયત–ગુણસ્થાન હવે છઠ્ઠાં ગુણસ્થાન પર આવીએ. ‘ છઠ્ઠાં ગુણસ્થાને સાધુપણું’ એ તે તમે બધા જાણતા જ હશેા, પણ આ ગુણસ્થાનનું નામ પ્રમત્તસયત કેમ પડયું ? તે તમારે સમજવાનું છે. વ્યુત્પત્તિનાં ધારણે કહીએ તેા–પ્રમત્ત એવા સંયતની જે અવસ્થાવિશેષ તે પ્રમત્તસયત–ગુણસ્થાન. અહીં સયત એ મૂળ શબ્દ છે અને પ્રમત્ત એ તેનુ ં વિશેષણ છે, એટલે પ્રથમ વિચાર સયતના કરીએ. જે આત્મા નવકેટિથી યાવજ્જીવ સામાયિકનું પચ્ચક્ખાણ કરે અને પાંચ મહાવ્રતા ધારણ કરે તે સવિરતિમાં આવ્યા ગણાય અને તેને સયત કહેવાય. સાધુ, મુનિ, નિગ્રંથ, ભિક્ષુ, યતિ, શ્રમણ, અણુગાર, વગેરે તેના પર્યાય શબ્દો છે. ત્રણ ચેાગ અને ત્રણ કરણથી પચ્ચકખાણ કરતાં નવકેટ પચ્ચકખાણ થાય. ત્રણ યાગ એટલે મન, વચન અને કાયા. ત્રણ કરણ એટલે કરવું, કરાવવું અને અનુમાવું. ' × દેશવિરતિ ગુણસ્થાનમાં આત ધ્યાન અને રૌદ્રધ્યાન મંદ હોય છે અને શ્રાવકનાં ષટ્કમ, ૧૧ પ્રતિમા અને ૧૨ વ્રતનાં પાલનથી ઉત્પન્ન થયેલું મધ્યમ પ્રકારનું ધર્મ ધ્યાન હાય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ * * * E ૧૬૦ [ આત્મતત્ત્વવિચાર આ બંનેના વેગથી નવકેટિ સામાયિકનું પચ્ચકખાણ શી રીતે થાય? તે તમને જણાવીએ છીએ. ' ' મનથી પાપ કરવું નહિ, એ પ્રથમ કેટિ. વચનથી પાપ કરવું નહિ, એ બીજી કેટિ. કાયાથી પાપ કરવું નહિ, એ ત્રીજી કેટિ. મનથી પાપ કરાવવું નહિ, એ ચેથી કટિ, વચનથી પાપ કરાવવું નહિ, એ પાંચમી કેટિ. કાયાથી પાપ કરાવવું નહિ, એ છઠ્ઠી કેટિ. મનથી પાપ અનુમેદવું નહિ, એ સાતમી કેટિ.. વચનથી પાપ અનમેદવું નહિ, એ આઠમી કટિ. કાયાથી પાપ અનુમોદવું નહિ, એ નવમી કેટિ... શ્રાવક પાપ કરે નહિ, કરાવે નહિ, પણ તે અનુદનામાંથી બચી શકે નહિ, તેથી તેને પ્રથમની છ કેટિએ જ સામાયિક હોય છે. તમે સામાયિકનું પચ્ચકખાણ લેતી વખતે સુવિ તિવિM પાઠ લે છે અને તેની સમજૂતીમાં મળળ વાચાઇ જાણ મિ ત ાયમ બેલે છે, એટલે પ્રથમની છ કટિઓ આવે. જ્યારે સાધુ સામાયિકનું પચ્ચકખાણ લેતી વખતે તિવિદ્દ સિવિ પાઠ લે છે અને તેની સમજૂતીમાં મળેળ વાયાણ જાળ મ ન વારિ, વરd fષ અન્ન ન સમજુત્તાનામિ એવો પાઠ બેલે છે, એટલે તેમાં નવ કેટિઓ આવે છે. તે - પાંચ મહાવ્રતો તે (૧) પ્રાણાતિપ્રાણ-વિરમણ વ્રત (૨) મૃષાવાદ-વિરમણ–વત, (૩) અદત્તાદાન-વિરમણ વ્રત () મૈથુન-વિરમણવ્રત અને (૫) પરિગ્રહ-વિરમણ-ત્રત ગુણસ્થાન ] આ મહાવતને લીધે સાધુ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહિતાનું ઉત્કૃષ્ટ પાલન કરે અને બીજાઓને પણ એ માર્ગે પ્રવર્તાવવા માટે પ્રયત્નશીલ રહે. | સંયત આત્માઓ આ વ્રતનાં રક્ષણ માટે પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપ અષ્ટપ્રવચનમાતાનું પાલન કરે, એટલે ચાલવાની જરૂર હોય તો તેઓ દિવસના ભાગે, અવરજવરવાળા માર્ગમાં, જીવજંતુરહિત ભૂમિ પર, ઘસરાપ્રમાણ ભૂમિને શોધતાં ચાલે. તેમાં કઈ પણ જીવની વિરાધના ન થઈ જાય તેનું ખાસ લક્ષ રાખે. બલવાની જરૂર હોય તે પ્રિય, પથ્ય અને તથ્યવાળી વાણી બેલે, પણ બીજાને જીવ દુભાય એવી કર્કશ વાણુને પ્રયાગ ન કરે. પિતાને જોઈતા આહાર, પાણી, ઔષધ વગેરે યાચીને મેળવે અને તેમાં કઈ દેષ ન લાગી જાય તેની પૂરતી કાળજી રાખે. તેઓ પિતાનાં વસ્ત્ર પાત્રની રોજ પ્રમાર્જના-પડિલેહના કરે અને તેને લે-મૂક કરતાં કોઈ જીવની વિરાધના ન ન થાય તેની કાળજી રાખે. વળી તેઓ મલ-મૂત્રને ઉત્સર્ગ નિરવ એકાંત ભૂમિમાં કરે. ' તેઓ મનવૃત્તિ પર કાબૂ રાખે, એટલે જે તે વિચારો કરે નહિ; વચન પર કાબૂ રાખે, એટલે જરૂર હોય તો જ 'બોલે, નહિ તે મૌન સેવે. તેઓ કાયા પર કાબૂ રાખે, એટલે જરૂર વિના તેનું હલનચલન કરે નહિ અને બને " ત્યાં સુધી અંગે પાંગ સકેચી રાખે. છે સયત આત્માઓ આત્મકલ્યાણના હેતુથી સ્વાધ્યાય, આ. ૨-૧૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર ધ્યાન તથા તપની પ્રવૃત્તિ કરે અને આવશ્યકાદિ અનુષ્ઠાન વડે જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધિ કરતા રહે. પરમપદ, નિર્વાણ કે મેક્ષ એ તેમનું ધ્યેય હાય અને એ ધ્યેયને પૂર્ણ કરવા માટે તેમને ઉત્સાહપૂર્વક પ્રયત્ન હોય. તેઓ કદી એદી કે આળસુ થઈને બેસી રહે નહિ. આમ છતાં પૌગલિક સુખના પૂર્વ સંસ્કાર તેમના પર પુરજોશથી આક્રમણ કરતા હોય છે, એટલે કદી કદી તેમનામાં પ્રમાદ દેખાવ દે છે. પ્રમાદ એટલે આત્મવત અનુત્સાહ. આ રીતે આ સંયતપણામાં પ્રમાદને સંભવ હોવાથી તે પ્ર: સંયત અવસ્થા ગણાય છે.* સંસારનાં દુઃખથી ભયભીત થયેલા પ્રાણીઓને સંયમ ધર્મની દીક્ષા અર્થાત્ મંત્રજ્યા એ જ શરણભૂત છે. અમાત્ય તેટલીપુત્રની કથા તમને આ વસ્તુ બરાબર સમજાવશે. અમાત્ય તેટલીપુત્રની કથા તેતલપુર નામે એક નગર હતું. ત્યાં કનકરથ નામને રાજા રાજ્ય કરતા હતા. તેને પદ્માવતી નામની સુંદર અને ગુણિયલ પત્ની હતી તથા શામ, દામ, ભેદ અને દંડની નીતિમાં કુશળ એ તેટલીપુત્ર નામે મહામાત્ય હતે. કનકરથ રાજાને રાજગાદી પર ઘણે મોહ હતો, એટલે રાણીઓને જે પુત્રો થતા, તેને તે ખોડખાપણવાળા કરી નાખો, જેથી તે રાજગાદીએ આવી ન શકે. રાજગાદીએ x ચેથાસંજ્વલન કષાયોના તીવ્ર ઉદયથી મુનિ પ્રમાદયુક્ત થાય છે, તે કારણથી તેવા મુનિ પ્રમત્તગુણસ્થાનવત કહેવાય છે. - -ગુણસ્થાનકક્રમાસેહગાથા ૨૭, આવનાર પૂર્ણ અંગવાળો હોવો જોઈએ, એવી તે વખતની દૃઢ માન્યતા હતી. પદ્માવતી રાણીને રાજાનું આ વર્તન જરાય પસંદ ન હતું, પણ શું કરે ? રાજા તેનું કહ્યું માનતું ન હતું. આખરે રાણીએ અમાત્યને વિશ્વાસમાં લીધું અને પિતાને જે પુત્ર થાય તેને કોઈ પણ રીતે બચાવી લેવાને નિર્ણય કર્યો. કાલક્રમે પદ્માવતીને પુત્ર થયે. તે જ વખતે અમાત્ય તેટલીપુત્રની પત્ની પિટ્ટિલાએ એક મૃત પુત્રીને જન્મ આપ્યો, અગાઉ કરી રાખેલી ગઠવણ મુજબ આ બંનેની અદલાબદલી થઈ અને પદ્માવતીને પુત્ર અમાત્યના પુત્ર તરીકે જાહેર થયો. તેનું નામ કનકવજ રાખવામાં આવ્યું અને તેને ખૂબ લાડકેડમાં ઉછેરવા માંડયો. એમ કરતાં તે મોટો થયો, ત્યારે કનકરથ રાજા બીમાર પડ્યો અને મરણ પામ્યા. બધા ભેગા થઈને વિચાર કરવા લાગ્યા કે “હવે રાજગાદીએ કેને બેસાડવો?’ તે વખતે અમાત્યે કનકદેવજને હાજર કર્યો અને બધે ઈતિહાસ કહ્યો. રાણી પદ્માવતીએ તેની પુષ્ટિ કરી. આથી રાજગાદી પર કનકધ્વજને અભિષેક કરવામાં આવ્યો. આ વખતે રાજમાતાએ શિખામણ આપી કે “અમાત્ય તારો ઉપકારી છે, તારું રક્ષણ કરી તેને ઉછેર્યો છે, માટે તેનું હંમેશાં માન રાખજે.” કનકધ્વજે એ શિખામણ માન્ય રાખી અને તે અમાન ત્યનું બહુમાન કરવા લાગે. અમાત્ય જ્યારે રાજ્યભામાં આવે Page #92 -------------------------------------------------------------------------- ________________ [ [ આત્મતત્ત્વવિચાર ત્યારે તે સર્વ સંભાજને સાથે ઊભો થાય અને સહુ તેને પ્રણામ કરે. વળી અમાત્ય જે કંઈ સૂચના–સલાહ આપે તેને બરાબર માન્ય રાખે, તેને કદી ઉત્થાપે નહિ. આથી અમાત્યનું સ્થાન રાજપિતા જેવું બની ગયું. તે નિરંતર રાજા અને પ્રજાનાં કલ્યાણની જ ચિંતા કરે અને તેના ઉપાયમાં મશગુલ રહે. - હવે મંત્રીનાં ગૃહજીવન પર એક દૃષ્ટિપાત કરી લઈએ. અમાત્ય તેટલીપુત્રને પિતાની પત્ની પહિલા પર ખૂબ પ્રેમ હતો. તેની સૌન્દર્ય ભરેલી મસ્ત યુવાની તેને ખૂબ આકર્ષતી હતી, પણ યુવાનીને ઓસરતાં, સૌન્દર્યને વણસતાં શી વાર ? તેનું યૌવન ચાલ્યું ગયું અને સૌન્દર્યમાં ઓટ આવી. એ વખતે અમાત્યને પ્રેમ તેના પરથી ઉતરી ગયે. જે પ્રેમની પાછળ વાસનાનું બળ કામ કરતું હોય, ત્યાં લગભગ આવી જ સ્થિતિ થાય છે. સ્ત્રી આ સંસારનાં બધાં દુઃખ સહન કરી શકે છે, પણ પતિને અણગમે સહન કરી શક્તી નથી. એ વસ્તુ તેને શૂળની જેમ ભેંકાય છે. મંત્રી પટ્ટિલાની આંતરિક અવસ્થા સમજી ગયો અને તેનું મન કામમાં પરોવાયેલું રહે તો દુઃખ ભૂલી જાય એ હેતુથી તેણે એક દિવસ કહ્યુંઃ “પિઠ્ઠિલા ! હવેથી રસોડાને કારંભાર તું સંભાળ અને અહીં જે કઈ શ્રમણ, બ્રાહ્મણ કે તપસ્વી આવે, તેને દાન દઈને આનંદમાં રહે.” પિહિલાએ તેને સ્વીકાર કર્યો અને તે શ્રમણ, બ્રાહ્મણ, તથા તપસ્વીઓને દાન દેવા લાગી. એમ કરતાં એક દિવસ ‘સુવ્રતા નામના સાધ્વી ત્યાં આવી ચડ્યાં. તેમને જ્ઞાની તથા 1 ગુણસ્થાન ] . ગંભીર જોઈને દિલાએ કહ્યું કે “હે આર્યા! એક વાર હું અમાત્યનાં હૈયાને હાર હતી, અને આજે તેમને આંખે દીઠી પણ ગમતી નથી, માટે કઈ ચૂર્ણ, મંત્ર કે કામણુને પ્રયોગ હોય તે બતાવે.” સાવીએ કહ્યું: “હે દેવાનુપ્રિયે! અમે નિગ્રંથ બ્રહ્મચારિણી સાવીએ છીએ, તેથી સંસારની ખટપટમાં પડતી નથી અને અમને આવી વાત સાંભળવી પણ કપતી નથી. પરંતુ તારે મનનું સમાધાન મેળવવું હોય તે સર્વજ્ઞ ભગવંતે કહેલો ધર્મ સાંભળ. પછી તેમણે ધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને શ્રાવકનાં વ્રતનું રહસ્ય કહ્યું, એટલે પિટ્ટિલાએ શ્રાવકનાં બાર વ્રતો ગ્રહણ કર્યા. " એક સારી વસ્તુ બીજી સારી વસ્તુને લાવે છે, એ ન્યાયે વખત જતાં પદિલાને સર્વવિરતિચારિત્ર અંગીકાર કરવાની ઈચ્છા થઈ અને તેણે અમાત્ય આગળ રજા માગી. જે વખતે અમાત્યને સહુ રાજ્યપિતા જેવું માન આપતા હતા, ત્યારે જ આ ઘટના બની. છે, અમાત્ય બુદ્ધિશાળી હતો અને ધર્મનાં કાર્યમાં અંતરાય કરે છેટે છે, એમ જાણતો હતો, એટલે તેણે પિદિલાને કહ્યું: “હું એક શરતે તને સાધ્વી થવાની રજા આપું. જે તપ-જપનાં પરિણામે તું બીજા ભવમાં દેવ થાય, તો મને પ્રતિબોધ કરવાને આવજે.” શરત કલ્યાણકારી હતી, એટલે તેને સ્વીકાર કરવામાં પિદિલાને કંઈ હરક્ત ન હતી. તેણે એ શરતનો સ્વીકાર Page #93 -------------------------------------------------------------------------- ________________ L[ આત્મતવિંચાણ કર્યો, ચારિત્ર અંગીકાર કર્યું અને એ ચારિત્રપાલનનાં પરિક હંમે તેની સદ્ગતિ થતાં તે આઠેમા દેવલેકમાં પદિલ નામનો દેવ બની. પિદિલદેવને પિતાનું વચન યાદ આવ્યું અને તે અમાત્યનાં મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવા પ્રયાસ કરવા, લાગે, પરંતુ કીર્તિ, સત્તા અને વૈભવમાં મસ્ત બનેલા મહામાત્યને વૈરાગ્ય થયે નહિ. એકલી સત્તા, એકલી કીર્તિ કે એકલે વૈભવ પણ મનુષ્યને સંસારનાં બંધનમાં જકડી રાખે છે, ત્યારે અહીં તે ત્રણે વસ્તુઓ હાજર હતી! તે - અમાત્યનાં દિલમાં વૈરાગ્યની વેલડી શી રીતે પાંગરવા દે? પિદિલદેવને લાગ્યું કે દુઃખ વિના અમાત્ય ઠેકાણે નહિ આવે અને તેને ખરું દુઃખ તો અપમાનિત થવાથી જ લાગશે, એટલે એક દિવસ તેણે રાજાની બુદ્ધિ ફેરવી નાખી. અમાત્ય રાજ્યસભામાં દાખલ થયે, ત્યારે રાજાએ મોટું ફેરવી નાખ્યું. અમાત્યને લાગ્યું કે “કઈ પણ કારણે આજે રાજાને પિતાના પર રીસ ચડી છે. આ રીતે બન્યો તે શું કરે, એ ભલું પૂછવું. રીસમાં ને રીસમાં કદાચ તે મને આ મારી પણ નાંખે, માટે મારે અહીંથી ખસી જવું જોઈએ.” તે અવસર જોઈ સભામાંથી નીકળી ગયો, પણ રસ્તામાં કેઈએ તેને માન આપ્યું નહિ. જાણે કોઈ તેને ઓળખતું જ ન હોય એવો વ્યવહાર તેના જેવામાં આવ્યું. તે બન્યઝ ઘરે આવ્યો તે ત્યાં પણ એ જ હાલત નિરખી. કેઈ પણ મકરચાકરે ઊભા થઈને તેને માન આપ્યું કંહિ કે તેનાં બીજા કેઈ પ્રકારે આદરસત્કાર કર્યો નહિ. આથી અમાત્યને ખૂબ આઘાત લાગ્યો અને તેણે આવી માનહીન -અપમાનિત જીંદગી જીવવા કરતાં તેને અંત લાવવાને નિર્ણય કર્યો. ' તેણે પિતાના ઓરડામાં જઈને દ્વાર બંધ કર્યા અને ગળા પર જોરથી તરવાર ફેરવી, પણ તેની કંઈ અસર થઈ નહિ. અમાત્યને લાગ્યું કે આમાં પિતાની કંઈ ભૂલ થતી હશે, એટલે તેણે ગળા ઉપર ઉપરાઉપરી તરવાર ફેરવી, પરંતુ તેનું પરિણામ પણ પ્રથમ જેવું જ આવ્યું. * જે બીજો કોઈ મનુષ્ય હેત તે આટલેથી અટકી ગયે હત, પણ મહામાત્ય તેતલિપુત્ર જુદી જ માટીથી ઘડાયેલે હિતે, એટલે તે હિંમત હાર્યો નહિ. તેણે તો કઈ પણ રીતે જીદગીને અંત લાવવાનો નિર્ણય કર્યો જ હતો, એટલે બીજો ઉપાય અજમાવ્યું. તેણે પિતાની પાસે તાલપુટ વિષ સંગ્રહી રાખ્યું હતું, તે ખાઈ લીધું. તાલપુટ વિષ તાળવાને અડે કે મનુષ્યના પ્રાણ નીકળી જાય, પણ મંત્રીને એની પણ કંઈ અસર થઈ નહિ! આથી તે અકળા અને નગરબહાર ગયે. ત્યાં એક મોટા વૃક્ષની ડાળે મજબૂત દોરડું બાંધી ગળે ફાંસો ખાધે, પણ એવામાં દેરડું તૂટી ગયું અને તેને કંઈ પણ ઈજા થઈ નહિ! શસ્ત્ર નિષ્ફળ ગયું, વિષ વિફલ થયું અને દેરડાએ પણ કંઈ કરી કરી નહિ, ત્યારે અમાત્યે જળને આશ્રય લેવા વિચાર કર્યો અને તે પિતાની ડોકે એક મેટી શિલા Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [ આત્મતત્ત્વવિચાર આંધી ઊંડાં જલાશયમાં કૂદી પડા; પણ તે ટૂખ્યા નહિ. જાણે હાડી તરતી હાય તેમ એ જલની સપાટી ઉપર તરતા જ રહ્યો! પછી તેણે કાષ્ઠની ચિતા સળગાવીને તેમાં પ્રવેશ કર્યા, તેા અકાળે વૃષ્ટિ થઈ અને ચિતા બુઝાઈ ગઈ. આમ અનેક પ્રયત્નો કરવા છતાં મૃત્યુએ મહાખ્ખત બતાવી નહિ, ત્યારે તે વિચાર કરવા લાગ્યા કે ‘હવે હું કાનાં શરણે જાઉં? મૃત્યુ પણ મારું દુઃખ મટાડવા તૈયાર નથી ! ! એ જ વખતે પેટ્રિલદેવ અંતરીક્ષમાંથી ખેલ્યાઃ હું તેતલિપુત્ર ! આગળ મેાટા ખાડા છે, પાછળ ગાંડા હાથી ચાલ્યા આવે છે, અને ખાજુ ઘાર અંધારૂ છે, વચ્ચે મા વરસે છે, ગામ સળગ્યું છે અને રણ ધગધગે છે, તેા કયાં જવુ* ? તેતલિપુત્ર આ પ્રશ્નના મમ સમજી ગયા, એટલે તેને જવાબ આપ્યા ‘જેમ ભૂખ્યાનું શરણુ અન્ન છે, તરસ્યાનું શરણ પાણી છે, રાગનું શરણુ ઔષધ છે અને થાકેલાનું શરણુ વાહન છે, તેમ ચારે બાજુથી ભયભીત થયેલાં પ્રાણીઓનું શરણુ પ્રત્રજ્યા છે. પ્રવ્રુજિત થયેલા શાંત, દાંત અને જિતેન્દ્રિયને કશા ભય હાતા નથી.’ એ જ વખતે અંતરીક્ષમાંથી અવાજ આવ્યા કે જ્યારે તુ આ વસ્તુ સમજે છે, ત્યારે પ્રત્રજ્યાનુ શરણ અગીકાર કેમ કરતા નથી ?’ અને તે જ ક્ષણે તેની સામે પ્રકાશના એક પુજ ખડા થયા. તેણે કહ્યું : ‘હું તમારી ગુણસ્થાન ] ૧૬૯ પાટ્ટિલા છું અને તમને કહેવા આવી છુ કે, સંસારના આ અધા ર'ગઢંગ જોયા પછી હવે તે ચારિત્ર અ'ગીકાર કરો !' અગારા પરથી રાખ ઊડી જતાં અગ્નિ પ્રકાશવા લાગે છે, તેમ જ્ઞાન પર આવેલાં મેાહનાં વાદળ ખસી જતાં સાચી વસ્તુ સમજાય છે. આ વચનેાથી પ્રતિબંધ પામી અમાત્ય તેતલિપુત્રે સંસાર છેડયા અને સયતદશા સ્વીકારી. તેને તરત જ જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વજન્મમાં ભણેલા ચૌદ પૂર્વ યાદ આવી ગયા. રાજા વગેરેનાં મગજ ઠેકાણે આવી ગયાં. બધા નમવા આવ્યા. તેતલિપુત્ર મુનિએ જ્ઞાન, ધ્યાન, તપ, જપ, વડે સયતદશાને ખૂબ અજવાળી અને તેઓ કેવલજ્ઞાન પામી સિદ્ધ, બુદ્ધ, નિર્જન થયા. મહાનુભાવા! છઠ્ઠા ગુણસ્થાનમાં આવું ખળ રહેલું છે, એટલે જ સર્વાં સુજ્ઞજના તેની ઇચ્છા કરે છે. આ ગુણસ્થાનની જઘન્ય સ્થિતિ એક સમય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂત છે. પણ પ્રમત્ત–અપ્રમત્ત મળીને જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશેાનપૂર્વ એટલે એક ક્રોડ પૂર્વાંમાં આઠ વર્ષ આછી હાય છે. (૭) અપ્રમત્તસયતગુણસ્થાન સંજવલન કષાયાના ઉદય મંદ થતાં સાધુ પ્રમાદરહિત થવાથી અપ્રમત્ત બને છે. તેની અવસ્થાવિશેષને અપ્રમત્તસયંતગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં રહેલા આત્મા જરા પણ પ્રમાદવાળા થયા કે તે છઠ્ઠા ગુણસ્થાને આવી જાય છે અને પ્રમાદરહિત થયા કે પુનઃ સાતમા Page #95 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્વવિવાર ગુણસ્થાને આવે છે. આમ છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનનું પરિવર્તન સામાન્ય રીતે લાંબા કાળ સુધી ચાલ્યા કરે છે. - આ ગુણસ્થાન જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત પર્યત હોય છે. અહીં એ વસ્તુ જણાવવી જોઈએ કે છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાને વર્તતા સંયત છે ધર્મધ્યાનને વિશેષ આશ્રય લે છે અને તેથી આત્મશુદ્ધિ વિશેષ પ્રકારે કરી ધ્યાન ચાર પ્રકારનું છે : (૧) આત્ત ધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન અને (૪) શુકલધ્યાન. તેમાં પહેલાં બે ધ્યાને અશુભ હોવાથી ત્યજવા ગ્ય છે અને છેલ્લાં બે ધ્યાને શુભ હોવાથી આરાધવા ગ્ય છે. અશુભ ધ્યાન છેડ્યા વિના શુભ ધ્યાન થાય નહિ, તેથી ધર્મધ્યાન કરનારે આ બંને ધ્યાન છોડવાનાં હોય છે. - ધર્મધ્યાન ચાર પ્રકારનું છેઃ (૧) આજ્ઞાવિચય, (૨) અપાયવિચય, (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય. | સર્વજ્ઞ ભગવંતોએ કઈ આજ્ઞાઓ ફરમાવી છે, તેને સ્વરૂપ કેવું છે? પિતે એ આજ્ઞાઓને કયાં સુધી અમલ કરે છે? વગેરે બાબતેની સતત વિચારણા કરવી એ - આજ્ઞાવિચયધર્મધ્યાન છે. - આ સંસાર અપાય એટલે દુઃખથી ભરેલો છે, તેમાં પ્રાણીને કંઈ પણ સુખ નથી. જેને સાંસારિક સુખ કહેવામાં વે છે, તે વસ્તવિક સુખ નથી, પણ સુખને ભ્રમ છે. જિ8થી-પંગલથી સુખની પ્રાપ્તિ થઈ શકે નહિ, એ તો અમાને વિકાસ કરવાથી જ પ્રાપ્ત થઈ શકે. આવી સતત વિચારણા કરવી, એ અપાયવિચયધર્મધ્યાન છે. કર્મની મૂળપ્રકૃતિ કેટલી? ઉત્તરપ્રકૃતિ કેટલી ? તેને બંધ કેમ પડે? તેને ઉદય કેમ થાય? કયું કર્મ કેવો વિપાક આપે? હું જે અવસ્થાઓને અનુભવ કરું છું, તે ક્યા. કર્મને આભારી છે? આ જાતની નિરંતર વિચારણા કરવી તે વિપાકવિચયધર્મધ્યાન છે. [જેણે કર્મનું સ્વરૂપ બરાખર જાણ્યું નથી, તે આવું ધ્યાન શી રીતે ધરી શકે? મતલબ કે હાલ કમની જે વ્યાખ્યાનમાળા ચાલી રહી છે, તે તમને ધર્મધ્યાન કરવામાં ઘણું ઉપકારક છે.]. [ દ્રવ્ય તથા ક્ષેત્ર સંબંધી સતત વિચારણા કરવી એ જે સંસ્થાનવિચય-ધર્મધ્યાન છે. અહીં દ્રવ્યથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યો અને ક્ષેત્રથી ચૌદ રાજલક અને તેના જુદા જુદા વિભાગો સમજવા. મતલબ કે આ ધ્યાન ધરનાર કમ્મર પર હાથ મૂકીને ઊભેલા પુરુષ સમાન. ચૌદ રાજલકનું સ્વરૂપ ચિતવે, ત્રસ નાડી, અલેક, -મધ્યમલેક, ઊર્વક વગેરેનું સ્વરૂપ ચિતવે; અને નિગેદ, તિર્યંચ, મનુષ્ય અને દેવ વગેરેને ઉત્પન્ન થવાનાં સ્થાને વિચાર કરી પિતાની ધર્મભાવના મજબૂત કરે. આ ગુણસ્થાનમાં ઉત્તમ ધ્યાનના વેગથી આત્મશુદ્ધિ. ઘણી ઝડપથી થતી જાય છે.. છે ધ્યાનમાં આલંબનને દયેથ કહેવામાં આવે છે. તે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ૧૭૩. [ આત્મતત્ત્વવિચાર ચાર પ્રકારનું હોય છે: પિંડ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. આ વસ્તુ જાણવા જેવી છે, પણ અહીં વિસ્તારભયથી તેનું વર્ણન નહિ કરીએ. એની વિગત જેવા ઈચ્છનારે શ્રી હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્રને સાતમે પ્રકાશ જે. ' (૮) નિવૃત્તિ બાદરગુણસ્થાન પર છે “ આત્મવિકાસની ખરી શરૂઆત ચેથા ગુણસ્થાનથી થાય છે. એ વસ્તુ આગળ તમારા ધ્યાનમાં લાવવામાં આવી છે. એથે ગુણસ્થાને મિથ્યાત્વ જોય, એટલે સમ્યકત્વ આવે. પાંચમે ગુણસ્થાને અવિરતિને અમુક ભાગ એ છે થાય, એટલે દેશવિરતિ આવે. છ ગુણસ્થાને અવિરતિ પૂરેપૂરી દૂર થાય એટલે સર્વવિરતિ આવે અને સાતમા ગુણસ્થાને પ્રમાદને પરિહાર થાય, એટલે આત્માની જાગૃતિ -જળહળી ઉઠે. “ આ રીતે આઠમાએ શું થાય?’ એ પ્રશ્ન તમારાં મનમાં ઉઠશે, એટલે જણાવીએ છીએ કે “આઠમાએ અપૂ-વકરણ થાય. આત્મા સમ્યકત્વ પ્રાપ્ત કરતી વખતે રાગદ્વેઅષની નિબિડ ગ્રંથિને ભેદ કરે, તેને પણ અપૂર્વકરણ કહેવાર્ય છે, પણ આ અપૂર્વકરણ તેનાથી જુદું છે. એક નામ-વાળાં બે પર્વત કે બે શહેરે હોય છે, તે પ્રમાણે અહીં પણ સમજવું. આ અપૂર્વકરણમાં મુખ્યત્વે પાંચ વસ્તુઓ હોય છે: (૧) સ્થિતિઘાત, (૨) રસઘાત, (૩) ગુણશ્રેણિ, () ગુણસંક્રમ અને (૫) અપૂર્વ સ્થિતિબંધ. આ પાંચ વસ્તુઓ જીવે અનંત સંસારમાં આગળ કદી કરેલી નથી, તેથી તેને અપૂઆ વકરણ કહેવામાં આવે છે. • કર્મની દીર્ઘ–લાંબી સ્થિતિને અપવતનાકરણ વડે ન્યૂન, ( ન્યૂનતર કે ન્યૂનતમ કરવી તે સ્થિતિઘાત કહેવાય. જે કર્મના તીવ્ર રસને અપવર્તનાકરણ વડે મંદ, મંદતર કે મંદતમ બનાવવા એ રસઘાત કહેવાય. ઓછા સમયમાં વધારે કર્મપ્રદેશ ભેગવાય એવી સ્થિતિ ઉત્પન્ન કરવી તે ગુણશ્રેણિ કહેવાય. આ ગુણશ્રેણિ હું બે પ્રકારની છેઃ ઉપશમ શ્રેણિ અને ક્ષપકશ્રેણિ. ઉપશમાં - શ્રેણિએ ચડનારો આત્મા મેહનીય કર્મની પ્રકૃતિનું ઉપશમન કરે, તેથી તે ઉપશમક કહેવાય. ક્ષપકશ્રેણિએ ચડનારે - આત્મા મોહનીય કર્મની પ્રકૃતિને ક્ષય કરે, તેથી તે ક્ષપક કહેવાય. અગિયારમું ગુણસ્થાન ઉપશાંતમૂહ છે. ત્યાં ઔષથમિક વિતરાગ દશાને અનુભવ થાય છે. ત્યાં પહે-- ચાડનાર' ઉપશમશ્રણિ છે. * * * બારમું ગુણસ્થાન ક્ષીણમેહ એટલે ક્ષાયિકભાવે ( વીતરાગ દશાનું છે, ત્યાં પહોંચવા માટે ક્ષપકશ્રેણિ છે. તેમાં ક્ષપકશ્રેણિનો માર્ગ ઊંચે છે, એટલે તે વધારે વખણાય છે. કોઈપણ જીવને ક્ષપકશ્રેણિ સિવાય કેવલજ્ઞાન થઈ શકે નહિ, એવો અટલ નિયમ છે. એટલે એક આત્મા ઉપશમ શ્રેણિએ ચડીને પડ્યો હોય, તે ઊંચે ચડીને જ્યારે ક્ષપક, શ્રેણિ પર આરૂઢ થાય, ત્યારે જ કેવલજ્ઞાન પામી શકે... - : બંધાઈ રહેલી શુભ પ્રકૃતિમાં અશુભ પ્રકૃતિનાં દળિયાં અર ઉપશમશ્રષિાના અનુભવ થાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭. [ આત્મતત્ત્વવિચા વિશુદ્ધપૂર્વીક બહુ મોટી સખ્યામાં નાખવા તે ગુણસ કેસ છે. સંક્રમણ સજાતીય પ્રકૃતિનું થાય છે, વિજાતીય પ્ર તિઓનું થતું નથી, એ યાદ રાખવું. પછીનાં ગુણસ્થાને માં માત્ર જઘન્ય સ્થિતિને કબધ કરવાની ચેાગ્યતા મેળવવી એ અપૂસ્થિતિબંધ છે. આ ગુણસ્થાનને કેટલાક નિવૃત્તિ અને કેટલાક નિવૃત્તિ -આદર કહે છે, તેનું કારણ એ છે કે આ ગુણસ્થાને સમકાલે જે આત્માઓને પ્રવેશ થયેા હાય તેના આ અધ્યવસાયાન ભેદની સંખ્યા ગણી ગણાય તેમ નથી, એટલે તેને અસ`ખ્યાત કહેવામાં આવે છે. જેઓ નિવૃત્તિ પછી માદર શબ્દ લગાડે છે, તે અહી સ્થૂલ કષાયેાની વિદ્યમાનતા છે, એમ બતાવવાને લગાડે છે, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને ધર્મધ્યાન સારી રીતે સિદ્ધ થયા પછી આ ગુણસ્થાને વતા જીવા શુકલ ધ્યાનના આરભ કરે છે અને તેના પહેલા પાયે ચડે છે. અહી એટલી વસ્તુ યાદ રાખવી જોઈએ કે આ ધ્યાન વજઋષભનારાચ સંઘયણવાળાને જ સભવે છે. શુકલ ધ્યાનના સંબંધ આગળનાં ગુણસ્થાના સાથે પણ રહેલા છે, એટલે તેને સામાન્ય પરિચય અહીં આપી દઈશું. શુક્લધ્યાનના ચાર પ્રકાશ શુકલધ્યાન એટલે ઉજજવલ ધ્યાન, જેમાં આત્માની ઉજ્જવલતા વિશેષ પ્રકારે પ્રકટ થાય એવું ધ્યાન. મ ધ્યાનની જેમ તેના પણ ચાર પ્રકારે છે : (૧) પૃથક્† વિતક ગુણાન] ૧૭૫ સવિચાર, (૨) એકત્વ-વિતર્ક -નિર્વિચાર, (૩) સૂક્ષ્મક્રિયાઽપ્રતિપાતી અને (૪) સમુચ્છિન્ન ક્રિયાઽનિવૃત્તિ. અહી એક મહાશય કહે છે કે આ નામ તે બહુ અઘરાં છે, પણ એ તે રસ અને અભ્યાસને પ્રશ્ન છે. જો આ વિષયમાં તમે રસ લે અને તેને અભ્યાસ કરી તે આ નામ સરળતાથી યાદ રહી જાય. તમે શેરાના ધા કરી છે, ત્યાં કપનીએનાં લાંખા લાંખા નામે! યાદ રહી જાય છે કે નહિ? કારણ ત્યાં રસ ને અભ્યાસ છે. કાપડમાં હવે તે અનેક જાતા વધી રહી છે અને તેનાં નામેા ઘણાં અટપટાં હોય છે, પણ તમને કાપડના વિષયમાં રસ હાવાથી અને તેના પ્રતિદિન અભ્યાસ હાવાથી એ નામેા યાદ રહી જાય છે કે નહિ ? શુકલધ્યાનના પહેલા પાયા કે પહેલા પ્રકાર તે પૃથકત્વ–વિત-સવિચાર. આ ત્રણે શબ્દોના અર્થ ખરાખર સમજશે, એટલે વસ્તુ સ્પષ્ટ થઈ જશે. અહીં પૃથકત્વને અથ છે ભિન્નતા, વિતર્કના અર્થ છે શ્રુતજ્ઞાન અને વિચારને અર્થ છે એક અર્થ પરથી ખીજા અર્થ પર, એક શબ્દથી ખીજા શબ્દ પર અને એક (માનસિકાદિ) ચેાગથી બીજા યાગ પર ચિંતનાથે થતી પ્રવૃત્તિ. મતલબ કે શ્રુતજ્ઞાનનાં આલંબનપૂર્ણાંક ચેતન અને અચેતન પટ્ટામાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, રૂષિત્વ, અરૂપિત્વ, સક્રિયત્વ, અક્રિયત્વ આદિ પર્યાયાનું ભિન્ન ભિન્ન રૂપથી ચિંતન કરવું, તે આ ધ્યાનના મુખ્ય વિષય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર શુકલ ધ્યાનના બીજો પાયા કે. બીજો પ્રકાર તે એકત્વવિતર્ક–નિર્વિચાર. અહીં એકત્વના અર્થ છે અભિન્નતા. વિતર્કના અર્થ છે શ્રુતજ્ઞાન અને નિવિચારના અથ છે એક અર્થથી ખીજા અર્થ પર, એક શબ્દથી ખીજા શબ્દ પર કે એક યાગથી બીજા ચેાગ પર ચિંતનાથે કોઈ પ્રવૃત્તિ ન કરવી. તાત્પ કે શ્રુતજ્ઞાનનાં આલંબનપૂર્વક માનસિકાદિ કોઈ પણ એક ચેાગમાં સ્થિર થઈ ને દ્રવ્યના એકજ પર્યાયનુ અભેદ ચિંતન કરવું, તે આ ધ્યાનને મુખ્ય વિષય છે. ૧૭૬ જેણે પ્રથમ ધ્યાનના દૃઢ અભ્યાસ કર્યો હાય, તેને જ આ ખીજું ધ્યાન પ્રાપ્ત થાય છે. જેમ આખાં શરીરમાં વ્યાપેલાં ઝેરને મંત્ર વગેરે ઉપાયાથી એક ડ'ખની જગાએ જ લાવવામાં આવે છે, તેમ સમસ્ત વિશ્વના અનેકાનેક વિષયેામાં ભટકતાં મનને આ ધ્યાન દ્વારા એક જ વિષય. પર લાવીને એકાગ્ર કરવામાં આવે છે. જ્યારે મન આ રીતે એક જ વિષય ઉપર એકાગ્ર થાય છે, ત્યારે તે પેાતાની સ ચચળતા છેોડી દઈને શાંત થાય છે. આવુ ધ્યાન મારમા ગુણસ્થાને હેાય છે. આ ધ્યાનના યાગથી આત્માને લાગેલાં ચારે ઘાતી કર્મોના નાશ થાય છે અને કેવલજ્ઞાન પ્રકટ થાય છે, એટલે તે તેરમા ગુણસ્થાને આવી જાય છે. શુધ્યાનના ત્રીજો પાયા કે ત્રીજો પ્રકાર તે સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતી. જ્યારે સજ્ઞતાને પામેલા આત્મા યાગનિ રાધના ક્રમથી અંતે સૂક્ષ્મ શરીરચાગનો આશ્રય લઈ ને આકીના સ યાગાને રોકી દે છે, ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું ગુણસ્થાન ] ૧૭ ગણાય છે. તેમાં શ્વાસેાશ્ર્વાસ જેવી સૂક્ષ્મ ક્રિયા જ બાકી રહેલી હાય છે અને તેમાંથી પડવાપણું હેતુ નથી, માટે તે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી કહેવાય છે. શુકલધ્યાનનો ચાથા પાયા કે પ્રકાર તે સમુચ્છિન્નક્રિયાઽનિવૃત્તિ. જ્યારે સજ્ઞતાને પામેલા આત્માની શ્વાસત્રશ્વાસાદિ સૂક્ષ્મક્રિયા પણ અધ થઇ જાય છે અને આત્મપ્રદેશે। સવથા નિષ્કપ થઈ જાય છે, ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું ગણાય છે. આ ધ્યાનમાં સૂક્ષ્મ ચાગાત્મક એટલે સૂક્ષ્મ કાયયેાગરૂપ ક્રિયા પણ સર્વથા સમુચ્છિન્ન થઈ જાય છે અને તેની અનિવૃત્તિ હાય છે. આ ધ્યાનની પ્રાપ્તિ થયા પછી તરત જ આત્મા બાકીનાં ચાર અધાર્તીકમ માંથી મુક્ત થઇ નિર્વાણ પામે છે. આઠમા, નવમા, દેશમા તથા અગિયારમા ગુરુસ્થાનકને સમય જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત હાય છે. વિશેષ અવસરે કહેવાશે. આ. ૨૧૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ખત્રીશમુ ગુણસ્થાન [3] મહાનુભાવે ! અમે અત્યાર સુધી ગુણસ્થાનાનું જે વર્ણન કર્યું, તેના પરથી તમે સમજી શકયા હશે! કે જે આત્માએ સમ્યક્ત્વથી વિભૂતિ થઈ ને વિરતિના પંથે વિચરે છે, ઇંદ્રિયોનું દમન કરે છે અને સતત જાગૃતિ રાખે છે, તેઓ જ આત્મવિકાસમાં આગળ વધી અલ્પસ’સારી બની શકે છે; જ્યારે મિથ્યાત્વી, મૂઢ, અજ્ઞાની, વિષયસુખમાં જ આનંદ માનનારા તથા કષાયનું નિરંતર સેવન કરનારા, ભારે કધન કરીને પોતાના સંસાર વધારી મૂકે છે અને ચેારાશીનાં ચક્કરમાં પીલાયા કરે છે. તમારે અલ્પસ’સારી થવું હોય તે ગુણસ્થાન પર આરાહણ કરવું જ જોઈ શે. તમે શ્રાવકકુલમાં જન્મ્યા માટે ચેાથા-પાંચમા ગુણઠાણે એમ સમજશે નિહ. આત્મામાં તે પ્રકારના ગુણ! પ્રકટે તા જ ચેાથા–પાંચમાની પ્રાપ્તિ થાય. આમ છતાં એટલું ખરૂ કે બીજાઓ કરતાં તમને ગુણસ્થાના પર આરોહણ કરવાની સગવડ વધારે છે. જે ભવ્ય તીર્થા, આલિશાન મદિરા અને ત્યાગી ગુરુઓના તમને . . . ગુણસ્થાન ] ૧૭૯ ચેાગ છે, તે બીજાએને નથી. આ સગવડના તમે કેટલેા લાભ લ્યા છે, તે તમારે વિચારવાનું છે. સર્વૈજ્ઞ ભગવતે તેા સ્પષ્ટ કહ્યું છે કે જે ઉડતા નથી, કામે લાગતા નથી તથા મન-વચન-કાયાનાં બળના પૂર ઉપયાગ કરતા નથી, તે કી કાર્યસિદ્ધિ કરી શકતા નથી. “ ઉઠી અને કામે લાગેા ’ એ જ અમારે તમને કહેવાનું છે. અહીં કાઈ એમ કહેતું હાય કે અમે રાજ ઉઠીએ છીએ અને કામે લાગીએ છીએ. ’ તે તે અમારા કહેવાને મમ સમજ્યા નથી. અમે તેા આધ્યાત્મિક ઉત્થાનની વાત કરી રહ્યા છીએ. જ્યારે અમે તમારા જીવનવ્યવહાર જોઈ એ છીએ, ત્યારે એમ લાગે છે કે તમે સૂતા છે અને ઘસઘસાટ ઊંઘ લઈ રહ્યા છે. તેમાં કોઈ પ્રકારની જાગૃતિ દેખાતી નથી. જ્યારે રાગ આવશે, વૃદ્ધત્વ આવશે, મૃત્યુને હુમલા થશે, ત્યારે કેવી પરિસ્થિતિ નિર્માણ થશે, તેને તમને કઈ વિચાર નથી. મહાનુભાવા ! ગુણસ્થાના પર ઉત્તરાત્તર આરાહણ કરીને મેાક્ષ સુધી પહાંચવાનું તે! આ માનવભવમાં જ અની શકે છે, માટે જ ‘ઉઠો અને કામે લાગેા’ની અમારી હાકલ છે. છઠ્ઠું સવિરતિ, સાતમે પ્રમાદના પરિહાર અને આઠમે અપૂર્ણાંકરણ એટલું યાદ રાખી આપણે ગુણસ્થાનમાં આગળ વધીએ. (૯) અનિવૃત્તિબાદરગુણસ્થાન આઠમું ગુણસ્થાન પામેલા સયતાત્મા આગળ વધી નવમા ગુણસ્થાને આવે છે. આ ગુણસ્થાન અનિવૃત્તિ બાદર Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ [ આત્મતત્ત્વવિચાર ગુણસ્થાન કહેવાય છે. નિવૃત્તિ એટલે અધ્યવસાયની ભિન્નતા, તે અહીં હોતી નથી, એટલે તેને અનિવૃત્તિ વિશેષણ લગાડેલું છે. આ ગુણસ્થાને સમકાળે આવેલા સર્વ જીવોના અધ્યવસાય પરસ્પર સરખા હોય છે. બીજે સમયે પણ સર્વજીના અધ્યવસાય પરસ્પર સરખા હોય છે. એ પ્રમાણે દરેક સમયમાં અનુક્રમે અનંતગુણ વિશુદ્ધ એવા અધ્યવસાયે સરખા જ હોય છે. દેશમાં ગુણસ્થાનની અપેક્ષાએ અહીં કષાય બાદર હોય છે, તેથી અનિવૃત્તિ પછી બાદર વિશેષણ લગાડેલું છે. છેઆ ગુણસ્થાનમાં ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિનું કામ આગળ વધે છે, તેથી મેહનીયકર્મની વીશ પ્રકૃતિઓને ઉપશમ કે ક્ષય થાય છે, આગળ બીજી સાત પ્રકૃતિઓને ઉપશમ કે ક્ષય થયેલ છે, એટલે અહીં એક સંજવલન લેભ જ બાકી રહે છે. (૧૦) સૂમસં૫રાયગુણસ્થાન આત્મા સ્થૂલ કષાયથી સર્વથા નિવૃત્તિ પામ્યા હોય, પણ સૂક્ષ્મ સંપાય એટલે સૂમ કષાયથી યુક્ત હોય, એવી આત્માની અવસ્થા વિશેષ તે સૂમસં૫રાયગુણસ્થાન, ખ્યાલમાં રાખજો કે કષાયે દશમાં ગુણસ્થાન સુધી આત્માને છેડતા નથી. આ કષામાં લેભનું બળ વધારે હોય છે. તેને મારી હઠાવવા માટે ભારે પુરુષાર્થ કરે પડે છે. લેભથી આત્માની હાલત કેવી થાય છે, તે અહીં તેમને એક કથા દ્વારા જણાવીશું. " . - ગુણસ્થાન].. મહર્ષિ કપિલની કથા કપિલ રાજપુરોહિતને પુત્ર હતા, પણ નાનપણમાં કંઈ ભો નહિ. તેણે બધે વખત રખડપટ્ટીમાં જ ગાળ્યો. જ્યારે તેના પિતા મરણ પામ્યા, ત્યારે પુરહિતપણું બીજા બ્રાહ્મણ વિદ્વાનને ગયું. આ નવો પુરોહિત એક વાર તેનાં ઘર આગળથી નીકળ્યો, ત્યારે તેણે કસબી વસ્ત્રો પહેરેલાં હતાં, માથે મખમલનું છત્ર હતું, બે બાજુ દૂધ જેવા શ્વેત ચામર વીંઝાઈ રહ્યા હતાં અને તે એક જાતિવંત ઘોડા પર સવાર થયેલે હતે. કપિલની માતા યશાને આ જોઈ ઘણું લાગી આવ્યું, જે મારે પુત્ર ભર્યો-ગર્યો હતો તે આ સાહેબી તેને મળત.” તે આ વિચાર કરતાં ખૂબ લાગણીવશ બની ગઈ, એટલે ઘરમાં જઈ ડૂસકે ડૂસકે રડવા લાગી. એવામાં કપિલ રખડીને ઘરમાં આવ્યું અને માતાને રડતી જોઈને પૂછવા લાગ્યો કે “માતા ! તું કેમ રડે છે? તારું માથું દુખે છે? પિટ દુઃખે છે? કહે તે વૈદને બોલાવી લાવું.” ત્યારે માતાએ મોટે નીસા નાખે અને કપાળ ફૂટીને કહ્યું: “ભાઈ! મારું માથું કે પેટ દુખતું નથી, પણ તારી આ અભણ અવસ્થા સાલે છે. જે તું ભણ્યો-ગો હોત ને પંડિત થયું હોત તે તારા પિતાને સ્થાને આવત અને આપણે માનમરતબે જળવાઈ રહેત. આજે આપણાં ઘર પાસેથી નવ પુરોહિત નીકળ્યું હતું, તેને ઠાઠ જ હેત તો તને ખબર પડત કે પંડિતાઈનું કેવું માન હોય છે' Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ યુવાનીને દીવાની કહી છે, તે ખોટું નથી. એ વખતે વિષયનો વેગ ઘણો હોય છે અને તેને કાબૂમાં રાખવામાં ન આવે તે દીવાનાની જેમ અનેક પ્રકારનાં અનર્થકારી કામો કરી બેસે છે. યુવાન સ્ત્રી સાથેનો એકાંત પરિચય પણ એટલો જ ખતરનાક છે. દારૂ અને અગ્નિને સંગ થાય તે ભડાકો થયા વિના રહે નહિ, તેમ યુવાન સ્ત્રી - સાથેને એકાંત પરિચય વધે, તે અનર્થ થયા વિના રહે નહિ. ૧૮૨ [ આત્મતત્ત્વવિચાર માતાના આ શબ્દો કપિલનાં હદય સોંસરવા નીકળી ગયા. તેણે તે જ દિવસે વિદ્યાભ્યાસ કરવાને દૃઢ નિશ્ચય કર્યો અને અનુક્રમે શ્રાવસ્તી નગરીએ જઈ પહોંચ્યો. તે શ્રાવસ્તીના ઇંદ્રદત્ત ઉપાધ્યાય દેશવિદેશમાં જાણીતા હતા, એટલે તેમને ત્યાં હજારો વિદ્યાર્થી ભણવા આવતા હતા. તેમાં જેઓ બે પૈસે સુખી હતા, તેઓ પદરને ખર્ચ કરતા અને બાકીના માધુકરીથી પિતાનું કામ નભાવી લેતા. આગળ માધુકરી કરીને અભ્યાસ કરે, એમાં નાનમ લેખાતી ન હતી. કપિલ ઇંદ્રિદત્ત ઉપાધ્યાયની પાઠશાળામાં દાખલ થયે. કપિલે થોડા વખત માધુકરી કરીને પિતાનું કામ ચલાવ્યું, પણ તેમાં સમય વિશેષ જતો હોવાથી એક બીજી યોજના વિચારી. તે એક શ્રીમંત ગૃહસ્થ પાસે ગયો અને બધી હકીકત કહી ભેજનની સગવડ કરી આપવાની વિનંતિ કરી. એ દયાળુ શ્રીમતે બાજુમાં મનેરમા નામની એક વિધવા બ્રાહ્મણી હતી, તેને ત્યાં તેને ભેજનની સગવડ કરી આપી. પેલા શ્રીમંત તરફથી મનોરમાને ત્યાં જ બે જણનું સીધું પહોંચવા લાગ્યું. - મનોરમા રઈ બનાવે અને કપિલ ત્યાં આવીને જમી જાય. આ સગવડથી કપિલને વિદ્યાભ્યાસમાં સારી મદદ મળી, પણ બીજી બાજુ એક અનર્થ પેદા થયો. મનોરમા બાળવિધવા હતી, તેણે સંસારનો લ્હાવો લીધે ને ટે હતે, તેનું મન કપિલ તરફ આકર્ષાયું અને તેણે ધીરે ધીરે એવી જાળ પાથરી કે કપિલ તેમાં આબાદ ફસાઈ ગયે. - કાળક્રમે મનોરમાં ગર્ભવતી થઈ અને પૂરા દિવસો જવા લાગ્યા, ત્યારે ચિંતા થઈ કે હવે સુવાવડનો ખર્ચ શી રીતે મેળવીશું? અને જે ત્રીજે જીવ આવશે, તેનું પાલન પણ શી રીતે કરીશું? મનોરમાએ એનો રસ્તો બતાવ્યો કે આ ગામનો રાજા, જે બ્રાહ્મણ સવારમાં વહેલે આશીર્વાદ આપે તેને બે માસા સોનું દક્ષિણામાં આપે છે, માટે ત્યાં વહેલા જઈ આશીર્વાદ આપી, બે માસા સોનું લઈ આવો. તેનાથી આપણું કામ થઈ જશે. ' બીજે દિવસે કપિલ સવારે ઉઠીને રાજમહેલે ગયો, ત્યાં કઈ વિપ્રે આવીને આશીર્વાદ આપી દીધું હતું અને બે માસા સોનાની દક્ષિણ મેળવી લીધી હતી. કપિલે ત્રીજા દિવસે પ્રયત્ન કર્યો તે તેમાં પણ સફળતા મળી નહિ. આ રીતે લાગલગાટ તે આઠ દિવસ ગયે, પણ કઈને કઈ ભૂદેવ વહેલે આવી આશીર્વાદ આપી બે માસા સોનાની દક્ષિણુ લઈ જતો. આથી કપિલ કંટાળ્યો અને તેણે ખૂબ વિહેલા ઉઠી રાજમહેલમાં પ્રથમ પહોંચી જવાનો નિર્ણય કર્યો. Page #102 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર માણસનાં મનમાં જ્યારે કોઈપણ ધૂન સવાર થાય છે, ત્યારે તે આગળ-પાછળનો બીજો વિચાર કરતા નથી. તે ખૂબ વહેલા ઉઠ્યો ને રખે કાઈ બ્રાહ્મણ મારા કરતાં વહેલા પહેાંચી જાય એ વિચારથી દેડવા લાગ્યા. હજી તેા રાત્રિનો ચાથેા પહેાર પણ શરૂ થયા ન હતા, માણસાની અવરજવર સદંતર બંધ હતી અને થાડા ચાકિયાતેા અહીંતહીં લટાર મારતા હતા. તેમણે કપિલને દોડતા જોયા, એટલે ચાર માનીને પકડયા અને ચાકીએ બેસાડયો. કપિલે તેને પોતાની વાત સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે તેમણે સાંભળવાની દરકાર કરી નહિ. માત્ર એક જ જવાબ આપ્યા કે ‘સવારે મહારાજા સમક્ષ રજૂ કરીએ, ત્યારે જે જવામ આપવે હાય તે આપજે. અત્યારે કઈ પણ વિશેષ ખેલવાની જરૂર નથી. ’ ૧૮૪ સવાર થયું એટલે તેને રાજાની સન્મુખ રજૂ કરવામાં આન્યા. કપિલને રાજદરબારમાં આવવાના આ પહેલા જ પ્રસંગ હતા અને તેમાં પણ તે ગુનેગાર બનીને આવ્યા હતા, એટલે થરથર ધ્રૂજવા લાગ્યો. રાજાને લાગ્યું કે આ ખરા ચાર નથી. તેણે પૂછ્યું: ‘તું જાતના કાણુ છે? અને રાત્રે રસ્તા પર શા માટે દોડતા હતા ? - 4 કપિલે કહ્યું: · મહારાજ ! હું જાતને બ્રાહ્મણ છું અને આપને આશીર્વાદ આપવા માટે આવતા હતા. ’ રાજાએ પૂછ્યું: ‘ પણ આટલા વહેલા ?? કપિલે કહ્યું ઃ ‘ મહારાજ ! આઠ દિવસથી પહેલે ગુણસ્થાન ] ૧૮૫ આશીર્વાદ આપવા પ્રયત્ન કરું છું, જેથી મને એ માસા સેાનું મળે, પણ તે મારા ભાગ્યમાં લખાયેલું નથી. તેના લાભ લેવા આજે અહુ વહેલા ઉઠયો ને કાઈ વહેલા ન પહેાંચી જાય તે માટે દોડવા લાગ્યો, તેા આવી દુર્દશા થઈ. ' રાજાએ કહ્યું : ‘મને આશીર્વાદ આપવા તમે આટલી તકલીફ ઉઠાવી ? અને તે માત્ર બે માસા સેાના માટે ? આ પરથી તમારી હાલત કેવી હશે, તે સમજી શકું છું. એ ભૂદેવ ! હું તમારા પર પ્રસન્ન થઈ ને કહું છુ કે તમારે જે માગવું હાય તે માગી લેા. તમારી ઇચ્છા હું જરૂર પૂરી કરીશ.’ આફતનું વાદળ વીખરાઈ ગયુ. અને ઉપરથી મનગમતું “માગવા કહ્યું, એટલે કપિલ સ્વસ્થ થયો, ક'ઈક .આનંદમાં આવ્યો અને તેણે કહ્યું : ‘ મહારાજ ! મને થાડા `સમય આપે, તે વિચારીને માગું ’ રાજાએ કહ્યું : ‘ ભલે વિચારીને માગેા. ’ હવે કપિલ વિચાર કરે છે: ‘શું માગુ’? એ માસા સેનામાં તે કઈ નહિ, માટે દશ સાનૈયા માશું. પણ દેશ સામૈયામાં ય શું થશે ? માટે પચાશ સાનૈયા માગવા દે; ' વળી વિચાર આવ્યો કે પચાશ સાનૈયા કઈ વધારે ન કહેવાય. એ તા થોડા વખતમાં વપરાઈ જાય, માટે પાંચસે સાનૈયા માગવા દે, રાજાના ખજાને ખેાટ કાં આવવાની છે?’ ચાકડા પર ચડેલું ચપણિયું જેમ ઉપર જતું જાય, તેમ પહેાળું થતું જાય. લાભની પણ એ જ હાલત છે. જેમ તે આગળ ચાલે, તેમ વિસ્તાર પામતા જ જાય. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ L [ આત્મતરવવિચાર ૧૮૭૦ " કપિલ તે પાંચસો પરથી હજાર પર, હજાર પરથી, દશ હજાર પર, દશ હજાર પરથી લાખ પર અને લાખ પરથી ક્રોડ સોનૈયા પર આવી ગયો. વળી વિચાર આવ્યો : કેટયાધિપતિ કરતાં સામાન્ય રાજ્યસત્તાવાળો ચડી જાય છે, માટે અડધું રાજ માગવા દે. પણ એમાં રાજા સમવડિયો રહે. ત્યારે શું આખું રાજ્ય માગી લઉં?” આ છેલે વિચાર આવતાં જ તેનાં મને આંચકે ખાધે. “જે રાજાએ મારા પર મહેરબાની કરીને મારે મોરથ પૂરો કરવાનું પણ લીધું, તેને જ બાવો બનાવી દેવો? ના, ના, આ તે ઉચિત કહેવાય નહિ, ત્યારે શું અડધું રાજ્ય લેવું? ના, ના, એમાં પણ સમેવડિયા થવું પડે અને ઉપકારીને દુભવવો પડે. ત્યારે શું ક્રોડ સેનૈયા જ માગવા? પણ એટલા બધાને શું કરવા છે? વધારે હશે તો આફત ઉતરી પડશે. ત્યારે શું લાખ સોનયા માગું કે જેથી એક હવેલી બને અને મારો બધો વ્યવહાર સરળતાપૂર્વક ચાલે?” પરંતુ અંતરે તે વાત પણ કબૂલ રાખી નહિ. “આટલા બધા પૈસા હશે તે મજશેખ વધશે અને ઉત્તમ જીવન ગાળી શકાશે નહિ. ત્યારે શું કરું? હજાર માગું? સે માગું? પચાસ માગું? પચીસ માગું?' વધારે વિચાર કરતાં તેને એમ લાગ્યું કે “મારે કઈ પણ જાતની વધારે માગણી કરવી નહિ, પણ સુવાવડના ખર્ચ જેટલા માત્ર પાંચ સેનયા જ માગવા.” સોનું લેવા આવ્યો હતો અને રાજાએ ભલમનસાઈ બતાવી, એટલે તેનો લાભ લેવા તૈયાર થઈ ગયો. આ ઠીક કહેવાય નહિ. એટલે બે માસા સોનું માનવું તે જ વ્યાજબી છે.” ' વળી વિચાર આવ્યો : “જ્યાં લોભ છે, ત્યાં જ દીનતા છે. માટે કંઈ પણ ન માગતાં સંતેષને ધારણ કરવો. ખરેખર! આ જગતમાં સંતોષ જેવું કંઈ સુખ નથી. હું જરા જેટલી તૃગણામાં પડ્યો, એટલે મારે વિદ્યાભ્યાસ ચૂક્યો, ચારિત્રથી. કષ્ટ થયો અને આ યાચના કરવાની સ્થિતિમાં મૂકાય... માટે આ તૃષ્ણાથી જ સર્યું.” ડી વાર પછી રાજાએ પૂછયું: “ભૂદેવ! શું માગવાને વિચાર કર્યો?” . . કપિલે કહ્યું: “મહારાજ કંઈ પણ માગવું નથી.” . રાજાએ કહ્યું: “એમ શા માટે?” કપિલે કહ્યું: “હે રાજન! લોભને થોભ નથી. જેમ જેમ લાભ થતું જાય છે, તેમ તેમ લોભ વધતા જાય છે. માટે એ લેભથી જ સર્યું.' રાજાએ કહ્યું: “પણ આવો વિચાર કરશે તો તમારો. નિર્વાહ કેમ ચાલશે? માટે હું ખુશી થઈને તમને ક્રોડ સોનૈયા આપું છું. તેને તમે સ્વીકાર કરે.” કપિલે કહ્યું: “રાજન ! જ્યાં સુધી મનમાં તૃષ્ણ. હતી, ત્યાં સુધી એમ લાગતું હતું કે ધન એ સુખનું અનિ-- વાર્ય સાધન છે, પણ હવે એ તૃષ્ણા ત્યાગ થતાં ધનની. કેઈ આવશ્યકતા જણાતી નથી. સંતેષ એ જ પરમ ધન છે અને તેને પ્રાપ્ત કરવાથી હું સુખી છું.' પરંતુ ગાડી સવળા પાટે ચડી હતી, એટલે અંતરને તે પણ રુચ્યું નહિ. તેણે વિચાર કર્યો કે “હું તો બે માસ Page #104 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચા એમ કહી કપિલ ત્યાંથી ચાલી નીકળ્યો અને રાજા તથા અન્ય સભાજનોએ તેની નિઃસ્પૃહતાનાં ભારાભાર વખાણ કર્યાં. ૧૮૮ વિષય એ પણ એક જાતની તૃષ્ણા છે, એટલે કિપેલે તેનો પણ ત્યાગ કર્યાં અને ‘મુક્તિનું સુખ અપાવે એ જ સાચી વિદ્યા ” એમ માની પાઠશાળાનો પણ ત્યાગ કર્યો. પછી કોઈ નિગ્રંથ મુનિ પાસે પાંચ મહાવ્રતા ધારણ કરી ચારિત્રનું નિરતિચાર પાલન કરવા લાગ્યા. આથી છ જ માસમાં તે આત્માની સંપૂર્ણ શુદ્ધિ કરી કેવળજ્ઞાની અન્યા અને લોકોને સત્ય ધર્મના ઉપદેશ કરવા લાગ્યા. (૧૦) સુક્ષ્મસ’પરાયગુણસ્થાન આત્મા સ્થૂલ કષાયાથી સથાં નિવૃત્તિ પામ્યા હોય, પણ સૂક્ષ્મ કષાયાથી યુક્ત હાય એવી આત્માની અવસ્થાવિશેષ તે સૂક્ષ્મસ‘પરાય-ગુણસ્થાન. અહીં સંપરાયને અ કષાય સમજવાના છે. આ ગુણસ્થાને ક્રોધ, માન કે માયા હાતા નથી, પણ લેાભના ઉદય હાય છે. તેને અતિ પાતળા પાડવામાં આવે છે, સૂક્ષ્મ અનાવી દેવામાં આવે છે. (૧૧) ઉપશાંતમે હગુણસ્થાન ઉપશમશ્રેણિ કરતાં જીવ દશમા ગુણસ્થાનેથી અગ્નિચારમા ગુણસ્થાને આવે છે, પણ ક્ષપક શ્રેણિ કરતા જીવ આ સ્થાને ન આવતાં સીધા ખારમા ગુણસ્થાને પહેોંચી જાય છે. પેસેન્જર ટ્રેન હાય તા દરેક સ્ટેશને ઊભી રહે, પણુ ફાસ્ટ સ્થાન ] ટ્રેન હાય તેા વચલાં સ્ટેશના છેાડી દે. અહીં ક્ષપકશ્રેણિને ફાસ્ટ ટ્રેન જેવી સમજવાની છે. ૧૮૯ જ્યાં બધાં મેાહનીય કર્માં અમુક સમય સુધી ઉપશાંત થઈ જાય એવી આત્માની અવસ્થાવિશેષને ઉપશાંતમેાહ ગુણસ્થાન કહેવામાં આવે છે. આ ગુણસ્થાને આવેલા જીવ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂત પર્યંત વીતરાગદશા અનુભવે છે. ત્યાર બાદ ઉપશાંત કરેલાં કષાયમેહનીય ક`ના ઉદય થતાં ફરી તે મેાહના પાશથી મધાય છે. અહીથી પડનારા જીવ છ, સાતમે, પાંચમે, ચેાથે કે પહેલે ગુણુસ્થાને પણ પહોંચી જાય છે. (૧૨) ક્ષીણમેહગુણસ્થાન જેનું મેાહનીય ક સર્વથા ક્ષીણ થયુ. હાય, તેની અવસ્થાવિશેષને ક્ષીણમેહગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાને સંજ્વલન લાભના ક્ષય થતાં સકળ મેાહનીય કમના ક્ષય થાય છે. અનંત અનંત વર્ષોથી જેનું આત્મા પર વર્ચસ્વ હતું, દબાણ હતું, તે ચાલ્યા જતાં આત્માને કેવા આનદ થતા હશે ? કેવી શાંતિ મળતી હશે ? તેની કલ્પના કરો. આ ગુણસ્થાનને પામેલા આત્મા વીતરાગી કહેવાય અને વીતરાગી જેવુ સુખ આ જગતમાં કોઈ ને પણ નથી, એ વાત અમે આગળ વિસ્તારથી સમજાવી છે. અનતાનુષધી ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર ' Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૯o [ આત્મતત્વવિચાર કષાયને ઉપશમ, ક્ષપશમ કે ક્ષય જીવ ચેથા ગુણસ્થાને કરે છે, અપ્રત્યાખ્યાનીય ચાર કષાયને ઉપશમ અથવા ક્ષપશમ જીવ પાંચમાં ગુણસ્થાને કરે છે, પ્રત્યાખ્યાનીય ચાર કષાયને ઉપશમ અથવા ક્ષપશમ અથવા ક્ષય કરવા માટે જીવ છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાને પોતાની શદ્ધિ વધારતો રહે છે. આઠમાં ગુણસ્થાને ઉપશમ કે ક્ષપકશ્રેણિ માંડતે જીવ નવમાં ગુણસ્થાને સંજવલન લેભ સિવાયની -બાકીની સર્વ કષાય–નેકષાય મેહનીય કર્મની પ્રકૃતિનો *ઉપશમ અથવા ક્ષય કરે છે. દશમાં સૂક્ષ્મસંપરા ગુણસ્થાને જીવ એ શ્રુણિમાં આગળ વધી છેલ્લા સમયે સંવલન લેભને ઉદય અટકાવે છે. ' ઉપશામક જીવ અગિયારમાં ઉપશાંતમૂહગુણસ્થાનથી પાછો પડે છે, જ્યારે ક્ષપક જીવ અગિયારમું ગુણસ્થાન ઓળંગી બારમા ગુણસ્થાને આવે છે અને શુકલધ્યાનના બે પાયાનું ધ્યાન સ્વીકારે છે. " આ ગુણસ્થાનની સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે અને તે ક્ષપક જીવને જ હોય છે. બારમા ગુણસ્થાનના છેલા સમયે બાકીના ત્રણ ઘાતકર્મને નાશ થાય છે. . (૧૩) સગિકેવલિગુણસ્થાન. શુકલધ્યાનને બીજો પાયો પૂરે થતાં જ જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકમને ક્ષય કરે છે. એટલે ચારે ઘાતકર્મનો ક્ષય થાય છે અને તેથી કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ કરે છે અને સોગ ગુણસ્થાન ], ૧૯ કેવલી નામના તેરમાં ગુણસ્થાને આવે છે. હવે તેને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મને ક્ષય કરવાનો બાકી રહે છે. આ ગુણસ્થાને આત્મા પૂર્ણવીતરાગતા વાળા હોવાથી તે આ અઘાતી કર્મના વિપાક સહજ અને સમભાવે ભગવે છે. . આ કેવળજ્ઞાની પરમાત્માને પણ મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ યોગ હોય છે, તેથી તે સગી કહેવાય છે. સોગિકેવલી આત્માની જે અવસ્થા વિશેષ તે સગિકેવલિ-ગુણસ્થાન.' - આ ગુણસ્થાને વર્તતા સામાન્ય કેવળી ભવ્ય જીવોને ઉપદેશ આપતા ગ્રામાનુગ્રામ વિચરે છે, જ્યારે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરનાર અહંતેતીર્થકરે પિતાનાં તીર્થંકરનામકર્મને વિદતાં પ્રવચન અને સંઘરૂપી તીર્થની સ્થાપના કરી ભવ્ય છોને તરવાનું એક મહાન સાધન પૂરું પાડે છે. આ ગુણસ્થાને વર્તતા જીવને કઈ પણ પ્રકારનું ધ્યાન હોતું નથી, પણ ધ્યાનાંતરિકા એટલે જીવનમુક્ત દશા હોય છે. આ ગુણસ્થાને રહેલે આત્મા જીવનમુક્ત પરમાત્મા કહેવાય છે. આ ગુણસ્થાનની સ્થિતિ જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટથી દેશનકેટિપૂર્વ એટલે કોડ પૂર્વમાં આઠ વર્ષ ન્યૂન હોય છે. છે આ ગુણસ્થાનના જીવને બાકી રહેલ અઘાતી સર્વ કર્મને ક્ષય કરવા ગનિરોધ કરવાનો હોય છે. પરંતુ તે પહેલાં જે અઘાતી કર્મોમાં તરતમતા હોય તે તે દૂર Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૯રે [ આત્મતત્ત્વવિચાર કરવાની આવશ્યકતા રહે છે. વધારે સ્પષ્ટ કહીએ તે વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણમાંના એક, બે કે ત્રણેની સ્થિતિ આયુષ્યકર્મ કરતાં કંઈક અધિક હોય તે ચારે અઘાતી કર્મને સમસ્થિતિના બનાવવા માટે કેવલી સમુદ્દઘાત નામની ક્રિયા કરવી પડે છે કે જેનું વર્ણન અમે પ્રસંગોપાત્ત “આત્માની અખંડતા’ નામનાં પાંચમાં વ્યાખ્યાનમાં કરેલું છે. (૧૪) અગિકેવલિગુણસ્થાન સગિકેવલી જ્યારે મન, વચન અને કાયાનાં યોગનો નિરોધ કરી અયોગી એટલે ગરહિત બને, ત્યારે તેની અવસ્થાવિશેષને અગી કેવલી ગુણસ્થાન કહેવામાં આવે છે. અયોગિકેવલી યોગવિધ કયા ક્રમે કરે છે, તે તમને જણાવીશું. ત્રિવિધ રોગ બાદર અને સૂક્ષ્મ એમ બંને પ્રકારનો હોય છે. તેમાં પ્રથમ બાદર કાયવેગ વડે બાદર મનગનો નિષેધ કરે છે, પછી બાદર વચનયોગનો નિરોધ કરે છે. આમ ત્રણ પ્રકારના બાદર વેગમાંથી બે. બાદર ગ જવાથી એક બાદર કાગ બાકી રહે છે. પછી સૂમ કાયોગે કરી એ બાદર કાયોગને નિરોધ કરે. સૂમ મગને નિરોધ કરે અને સૂક્ષ્મ વચનયોગનો નિરોધ કરે, એટલે કેવળ સૂક્ષ્મ કાગ બાકી રહે. ત્યાં ત્રીજું સૂક્ષ્મ-ક્રિયાપ્રતિપાતી નામનું બીજું શુકલધ્યાન શરૂ કરે અને તે વડે સૂક્ષ્મ કાયયોગનો પણ નિષેધ કરે. આ વખતે જીવેના બધા પ્રદેશો મેરુ શૈલ જેવા નિષ્પકપ થાય. તેને શૈલેશીકરણ થયું કહેવાય. આ ગુણસ્થાનનો કાળ ગુણસ્થાન ] - ૧૯૩ અ, ઈ, , ત્રા, લ એ પાંચ હસ્વ અક્ષરો બેલીએ એટલે છે. અહીં સમુચ્છિન્નક્રિયાશનિવૃત્તિ નામનું શું શુકલધ્યાન હોય છે. આ ધ્યાનના અંતે જીવ સકલ અઘાતી કર્મને ક્ષય કરી પિતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિએ લોકના અગ્રભાગે સિદ્ધશિલામાં રહેલાં સિદ્ધસ્થાનમાં પહોંચી ત્યાં સ્થિર થાય છે. આત્માની આ જ સર્વાગીણ પૂર્ણતા છે, આ જ પૂર્ણ કૃતકૃત્યતા છે અને આ જ પરમ પુરુષાર્થની અંતિમ સિદ્ધિ છે. આ વખતે આત્માની અવગાહના છેલ્લાં શરીરની અવગાહના કરતાં ૨/૩ ભાગ જેટલી હોય છે. " આત્માની ઊર્ધ્વગતિ માટે ચાર કારણો સમજવા જેવાં છેઃ પૂર્વ પ્રગ, અસંગત્વ, બંધચ્છદ અને ગતિપરિણામ. જેમ કુંભારના ચાકડામાં, હિંડેલામાં કે બાણમાં પૂર્વપ્રયોગથી ગતિ થાય છે, તેવી રીતે અહીં પૂર્વપ્રયોગથી ગતિ થાય છે. જેમાં માટીના લેપને સંગ જવાથી પાણીમાં તુંબડીની ઊર્ધ્વગતિ થાય છે, તેમ કર્મરૂપી લેપ જવાથી આત્માની ઉદર્વગતિ થાય છે. જેમ એરંડાના બીજ ઉપરનું બંધન છેદાઈ જવાથી એરંડબીજની ઊર્ધ્વગતિ થાય છે, તેમ જીવની સ્વાભાવિક ગતિ ઊર્વ છે, એટલે તે ઊંચે જાય છે. જેની સ્વાભાવિક ગતિ નીચી હોય તે નીચે જાય. જેમ કે ધૂળ, હેકું, પત્થર. ચૌદ ગુણસ્થાનને અંતર્ભાવ (૧) બહિરાત્મ–અવસ્થા, (૨) અન્તરાત્મ-અવસ્થા અને (૩) પરમાત્મ–અવસ્થા એ ત્રણ અવસ્થામાં પણ થઈ શકે છે. . આ. ૨-૧૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર અહિરાત્મ–અવસ્થામાં આત્માનું વાસ્તવિક શુદ્ધ સ્વરૂપ અત્યંત પ્રચ્છન્ન રહે છે, જેથી આત્મા મિથ્યાત્વથી યુક્ત થઈ ને પૌદ્ગલિક વિલાસને જ સર્વસ્વ માની લે છે અને તેને પ્રાપ્ત કરવા માટે જ પેાતાની શક્તિઓના વ્યય કરે છે. : ૧૯૪ અંતરાત્મ—અવસ્થામાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ પૂર્ણરૂપે તે પ્રકટ થતું નથી, પણ એનાં ઉપરનાં ગાઢ આવરણા શિથિલ, શિથિલતર, શિથિલતમ થઈ જાય છે, જેથી એની ષ્ટિ પૌલિક પદાર્થો પરથી હટીને આત્માનાં શુદ્ધ સ્વરૂપ તરફ વળે છે. પરમાત્મ–અવસ્થામાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ પૂર્ણરૂપે પ્રકટ થાય છે. પહેલું, ખીજું અને ત્રીજી ગુણસ્થાન અહિરાત્મ-અવસ્થાને સૂચવે છે, ચેાથાથી ખારમા સુધીનાં ગુણુસ્થાન અતરાત્મ–અવસ્થાને સૂચવે છે અને તેરમું તથા ચૌદમું ગુણસ્થાન પરમાત્મ-અવસ્થાને સૂચવે છે. અધ્યાત્મમતપરીક્ષામાં આ વસ્તુનું વધારે સ્પષ્ટીકરણ થયેલું છે. ગુણસ્થાનના વિષય અહીં પૂરા થાય છે. તે આત્માના વિકાસ સંબધી ઘણું ઘણું કહી જાય છે અને કનાં સ્વરૂપને પણ સૂક્ષ્મ ખ્યાલ આપી જાય છે. ગુણસ્થાનના ક્રમ સમજી જે આત્માએ ઉત્તરાત્તર ઊંચા ગુણસ્થાનને પ્રાપ્ત કરશે, તે અનંત સુખનાં ધામરૂપ મેાક્ષમહાલયમાં જરૂર બિરાજી શકશે. વિશેષ અવસરે કહેવાશે. વ્યાખ્યાન તેત્રીશમુ કર્મની નિર્જરા મહાનુભાવે ! આ સસારના સ` પ્રપચ કર્મને આધીન છે. જો કમ ન હોય તે નરકાદિ ચાર ગતિએ ન હાય, સ્થૂલ કે સૂક્ષ્મ શરીર ન હેાય, જન્મ-મરણની પરપરા ન હેાય અને વિવિધ પ્રકારનાં દુઃખા પણ ન હેાય. જો કમ જાય તે બધું જાય, તેથી સુખ-શાંતિના ઇચ્છુક તરીકે આપણે તેને કાઢવાની– દૂર કરવાની કોશીશ કરવી જોઈએ. કમને શી રીતે દૂર કરવા ? એ કઈ ઢાર નથી કે તેને લાકડી મારીને દૂર કરી શકાય. એ કંઈ માણસ નથી કે તેને ખાવડું પકડીને માજીએ બેસાડી શકાય. એ કઈ ધૂળ નથી કે તેને ખંખેરીને ઝાટકી નખાય. એ પુદ્ગલની પેદાશ છે, પણ સ્વરૂપમાં અત્યંત સૂક્ષ્મ છે, તેથી નરી આંખે જોઈ શકાય એવાં નથી. કદાચ સૂક્ષ્મદર્શીક યંત્ર માંડા અને તે ઘણું શક્તિવાળું હાય તે પણ કમને જોઈ શકાય નહિ. જે વસ્તુ જોઈ શકાય નહિ, તેને પકડવી શી રીતે અને અહાર કાઢવી શી રીતે ? એ એક મોટા પ્રશ્ન છે. પરંતુ મનુષ્યમાં એટલી બુદ્ધિ છે કે તે અદૃશ્ય વસ્તુને પણ પકડી શકે છે અને તેને ખહાર કાઢી શકે છે. આ વસ્તુ તમને એક દૃષ્ટાંતથી સમજાવીશું. Page #108 -------------------------------------------------------------------------- ________________ કમની નિર્જરા ] બળ “હે મહારાજ ન પડવા મ. [ આત્મતત્વવિચાર અદશ્ય રહેતે ચેર કેવી રીતે પકડાયે? એક ચેર પાસે અદ્ભુત અંજન હતું. તેનો પ્રયોગ કરવાથી તે અદશ્ય થઈ શકતે. તે આ રીતે રજ અદશ્ય. થઈને રાજાના મહેલમાં દાખલ થઈ જતો અને ત્યાં રાજાનાં ભાણમાં જે કંઈ પીરસ્યું હોય તે ખાઈ જતો. રાજાની રસોઈ ઉત્તમોત્તમ હોય, એટલે તેને સ્વાદ એની દાઢમાં રહી, ગયો હતો. રાજા દિન-પ્રતિદિન દુબળા પડવા મંડયો. આથી, મંત્રીએ કહ્યું: “હે મહારાજ ! આપનું શરીર દિન-પ્રતિદિન દુબળું પડતું જાય છે. વળી તેની કાંતિ પણ ઓછી થતી રહી છે, તે શું કઈ ગુપ્ત રોગ આપને લાગુ પડ્યો છે? અથવા ભજન ભાવતું નથી કે ભૂખ બરાબર લાગતી નથી? જે કંઈ હોય તે ખુલ્લા દિલે જણાવે છે જેથી તેનો ઉપાય થઈ શકે.” રાજાએ કહ્યું: “મંત્રીશ્વર ! એ વાત કહેતાં મને શરમ આવે છે.’ મંત્રીએ કહ્યું: “મહારાજ ! શરીરની બાબતમાં શરમ રાખવી કે ઉપેક્ષા કરવી એગ્ય નથી. શરીર છે તે બધું છે. માટે આપ જે કંઈ હોય તે સુખેથી જણાવો.” - રાજાએ કહ્યું: “મંત્રીશ્વર ! મને કઈ ગુપ્ત રોગ લાગુ પડ્યો નથી. પણ જે ભેજન મને પીરસાય છે, તે પૂરું પેટમાં જતું નથી. ભરેલાં ભાણામાંથી હું ચેડા કેળિયા જમું છું કે તે ભેજન ખલાસ થઈ જાય છે. પછી રસેઈયા પાસે વસ્તુની વારંવાર માગણી કરતાં મને શરમ આવે છે. આ રીતે પિષણને અભાવ થવાથી મારું શરીર દિન-પ્રતિદિન દુબળું પડતું જાય છે. ” તે મંત્રીએ કહ્યું: “મહારાજ ! જે આપનાં દુબળા પડવાનું આ જ કારણ હોય તે હું એને ઉપાય જરૂર કરીશ.” રાજાએ કહેલી સર્વ હકીકત પર ઊંડે વિચાર કરતાં મંત્રી એવા નિર્ણય પર આવ્યો કે “અહીં કોઈ પુરુષ અંજન વગેરેના પ્રયોગથી અદૃશ્ય થઈને આવે છે અને તે રાજાનાં ભાણુમાં પીરસેલું ખાઈ જાય છે. માટે તેને પકડી પાડે.” - અદશ્ય પુરુષને પકડવાનું કામ સહેલું નહિ, પણ મંત્રી મહાબુદ્ધિમાન હતું, એટલે તેણે અદૃશ્ય પુરુષને પકડી પાડવાની યોજના ઘડી. રાજાનાં ભેજનખંડમાં પ્રવેશવાનો જે માર્ગ હતું, ત્યાં સૂકમ રજ પથરાવી દીધી અને નોકરને હુકમ કર્યો કે પિતે સંકેત કરે ત્યારે ભેજનખંડનાં બધાં બારણું બંધ કરી દેવાં. પછી તે ભોજનખંડમાં એક જગાએ ગોઠવાઈ ગયો અને હવે શું બને છે, તે જોવા લાગ્યા. રાજા સ્નાન-પૂજા કરીને તથા એગ્ય વસ્ત્રાલંકાર ધારણ કરીને રોજના સમય મુજબ ભેજનખંડમાં આવ્યું અને પિતાનાં આસને બેઠે. તેની આગળ ભાણું મૂકાયું. એવામાં પેલે રસલુખ્ય ચાર આવ્યો. મંત્રીએ સૂફમ રજમાં તેનાં પગલાં પડેલાં જોયાં, એટલે સંકેત કર્યો અને ભેજનખંડનાં અધાં બારણાં જોતજોતામાં બંધ થઈ ગયાં. પછી મંત્રીનાં Page #109 -------------------------------------------------------------------------- ________________ કર્મની નિર્જરા ] ૧૯ [ આત્મતત્ત્વવિચાર હુકમ મુજબ ત્યાં લીલાં લાકડાં અને અમુક વનસ્પતિને સળગાવી તેને ધૂમાડે કરવામાં આવ્યો. આ ધૂમાડે બહુ જોરદાર હતું, એટલે ચેરની આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી અને તેની સાથે પેલું અંજન દેવાઈને નીકળી ગયું. - જેની તાકાતથી પિતે અદશ્ય થતું હતું, તે વસ્તુ ચાલી ગઈ, એટલે તે દૃશ્ય થયે, સહુનાં જોવામાં આવ્યું અને રાજસેવકેએ તેને પકડી લીધે. રાજાએ તેને ભયંકર તિરસ્કાર કર્યો અને શૂળીની સજા ફરમાવી, તથા મંત્રીને મોટું ઈનામ આપ્યું. . કહેવાનું તાત્પર્ય એ છે કે અદ્રશ્ય વસ્તુઓ નજરે જોઈ શકાતી નથી, પણ તેને યુક્તિથી પકડી શકાય છે અને દૂર પણ કરી શકાય છે. - કર્મને કાઢવાનો ઉપાય - કમને દૂર કરવા માટે તેને પકડવાની જરૂર નથી, પણ એ કઈ ઉપાય અજમાવવો જોઈએ કે જેની અસરને લીધે તે પોતે આત્માથી છૂટા પડી જાય. આ ઉપાય મહાપુરુષએ આપણને બતાવ્યું છે. તેઓ કહે છે? मलं स्वर्गगतं. बहिहंसः क्षीरगतं जलम् । . यथा पृथक्करोत्येव, जन्तोः कर्ममलं तपः ॥ જેમ સુવર્ણમાં રહેલા મેલને અગ્નિ જુદો પાડે છે, તથા દૂધમાં રહેલાં જલને હંસ જુદું પાડે છે, તેમ પ્રાણીએના આત્મામાં રહેલાં કર્મના મેલને તપ જુદા પાડે છે.” જો તમે કઈ ફેજદારી ખટલામાં સંડોવાયા છે અને તેમાંથી બચી શકે તેમ ન હ તે કઈ સોલીસીટર કે બેરિસ્ટર પાસે જાઓ છે અને બચાવના ઉપાય માટે તે કહે તેટલા પૈસા આપે છે, અથવા તમારાં કારખાનામાં કઈ માલ બગડી જતા હોય તે તેને બચાવવાનો ઉપાય મેળવવા માટે તમે નિષ્ણાતોનું ગજવું ભરી દે છે. અથવા તમને કઈ ભયંકર રેગ ખૂબ ખૂબ પીડા ઉપજાવી રહ્યો હોય તે તેને દૂર કરનારા ઉપાય માટે તમે તમારી અર્ધી મિલકત ખર્ચી નાખે છે. તે કર્મનાં બંદિખાનામાંથી છોડા- ' વનાર, સમસ્ત જીવન બગડી જતું અટકાવનાર અને ભવરેગમાંથી મુક્ત કરનાર આ ઉપાયનું મૂલ્ય શું ચૂકવશે ? મહાપુરુષે તે પરોપકારનાં પણુવાળા હોય છે, એટલે તેઓ તમારી પાસેથી કઈ મૂલ્યની આશા રાખતા નથી, પણ એટલું જરૂર છે છે કે તમે આ ઉપાયને પૂરી નિષ્ઠાથી અજમા અને વહેલી તકે ભવપરંપરામાંથી મુક્ત થાઓ. છે કઈ એમ માનતું હોય કે “તપ તે નવાં બંધાયેલાં કર્મને છૂટાં પાડતું હશે, બહુ જૂનાં થઈ ગયેલાં કર્મ પર તેની અસર થતી નહિ હોય.' તે મહાપુરુષોએ એ ભ્રમ ભાંગે છે. તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે “મોરીલંવિર્ય જન્મ તવના નિકારિકન-કોડ ભવમાં સંચિત કરેલું કર્મ : તપ વડે નિરાય છે, ક્ષય પામે છે.” - આનો અર્થ એ થયો કે અત્યારે જેટલાં કર્મો સત્તામાં છે, તે બધાને ક્ષય કરવો હોય તે તપનો આશ્રય લેવા-જોઈએ. ' , " Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ [ આત્મતત્ત્વવિચાર પ્રશ્ન—તપ વિના ક્રમ ખપે કે નહિ? ઉત્તર–અજાણપણે ટાઢ, તાપ તથા બીજા કષ્ટો સહન કરતાં કેટલાંક ક ખપે છે, પણ તેમાં નિર્જરાનું પ્રમાણ અહુ ઓછુ. હાય છે. આ રીતે જે કમ ખપે તેને શાસ્ત્રમાં અકામનિરા કહેવામાં આવે છે. પ્રશ્ન–તપ કરનારને કેવી નિરા હાય ? ઉત્તર—જે તપમાં અહિંસા કે આત્મશુદ્ધિને વિચાર મુખ્ય ન હેાય તેનાથી કની નિર્જરા અલ્પ થાય અને જે તપમાં અહિંસા કે આત્મશુદ્ધિના વિચાર મુખ્ય હોય તેનાથી કર્મીની નિરા ઘણી થાય. સમજણપૂર્વક તપ કરવાથી કની જે નિર્જરા થાય તેને સકામનિજરા કહેવાય છે. જીવની પ્રાથમિક દશામાં અકામનિર્જરા ઉપયાગી નીવડે છે, પણ ખરી પ્રગતિ તે। સકામનિર્જરાથી જ થાય છે. અકામનિર્જરાને આપણે પાંચ હેાસ પાવરનું એ'જિન ગણીએ તે સકામિન રા એ પાંચસેા હાસ`પાવરનુ એન્જિન છે. - પ્રશ્ન-જીવ સમયે સમયે કની નિરા કરે છે, તે આજ સુધીમાં તે સકલ કા ક્ષય કેમ કરી ન શકયો.? ઉત્તર–એક કાઠીમાંથી રાજ થાડું થાડુ ધાન્ય કાઢવામાં આવતું હાય, પણ ઉપરથી તેમાં એટલું જ બીજું ધાન્ય પડતું હાય તે એ કાઠી કચારે ખાલી થાય? આત્માની સ્થિતિ પણ એવી જ સમજો. તે સમયે સમયે કની નિર્જરા કરે છે, તેમ નવાં કર્મો બાંધતા રહે છે, એટલે સકલ કર્મોના ક્ષય કેવી રીતે થાય ? એ માટે તે કર્મો : કની નિર્જરા ] ૨૦૧ અધાય આછાં અને ખપે વધારે, એવી સ્થિતિ પેદા કરવી જોઈ એ. આવી સ્થિતિ તપથી પેદા થાય છે, માટે જ તેને નિરાના ઉપાય માનવામાં આવ્યો છે. આજ સુધીમાં જે આત્માઓએ સકલ ક`ની નિર્જરા કરી, તે તપને લીધે જ કરી છે. આજે જે આત્માએ મહાવિદેહાદિ ક્ષેત્રમાં સકલ કમ'ની'નિરા કરી રહ્યા છે, તે તપને લીધે જ કરે છે; અને હવે પછી જે આત્માએ સકલ કની નિર્જરા કરશે, એ પણ તપને લીધે જ કરશે. પ્રશ્ન—કના મધ અને નિર્જરા એકી સાથે થાય ખરા ? ઉત્તર—હા, જ્યારે જ્ઞાન-દન--ચારિત્રની આરાધના હાય છે, ત્યારે શુભ ચેાગથી પુણ્યાનુબંધી પુણ્યના અધ પડે છે અને તે જ વખતે જ્ઞાન–દન–ચારિત્રની રમણતાને લીધે કેટલાંક કર્મની નિર્જરા પણ થાય છે: શરીરમાં જે વખતે નવું લેાહી બનવાની ક્રિયા ચાલુ હોય છે, તે જ વખતે તેમાંના કેટલાક ભાગ છૂટા પણ પડી જતા હાય છે અને તે પ્રસ્વેદાદિ રૂપે બહાર નીકળતા હાય છે. પ્રશ્ન—ઈલાચીકુમારે વાંસ પર ખેલ કરતાં તેરમા ગુણસ્થાનને સ્પસ્યું અને તેએ કેવલજ્ઞાની થયા, ત્યાં તપ શી રીતે થયું? પણ * ઉત્તર—ઘણા નટા એ રીતે વાંસ પર ખેલ કરે છે, તે બધાને કેવળજ્ઞાન થતું નથી. વળી ઈલાચીકુમારે પાતે પણ ત્યાં એ જ પ્રમાણે ચાર વાર ખેલ કર્યા હતા, પણ તેમને કેવળજ્ઞાન થયું ન હતું, એટલે કેવળજ્ઞાન–ઉત્પન્ન Page #111 -------------------------------------------------------------------------- ________________ २०२ [ આત્મતત્ત્વવિચાર થવામાં કઈ અસાધારણ કારણ હાવુ જોઈએ. આ કારણ કેવી રીતે ઉત્પન્ન થયું, તે પણ જોઈ એ. ઈલાચીકુમાર વાંસ પર પાંચમી વાર ખેલ કરવા ચડવા, ત્યારે તેમની નજર ખાજીની હવેલીમાં ગઈ અને ત્યાં એક નવયૌવના સ્ત્રીને હાથમાં માદકના થાળ લઈને સાધુ મુનિરાજને વિનંતિ કરતાં જોઈ. તે લ્યા લ્યા કરે છે, પણ મુનિરાજ લેતા નથી, એટલું જ નહિ પણ તેની સામે આંખ ઊંચી કરીને જોતાં પણ નથી. આથી ઈલાચીકુમારની વિચારધારા બદલાય છે, અધ્યવસાયમાં પલટા થાય છે અને તે ધર્મધ્યાનની ધારાએ ચડી શુકલધ્યાનમાં પ્રવેશ કરે છે. એમ કરતાં તે શુકલધ્યાનના ખીજે પાસે આવે છે, એટલે ચાર ઘાતીકાના ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે. અહીં જે ધધ્યાન અને શુકલધ્યાનની પ્રવૃત્તિ થઈ તે એક પ્રકારનું તપ જ છે. તપના અર્થ તમે ઉપવાસ, આય'બિલ અને એકાસણું વગેરે સમજ્યા હૈ તા તે પૂરતા નથી. તપના અ ઘણે વિશાળ છે. તેમાં બાહ્ય શુદ્ધિ અને અભ્યંતર શુદ્ધિને લગતી અનેક ક્રિયાઓના સમાવેશ થાય છે અને તેથી તપના માહ્ય અને અભ્યંતર એવા એ વિભાગે માનવામાં આવ્યા છે. અનશન, ઊનેારિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સલીનતા એ બાહ્ય તપના છ ભેદો છે અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્વ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સગ એ અભ્યંતર તપના છ ભેદો છે. × × આ નામે દશવૈકાલિક નિયુŚક્તિમાં ઉચ્ચારાયેલી નિમ્ન ગાથાએમાં જોઈ શકાય છે કમની નિર્જરા ] ૨૦૩ આ રીતે ધ્યાનરૂપી તપના આશ્રય લેવાથી ઈલાચીકુમાર કેવળજ્ઞાન પામ્યા, એટલે અમારાં કથનમાં કાઈ ખાધ આવતા નથી. બાર પ્રકારનું તપ હવે તમને કની નિર્જરામાં કારણભૂત એવા ખાર પ્રકારનાં તપના પરિચય કરાવીશું. (૧) અનશન ઃ જેમાં અશન એટલે ભાજનને ત્યાગ હાય, તે અનશન કહેવાય. ઉપવાસમાં ભાજનના સથા ત્યાગ હોય છે અને આયખિલ તથા એકાશનમાં એકથી વધુ વારનાં ભાજનના ત્યાગ હોય છે. ઉપવાસ, આયંબિલ, એકાશન વગેરે કરવાથી ઇન્દ્રિયા શાંત રહે છે અને તેથી અભ્યતર શુદ્ધિમાં મદદ મળે છે. શ્રી મહાવીર પ્રભુએ સાધનાકાળ દરમિયાન ઉપવાસના આશ્રય ઘણા લીધા હતા. ૪૫૧૫ દિવસના સાધનાકાળમાં તેમણે ૪૧૬૬ ઉપવાસ કર્યાં હતા, એટલે પારણાના દિવસે તે માત્ર ૩૪૯ જ હતા ! પારણાના દિવસે પણ તેઓ લૂખા ભાત, અડદના ખાકળા, સાથવા વગેરે લેતા, એટલે રસત્યાગનું તપ થતું. તેમાં વૃત્તિસંક્ષેપ પણ કરતા એટલે અભિગ્રહ રાખતા. ચંદનબાળાના હાથે પારણું થયુ, એ અભિગ્રહ કેટલા ઉગ્ર હતા ?" આયબિલની તપશ્ચર્યાં પણ જિનશાસનમાં ખૂબ થતી આવી अणसणमूणोअरिआ, वित्ती- संखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य बज्ज्ञो तवो होइ ॥ पायच्छितं विणओ, वैयावच्चं तहेव सञ्झाओ । ज्ञाणं उस्सम्गो वि.अ, अभितरओ तवो होइ ॥ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ [ આત્મતત્ત્વવિચાર છે અને આજે પણ વર્ધમાનતપની સે આળીએ પૂરા કરનાર ભવ્યાત્માએ વિદ્યમાન છે. (૨) ઊનેાદરિકા : જમતી વખતે પેટને જરા ઊણું રાખવું–અધૂરુ' રાખવુ, એ ઊનોરિકા કહેવાય. પુરુષનો આહાર મંત્રીશ કેાળિયા અને સ્રીનો આહાર અઠ્ઠાવીસ કાળિયાનો કહ્યો છે. તેમાં કાળિયાનું પ્રમાણ ફૂંકડીનાં ઈંડાં જેટલું કે માતુ. વધારે પહેાળું કર્યાં સિવાય સરલતાથી ખાઈ શકાય એટલું કહ્યું છે. આહાર એ કરવાથી શરીર અને મન સ્મૃતિમાં રહે છે, તેથી સ્વાધ્યાય તથા ધ્યાનની પ્રવૃત્તિ સારી રીતે થઈ શકે છે અને બ્રહ્મચર્યપાલનમાં પણ મદદ મળે છે. ઠાંસીને ખાવુ એ આરેાગ્યની દૃષ્ટિએ અહિતકર છે અને ધર્મારાધનની ષ્ટિએ પણ અહિતકર છે. કાઈ અનુભવીએ કહ્યું છે કે ‘આંખે ત્રિફલા, દાંતે લૂણ, પેટ ન ભરિયે ચારે ખૂણ. ’ સંશોધન પરથી એમ જણાયું છે કે મિતાહારી માણસાનું આયુષ્ય પ્રમાણમાં લાંબુ હોય છે અને તેમાં રાગોત્પત્તિ ભાગ્યે જ થાય છે. આજે આયખિલ છે, એકાસણુ છે, માટે દબાવીને ખાઈ એ, એ વિચાર ઊનોરિકા તપનો ભગ કરનારા છે, જે તપ કરીએ તે ઊનોરિકાપૂર્વક કરીએ તે જ શાથે. પારણા વખતે પણ એ માટે વિવેક રાખવા ઘટે. (૩) વૃત્તિસક્ષેપ : જેના વડે જીવતા રહી શકાય, તેને વૃત્તિ કહેવામાં આવે છે. ભેાજન અને પાણી એ વૃત્તિ કર્મની નિર્જરા ] ૧૫: છે. તેનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સક્ષેપ કરવા, એ વૃત્તિસંક્ષેપ કહેવાય છે. એને સામાન્ય રીતે આપણે અભિગ્રહના નામથી ઓળખીએ છીએ. અમુક જાતની ભિક્ષા મળે તા જ લેવી, એ દ્રવ્યસંક્ષેપ, એક, બે કે અમુક ઘરમાંથી જ ભિક્ષા મળે તેા લેવી, એ ક્ષેત્રસક્ષેપ, દિવસના પ્રથમ પ્રહરમાં કે' મધ્યાહ્ન પછી જ ભિક્ષા લેવા જવું, એ કાલસંક્ષેપ; સાધુઓને મધ્યાહ્ને ગાચરી કરવાની હોય છે, એ દૃષ્ટિએ અહીં પ્રથમ પ્રહર અને મધ્યાહ્ન પછીના પ્રહરને કાલસક્ષેપ ગણવામાં આવ્યા છે. અને અમુક સ્થિતિમાં રહેલી વ્યક્તિ ભિક્ષા આપે તેા લેવી, એ ભાવસક્ષેપ. આ પડતા કાળમાં પણ જૈન મહાત્માએ અભિગ્રહ ધારણ કરે છે અને તેમાંના કેટલાક તેા ઘણા ઉગ્ર હાય છે. જેમ કે હાથી લાડુ વહેારાવે તે જ આહાર લેવા. માતા, પુત્રી અને પુત્રવધુ ત્રણ સાથે મળીને વહેરાવે તે જ વહેારવું. આ બધા સચાગેા કયારે મળે ? એનો વિચાર કરો. તાત્પર્ય કે આ અભિગ્રહા પણ ઘણા ઉગ્ર ગણાય. (૪) રસત્યાગ : મધ, મિદરા, માંસ અને માખણુ એ ચાર મહારસા કે મહાવિગઈ એ મુમુક્ષુને માટે સથા અભક્ષ્ય છે. બાકીની દૂધ, દહીં, ઘી, તેલ, ગેાળ અને પકવાન્ન એ છ વિગઈ આ છેાડવી તેને રસત્યાગ કહેવાય. છ ન છેડે અને આછી છોડે તો પણ એ રસત્યાગ કહેવાય. એ રસ-ત્યાગ પહેલાં કરતાં ઉતરતી કાટિનો, પણ રસત્યાગ તે ખશે જ. આયંબિલ એ રસત્યાગની મુખ્ય તપશ્ચર્યા છે. * આયંબિલના શાસ્ત્રીય અથ શા તેના પ્રકાશ કેટલા? તેમાં Page #113 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ [ આત્મતત્ત્વવિચાર (૫) કાયલેશ : સંયમનિમિત્તે કાયાને પડતું કષ્ટ સહન કરી લેવું, એ કાયકલેશ નામનું તપ કહેવાય. ટપાલી રિજના છ–સાત ગાઉ ચાલે, કઠિયારે જંગલમાં પગે રખડે કે ખેડૂત ઊનાળાને તાપ સહન કરે એ કષ્ટ કહેવાય, પણ કાયકલેશ નામનું તપ ન કહેવાય, કારણ કે તેમાં કર્મની નિર્જરા કરવાની ભાવના નથી. (૬) સંલીનતાઃ ઈન્દ્રિયોને કાબૂમાં રાખવી, કષાયનાં કારણે ઉપસ્થિત થયા છતાં કષાય કરે નહિ તથા મન, “વચન, કાયાની બને તેટલી ઓછી પ્રવૃત્તિ કરવી, એ સંલીનતા કહેવાય. સ્ત્રી, પશુ અને નપુંસકના વાસથી રહિત એવા એકાંત વિશુદ્ધ સ્થાનમાં રહેવું, એ પણ સંલીનતા જ કહેવાય. (૭) પ્રાયશ્ચિત ઃ જ્યાં સુધી છવસ્થતા છે, અપૂર્ણતા છે, ત્યાં સુધી ભૂલ થઈ જવાનો સંભવ છે. પણ ભૂલ થવાનું -ભાન થાય કે તે માટે પશ્ચાત્તાપ કરવો જોઈએ અને તે વસ્તુને ગુરુ આગળ એકરાર કરી, તેઓ જે પ્રાયશ્ચિત્ત આપે તે સ્વીકારવું જોઈએ. આ રીતે પાપનું પ્રાયશ્ચિત્ત કરવાથી આત્માની શુદ્ધિ થાય છે, તેથી તેને પ્રાયશ્ચિત્ત નામનું અભ્યતર તપ ગણવામાં આવે છે. યક્ષાવિષ્ટ અનમાળીએ અનેક સ્ત્રીપુરુષોની હત્યા કરી હતી, પણ પોતાની ભૂલેનું ભાન શું કલ્યું અને શું ન કલ્પે? તેની જ્ઞાન-દર્શનચારિત્ર પર કેવી અસર થાય છે? વગેરે વિષયે જૈન શિક્ષાવલીની બીજી શ્રેણીના નવમા નિબંધ તરીકે પ્રકટ થયેલા અમારા લખેલા “આયંબિલ–રહસ્ય” નામના નિબંધમાં દર્શાવેલા છે. સંપાદક કર્મની નિર્જરા ] * ૨૭ થતાં ખરા હદયથી પશ્ચાત્તાપ કર્યો તો સાધુત્વ પામી મુક્તિને વર્યો. દઢપ્રહારી વગેરેનાં દૃષ્ટાંત પણ એવાં જ છે.* (૮) વિનય : એટલે શિષ્ટાચાર, અંતરંગ ભક્તિ. જે વિનય કરે તેને વિદ્યા (આત્મજ્ઞાન) મળે અને તેથી ભવસાગર તરે. વિનય પાંચ પ્રકારનો છેઃ (૧) જ્ઞાનને વિનય, (૨) દર્શનનો વિનય, (૩) ચારિત્રનો વિનય, (૪) તપનો વિનય અને (૫) ઉપચાર વિનય. આ પાંચ પ્રકારના વિનયને અત્યંતર તપશ્ચર્યા કહેવાય. ૯) વિયાવૃન્ય: ધર્મસાધનનિમિત્તે અન્ન-પાન વગેરે વિધિપૂર્વક મેળવી આપવાં, તેમ જ સંયમની આરાધના કરનાર ગ્લાન વગેરેની સેવાભક્તિ કરવી, એ વયોવૃજ્ય–વેયાવ કહેવાય. વૈયાવૃત્ય દશ પ્રકારનું છે: (૧) આચાર્યનું, (૨) ઉપાધ્યાયનું, (૩) સ્થવિરનું, (૪) તપસ્વીનું, (૫) ગ્લાન એટલે માંદા કે અશકતનું, (૬) શક્ય એટલે નવદીક્ષિતનું, (૭) કુલનું, (૮) ગણુનું, (૯) સંઘનું અને (૧૦) સાધર્મિક એટલે સમાન ધર્મ પાળનારનું. વયોવૃત્ત્વ અંગે મહર્ષિ નદિષેણુનો દાખલો પ્રસિદ્ધ છે.* (૧૦) સ્વાધ્યાય : આત્માના કલ્યાણ અર્થે શાઓનું અધ્યયન કરવું તે સ્વાધ્યાય કહેવાય. સ્વાધ્યાયમાં મગ્ન રહેનાર પિતાના આત્માને શુભ અધ્યવસાયવાળા કરી શકે છે, તેથી તેનો સમાવેશ અભ્યતર તપમાં થાય છે. સ્વાધ્યાય - + દઢપ્રહારીની કથા છત્રીશમાં વ્યાખ્યાનમાં કહેવાયેલી છે. * મહર્ષિ નંદિષણની કથા એવીશમાં વ્યાખ્યાનમાં કહેવાયેલી છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ L[ આત્મતત્ત્વવિચાર ૨બ્દ પાંચ પ્રકારનો છેઃ (૧) વાચના એટલે શાસ્ત્રના મૂળ પાઠ તથા અર્થ ગ્રહણ કરવા. (૨) પૃચ્છના એટલે ન સમજાયેલી બાબતે પૂછવી. (૩) પરાવર્તન એટલે ગ્રહણ કરેલા પાઠ તથા અર્થોનું પુનરાવર્તન કરવું. (૪) અનુપ્રેક્ષા એટલે અર્થના ઉપગપૂર્વક પરાવર્તન કરવું અને (૫) ધર્મકથા એટલે ધર્મનો બોધ થાય તેવી વ્યાખ્યાન–વાણીની પ્રવૃત્તિ કરવી. સાધુ વ્યાખ્યાન આપે છે, તે એમને સ્વાધ્યાયરૂપ છે. જપને સ્વાધ્યાય કહેવામાં આવે છે. તે મનને નિગ્રહ કરનાર હોવાથી અત્યંતર તપમાં સમાવેશ પામે છે. . (૧૧) ધ્યાન : કોઈ પણ વિષય પર મનને એકાગ્ર કરવું, એ ધ્યાન કહેવાય. ધ્યાનના ચાર પ્રકારે પૈકી આનંધ્યાન અને રૌદ્રધ્યાન અશુભ હોવાથી ત્યાજ્ય છે, એટલે અહીં ધ્યાન શબ્દથી ધર્મધ્યાન અને શુકલધ્યાન સમજવું. આ બંને ધ્યાનોનો પરિચય ગુણસ્થાનના વિવેચનપ્રસંગે અમે આપી દીધેલ છે. (૧૨) ઉત્સર્ગ કે સુત્સર્ગ : ઉત્સર્ગ એટલે ત્યાગ, વ્યુત્સર્ગ એટલે વિશેષ ત્યાગ. બંને શબ્દ અહીં ત્યાગના અર્થમાં જ સમજવાના છે. વ્યુત્સર્ગ બે પ્રકાર છે: દ્રવ્ય વ્યુત્સર્ગ અને ભાવવ્યુત્સર્ગ. તેમાં દ્રવ્યબુત્સર્ગના ચાર પ્રકારે છેઃ (૧) ગણવ્યુત્સર્ગ એટલે લેકસમૂહનો ત્યાગ કરીને * એકાકી વિચરવું. (૨) શરીરવ્યુત્સર્ગ એટલે શરીર પરની મમતા છોડી દેવી. (૩) ઉપધિવ્યુત્સર્ગ એટલે વસ્ત્ર, પાત્ર . વગેરે ઉપધિ ઉપરની મમતા છોડી દેવી. (૪) ભક્ત પાન - કર્મની નિર્જરા ] ત્રુિત્સર્ગ એટલે આહાર પાણીને ત્યાગ કરવો. આને આપણે સંથારે કહીએ છીએ. ભાવવ્યુત્સર્ગના ત્રણ પ્રકારો છેઃ (૧) કષાયવ્યત્સર્ગ એટલે કષાયને સંપૂર્ણ ત્યાગ કરે. (૨) સંસારવ્યુત્સર્ગ એટલે સંસારનો ત્યાગ કરવો અને (૩) કર્મવ્યુત્સર્ગ એટલે આઠે પ્રકારનાં કમેને ત્યાગ કરવો. આ તપમાં શરીર વ્યુત્સર્ગ એટલે કાત્સર્ગની ગણના વિશેષ થાય છે. તેમાં કાયાને એક આસનથી, વચનને મૌનથી અને મનને ધ્યાનથી કાબૂમાં રાખવાનું હોય છે. કેટલીક સૂચનાઓ આ તપ એ કર્મનિર્જરાનું મુખ્ય સાધન છે, એટલે તેનું આરાધન કર્મનિર્જરા માટે જ કરવું. તપથી કેટલીક સિદ્ધિઓ મળે છે અને લાભ પણ થાય છે, પરંતુ એ કોઈ હેતુથી તપ કરવાનું નથી. તપ શક્તિ મુજબ કરવું અને ધીમે ધીમે આગળ વધવું. જે તપ કરતાં આત્માના પરિણામ પડી જતા હોય અને ભવિષ્યમાં તપની ભાવના ટળી જતી હોય તે એવું શક્તિ બહારનું તપ કરવું એગ્ય નથી. માટે ગીતાર્થ ગુરુની આજ્ઞા મુજબ તપ કરવું. ગુરુની આજ્ઞા વિરુદ્ધ તપ કરતાં વિરાધકતા આવે છે. . આત્માને જે પુરુષાર્થ જ્ઞાન-દર્શન–ચારિત્રની આરા-. ધના માટે કરવાનું છે, તે આ બાર પ્રકારનાં તપને વિષે પણ એવી જ રીતે કરવાનું છે, કારણ કે તેથી કર્મની નિજર - આ. ૨-૧૪ Page #115 -------------------------------------------------------------------------- ________________ [ આમતત્વવિચાર થાય છે અને આત્મશુદ્ધિ પ્રાપ્ત થતી જાય છે. પરિણામે એક દિવસ સકલ કમને ક્ષય થાય છે અને શુદ્ધ, બુદ્ધ, નિરંજન બની શકાય છે. / કર્મની વ્યાખ્યાનમાળા અહીં પૂરી થાય છે. હવે ધર્મ સંબંધી અવસરે કહેવાશે. આત્મતત્ત્વવિચાર ત્રીજો ખંડ ધર્મ 0 xxxxxxx Page #116 -------------------------------------------------------------------------- ________________ દ.:: Wક/ SB, ડાયટકારક * , વ્યાખ્યાન ચાત્રીશમ : ધર્મની આવશ્યકતા મહાનુભાવે ! તમે પ્રથમ એકડે ઘૂંટે છે, પછી બગડે ઘૂંટે છે, અને પછી તગડે ઘૂંટે છે, તેમ તત્વ પ્રથમ આત્માને વિચાર કરે છે, પછી કર્મને વિચાર કરે છે અને પછી ધર્મનાં વિચાર કરે છે. તમે આપણી જસ્થાનની પ્રરૂપણા જશે, એટલે આ વાતને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. જસ્થાનની પ્રરૂપણુ આ પ્રમાણે છે – (૧) આત્મા છે. ' . (૨) તે નિત્ય છે. (૩) તે કર્મ કર્તા છે. ' () તે કર્મફળને ભક્તા છે. ' (૫) તે કમેને તેડવાની તાકાત ધરાવે છે. અને (૬) કર્મોને તેડવાને ઉપાય સુધર્મ છે. લેકે કહે છે કે “વર વિના જાન હેય નહિ, તેમ તત્વ કહે છે કે “ આત્મા વિના કમ કે ધર્મની વિચારણા હોય નહિ.” જે આત્મા ન હોય તે કર્મ કેણુ બાંધે અને તેનું ફળ કેણુ ભગવે? લાકડું, લેતું કે પત્થર કર્મ બાંધવાની કે તેનાં ફળ ભોગવવાની શક્તિ ધરાવતાં નથી. Page #117 -------------------------------------------------------------------------- ________________ માટે - [ આત્મતત્વવિચાર આત્માને કર્મનું બંધન છે અને તેનું ફળ ભેગવવું પડે છે, તેથી જ તેને તેડવાને વિચાર કરે પડે છે. જે આત્માને કર્મનું બંધન ન હોય અને તેનું ફળ ભોગવવું પડતું ન હોય, તો તેને તેડવાને વિચાર કરવાની જરૂર રહેતી નથી. આપણે દેરડાથી બંધાયેલા હોઈએ, તે જ તેમાંથી છૂટવાનો વિચાર કરીએ છીએ. બંધાયેલા ન હોઈએ તે છૂટવાતે વિચાર કરતા નથી. કર્મનાં બંધનને તેડવાને ઉપાય શું? એને વિચાર કરતાં ધર્મ-સુધર્મ પર આવવું પડે છે. જે સુધર્મનું આરાધન યેગ્ય રીતે થાય તે જ કર્મોનું બંધન તૂટે અને આત્મા તેની અસરમાંથી મુક્ત થઈ પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રકાશી શકે. આ વસ્તુસ્થિતિ લક્ષમાં લઈને જ અમે પ્રથમ આત્માને વિષય ચલાવ્યા, પછી કમને વિષય ચલાવ્યું અને હવે ધર્મને વિષય ચલાવીએ છીએ. આત્મા અને કર્મનાં સ્વરૂપ પર વિવેચન કરતાં ધર્મ સંબંધી પણ કેટલુંક કહેવાયું છે, પણ તે છૂટું છવાયું; તેની , પદ્ધતિસરની વિચારણા હવે થાય છે. અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે અપેક્ષાવિશેષથી તે આ આખી યે વ્યાખ્યાનમાળા ધર્મને લગતી જ છે, કારણ કે અમે ધર્મ સિવાય બીજા વિષયો પર વ્યાખ્યાન આપતા નથી. આપણું શાસ્ત્રકાર મહર્ષિએનું ફરમાન છે કે મુનિએ ભક્તકથા, સ્ત્રીકથા, દેશકા, રાજકથા આદિ વિકથાઓને ત્યાગ કરીને પરમ ધર્મકથા જ કહેવી, જેથી પિતાને વાધ્યાયને લાભ થાય અને તાઓને ધર્મને લાભ થાય. * શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર એ આપણું પવિત્ર નિગમ ધની આવશ્યક્તા ]. છે. અને તે મુમુક્ષુઓને ધર્મ પમાડવા માટે જ વંચાય છે. તેનાં છત્રીશમા અધ્યયનમાં આવતાં અલ્પસંસારી આત્માનાં વર્ણન પરથી આ આખી વ્યાખ્યાનમાલા ઉદ્ભવી છે, તે તમે જાણે છે. મહાનુભાવે! આજે ભૌતિકવાદને ભયંકર ભોરીંગ ભૂમંડળને ભરડે લઈ રહ્યો છે. અને પરિસ્થિતિ પ્રથમ કરતાં ઘણું ખરાબ છે. પ્રથમ તો બાળક માતાનાં પિટમાં હોય ત્યારથી જ તેને ધર્મના સંરક્ષરો પડતા, જમ્યા પછી તે ધાર્મિક વાતાવરણમાં જ ઉછરતું અને માટી વચ્ચે તેને જે શિક્ષણ આપવામાં આવતું, તે પણ ધર્મની મુખ્યતા રાખીને જ આપવામાં આવતું. વળી, સમાજ અને રાજ્ય અને પર ધર્મનું વર્ચસ્વ હતું, એટલે ધર્મ શા માટે કે ધર્મની આવશ્યકતા શી? એ પ્રશ્ન ભાગ્યે જ પૂછાતે. પરંતુ આજે તે સારાં સારાં ઘરના છોકરાઓ કે યુવાને આ પ્રશ્ન પૂછી રહ્યા છે. ધર્મની આવશ્યક્તા વિષે એક સંવાદ - હજી ગઈ કાલની જ વાત છે કે જ્યારે એક સુશિક્ષિત યુવાને અમને પૂછયું હતું કે “ધમ ન કરીએ તે ન ચાલે?” અમે તેના ઉત્તરમાં જણાવ્યું હતું કે “ભાગ્યશાળી છે જે વિકટ જંગલમાં પ્રવાસ કરનારને બેમિયા વિના ચાલે, વેપારવણુજ કરનારને દ્રવ્ય વિના ચાલે, અથવા ઔદારિક શારીરને. આહાર વિના ચાલે, તે મનુષ્યને ધર્મ કર્યા વિના ચાલે.' અમારે આ ઉત્તર સાંભળીને એ યુવાને કહ્યું: “જે Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૬ [ આત્મતત્ત્વવિચાર Àામિયા ન હાય તેા જંગલમાં ભૂલા પડીએ અને વાઘવી માર્યાં જઇએ અથવા ચારલૂટારાથી લૂંટાઈ જઇએ. પાસે દ્રવ્ય ન હાય તેા બજારમાં આંટ જામે નહિ અને વેપાર વણજ થઇ શકે નિહ. તે જ રીતે શરીરને આહાર ન આપીએ તે એ શેાષાઈ જાય, નખળું પડે અને પરિણામે નાશ પામે, પર'તુ ધમ ન કરીએ તે। જીવનમાં ક’ઇ અટકી પડતું નથી. ઘણા માણસેા જીવનમાં કંઇ પણ ધર્મ ન કરવા છતાં સુખી હોય છે અને સમાજમાં માન-પાન પામે છે. ' જે વિચારા આજે વાતાવરણમાં ફેલાઇ રહ્યા છે, જેના આજે છડેચાક પ્રચાર થઇ રહ્યો છે, તેના પડઘા આ દલીલમાં પડચો હતા. કૂવામાં હાય તે હવાડામાં આવે એમાં ક’ઇ નવાઇ નથી. અમે કહ્યું : ‘ ભાગ્યશાળી ! આટલું જ શા માટે ? તમે આગળ વધીને એમ પણ કહી શકેા છે કે આ જગતમાં પશુઓની સંખ્યા બહુ મેાટી છે. તેમને ધમ કર્યા વિના ચાલે છે, તેા મનુષ્યને કેમ ન ચાલે ? અથવા એથી પણ આગળ વધીને એમ કહી શકે છે કે આ પૃથ્વીમાં જતુએ અને કીડાએ એસુમાર છે, તેએ ધમ કરતા નથી, તેા અમે શા માટે કરીએ ?’ યુવાને કહ્યું : ‘ જંતુઓ, કીડાએ કે પશુઓ સાથે મનુષ્યની સરખામણી કરવી ઉચિત નથી. ’ અમે કહ્યું : ‘કેમ ઉચિત નથી ? એ પણ પ્રાણી છે અને તમે પણ પ્રાણી છે. જે પ્રાણને ધારણ કરે તે પ્રાણી. એક પ્રાણીની ખીજા પ્રાણી સાથે સરખામણી થાય, એમાં અનુચિત શું ? ધમની આવશ્યકતા ] ૨૦ યુવાને કહ્યું : ‘જેમ વૃક્ષ-વૃક્ષમાં ફેર હેાય છે, પુષ્પપુષ્પમાં ફેર હાય છે, તેમ પ્રાણીપ્રાણીમાં ફેર હાય છે. મનુષ્ય ખધાં પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે, એટલે તેની સરખામણી શુદ્ર કાટિનાં પ્રાણીઓ સાથે થઇ શકે નિહ.” અમે કહ્યું : ‘તમે ખધા પ્રાણીઓમાં મનુષ્યને શ્રેષ્ઠ શાથી માને છે ? ' યુવાને કહ્યું : ‘ મનુષ્યમાં મન છે, બુદ્ધિ છે, તેથી તેને બધાં પ્રાણીઓમાં શ્રેષ્ઠ માનીએ છીએ. મનુષ્ય પેાતાની બુદ્ધિ વડે સ્વાર્થ સમજી શકે છે અને તે માટે જરૂરી પ્રવૃત્તિ કરી શકે છે. ’ અમે કહ્યું : ‘ આના અથ તેા એ થયા કે અન્ય પ્રાણીએ નિઃસ્વાર્થી છે અને મનુષ્ય સ્વાર્થી છે. પણ સ્વાર્થી ચવુ, એકલપેટા થવું, એ કંઇ શ્રેષ્ઠતાનું લક્ષણ નથી. જે મનુષ્યા સ્વાર્થી બનીને બીજાનું અહિત કરે છે, મીજાને નુકશાન પહોંચાડે છે, તેને આપણે સારા કે શ્રેષ્ઠ કહેતા નથી, પણ અધમ કે નીચ કહીએ છીએ, ’ અહીં પેલા યુવાન કઈંક ખચકાયા. હવે નવી દલીલ શી કરવી, એ તેને સૂઝયું નહિ. અમે કહ્યું : - મહાનુભાવ ! તમે શિક્ષણ તેા સારું લીધું છે, પણ આપણા મહાપુરુષાએ શું કહ્યું છે, તે વાંચ્યુ–વિચાર્યું નથી. તમને સેકસપિયર; શૈલી કે મિલ્ટનનાં કાવ્યા વાંચવા ગમે છે, પણ આપણા સત પુરુષાએ કહેલાં સુભાષિત વાંચવા ગમતાં નથી. આપણાં એક સુભાષિતમાં કહ્યું છે. કેન્દ્રમાં Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૯ [ આત્મતત્ત્વવિચાર बुद्धेः फलं तत्त्वविचारणं च देहस्य सारं व्रतधारणं च । अर्थस्य सारं किल पात्रदानम् वाचः फलं प्रीतिकरं नराणाम् ॥ ‘બુદ્ધિનું ફૂલ તત્ત્વની વિચારણા છે, દેહનું કુલ વ્રતની ધારણા છે, ધનનું ફળ સુપાત્રને વિષે દાન છે અને વાણીનું કુલ ખીજાને પ્રીતિકર થવુ... એ છે.' તાત્પય કે મનુષ્યને બુદ્ધિ મળી છે, તે તેણે એ બુદ્ધિ વડે તત્ત્વની વિચારણા કરવી જોઈએ. જો એ તત્ત્વની વિચારણા કરે તા સાચું શું અને ખાટું શું? હિત શું અને અહિત શું? એ ખરાખર સમજી શકે અને હિતને આચરવામાં સમ થાય. જે મનુષ્યા મુદ્ધિ મળવા છતાં તત્ત્વની વિચારણા કરતા નથી, તેમનામાં અને પશુઆમાં વાસ્તવિકતાએ કશે। જ તફાવત નથી. તમે બીજી પણ એક સુભાષિત સાંભળે : येषां न विद्या न तपो न दानं, न चापि शीलं न गुणो न धर्मः । ते मृत्युलोके भुवि भारभूता, मनुष्यरूपेण मृगाश्चरन्ति ॥ ‘ જેમણે બુદ્ધિ મળવા છતાં વિદ્યાનું અધ્યયન કર્યું" નથી, શીલની આરાધના કરી નથી, કાઈ સારા ગુણ પ્રાપ્ત કર્યા નથી કે ધર્મનું આચરણ કર્યું નથી, તેએ આ જન્મતમાં પૃથ્વીને ભારભૂત છે અને મનુષ્યનાં રૂપમાં પશુએ તરીકે જ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. ધર્મની આવશ્યકતા ] ૨૧૯ યુવાને કહ્યું : ‘ આ વાત તે હું પણુ કબૂલ રાખું છું.' અમે કહ્યું : ‘જે એ વાત કબૂલ રાખતા હૈ. તે ‘હું ક્યાંથી આવ્યા અને હાલ મારુ કન્ય શું છે?' તેના પર ખરાખર વિચાર કરો. મનુષ્ય કઈ એમને એમ આ જગતમાં પટકાઈ પડ્યો નથી. કેટલાક કહે છે કે માતાપિતાએ વિષયભાગ કર્યાં, એટલે અમારી આ દુનિયામાં જન્મ થયા, પણ કેવળ શુક્ર અને શેણિતના સ’યેાગ થવાથી જીવન ઉત્પન્ન થતું નથી; એ તે પૌદ્ગલિક ક્રિયા છે. તેમાં આત્મા પ્રવેશ કરે, ત્યારે જ જીવન ઉત્પન્ન થાય છે, એટલે માતાપિતાને વિષયભાગ એ નિમિત્ત છે અને ઉપાદાનકારણ તે આત્માએ પૂર્વજન્મમાં બાંધેલાં કર્યું જ છે. આત્મા ક વશાત્ અનાદિ કાળથી સ’સારમાં પરિભ્રમણ કરી રહ્યો છે, તે પેાતાનાં કર્માનુસાર જુદી જુદી ગતિએ અને ચેાનિઓમાં ઉત્પન્ન થાય છે. એમ કરતાં તેની પાસે પુણ્યની મૂડી સારાં પ્રમાણમાં એકઠી થાય ત્યારે તે મનુષ્યજન્મ પામે છે. શાસ્ત્રકારોએ મનુષ્યજન્મને દશ દૃષ્ટાંતે દુ ભ કહ્યો છે, એટલે આત્મા ઘણાં કષ્ટ અને ઘણા કાળે મનુષ્યજન્મ પામે છે, એમ સમજવાનું છે. તમે પ્રથમ એમ કહ્યું કે " ન ઘણા માણસા જીવનમાં કઈ પણ ધમ ન કરવા છતાં સુખી હાય છે અને સમાજમાં માનપાન પામે છે.” તે આ પુણ્યની મૂડીના પ્રભાવ સમજવા. એ પુણ્યની મૂડીને ખાઈ ને ખલાસ કરવી ચેાગ્ય છે કે વધારવી ચાગ્ય છે, એ વિચારી જુએ. જે માણસા પેાતાની મૂડી બેઠા બેઠા ખાઈ જાય છે. અને તેમાં કઈ પણ ઉમેરો કરતા નથી, તેના હાલ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ [ ત્મતત્ત્વવિચાર આખરે કેવા થાય છે, તે તમે જાણતા જ હશો. તેમને પિતા-પૈસા માટે ટળવળવું પડે છે અને સગાંસંબંધીઓ કે લાગતાવળગતાની દયા પર નભવું પડે છે. ખરેખર ! તેમની ' હાલત બહુ કફોડી થાય છે. બીજી બાજુ જે મનુષ્પો પિતાની મૂડી વાપરે છે, પણ તેમાં જ થોડો થોડો ઉમેરે કરતા રહે છે, તેમની મૂડી કદી ખલાસ થતી નથી. આથી તેઓ બધે વખત સુખી રહી શકે છે અને પિતાની લાજઆબરૂ જાળવી શકે છે. સુજ્ઞ મનુષ્ય આ બીજી હાલતને જ . પસંદ કરે છે. તે પછી મનુષ્યનું કર્તવ્ય એ જ રહે કે તેણે રાજ ધર્મ કરતા રહે અને પિતાની પુણ્યની મૂડીમાં • વધારો કરવો. ' ' - તમે કહ્યું કે “ધર્મ વિના જીવનમાં કંઈ અટકી પડતું - નથી. પણ મોટરમાં પેટ્રોલ ભર્યું હોય ત્યાં સુધી જ તે મોટર ચાલે છે, પછી અટકીને ઊભી રહે છે. તે જ રીતે જ્યાં સુધી મનુષ્યનું પુણ્ય પહોંચતું હોય, ત્યાં સુધી બધાં -અમનચમન અને સુખસાહ્યબી જણાય છે, પણ એ પુણ્ય ખલાસ થયું કે તે બધાને એકાએક અંત આવી જાય છે. ધર્મની આવશ્યક્તા ] ૨૨૧ ગણાય છે કે જેને વધારેમાં વધારે ઉપયોગ ધર્મનાં આરાધન અર્થે થયે હોય. આજે તમે કેનાં નામ યાદ કરે છે? ધર્મનું આરાધન કરનારાઓનાં કે નહિ કરનારાઓનાં?. જેઓ ધર્મનું યથાવિધિ સુંદર આરાધન કરે છે, તેમને દે પણ નમસ્કાર કરે છે. નંદિષેણ મુનિની કથા સાંભળે, એટલે તમને આ વાતની ખાતરી થશે. . . . ધર્મારાધન પર નદિષેણ મુનિની -... નદિષેણ મુનિ ઉત્કટ ત્યાગી અને તપસ્વી હતા. તેઓ કાલક્રમે ગીતા બન્યા હતા અને તેમણે સાધુઓનું, વૈિયાવૃત્વઝ કરવાનો અભિગ્રહ કર્યો હતો. આ અભિગ્રહ. પ્રમાણે તેઓ બાલ, શૈક્ષ્ય, ગ્લાન વગેરે મુનિઓનું અનન્ય મને અદ્ભુત વૈયાવૃત્ય કરતા હતા. તેમના આ અભિગ્રહની. વાત સર્વત્ર પ્રસરી ગઈ હતી અને તેની સુવાસ દેવલોકમાં. પણ પહોંચી હતી. આ . એક દિવસ ઈંદ્ર મહારાજે દેવસભામાં નદિષેણ મુનિનાં અદૂભુત વૈયાવૃત્યની પ્રશંસા કરી. તે એક દેવથી સહન થઈ નહિ. દેવમાં પણ મત્સર, અસૂયા વગેરે દે હોય છે.. આ દેવે નદિષેણ મુનિની પરીક્ષા કરવાનો નિર્ણય કર્યો. દેવો ક્ષણમાત્રમાં મનધાર્યું રૂપ કરી શકે છે અને આંખના પલકારામાં જ્યાં જવું હોય ત્યાં પહોંચી જાય છે.. આ દેવ, નદિષેણ મુનિ જે ગામમાં વિરાજતા હતા, તેની ભાગોળે આવ્યો અને ત્યાં બે સાધુનાં રૂપ કર્યા. તે બે સાધુ ૪ સેવા - કૃષા. .. પુણ્ય-વિવેક-પ્રભાવથી, નિશ્ચય લક્ષમીનિવાસ; - જ્યાં લગી તેલ પ્રદીપમાં, ત્યાં લગી જ્યોતિ પ્રકાશ. . શું આ વાત માનવાને તમે તૈયાર નથી? . મહાનુભાવ! જીવન સહનું પૂરું થઈ જાય છે, કેઈનું વહેલું અને કેઈનું મોડું. પણ તેજ જીવન સાર્થક Page #121 -------------------------------------------------------------------------- ________________ [ અસ્મિતાધિકા એમાં એક ઘરડે અને રોગી અને અને બીજે યુવાન નીરોગી બન્યો. આ જોડીએ નદિષેણ મુનિની કેવી આકરી કસોટી કરી, તે હવે જોવાનું છે. મદિષણ મુનિને આજે પારણાને દિવસ હતા, તેઓ પારાણું કરવાની તૈયારી કરતા હતા, ત્યાં પેલે યુવાન સાધુ આવી પહોંચે. તેણે નદિષેણ મુનિને કહ્યું: “હે ભદ્ર! આ નગરની બહાર અતિસારના રેગવાળા એક ઘરડા મુનિ ક્ષુધા અને તૃષાથી પીડાય છે અને તું તે અહીં પારણું કરવા બેસી ગયો. શું તારી પ્રતિજ્ઞાનું તને સ્મરણ છે ખરું?’ - આ શબ્દ સાંભળતાં જ નદિષેણ મુનિએ પારાનું કરવાનું મુલતવી રાખ્યું અને શુદ્ધ પાણી વહેરી લાવીને તેઓ નગર બહાર મુનિ વાળી જગાએ આવ્યા. તેમને જોતાં જ પેલા ઘરડા સાધુ તાડુકડ્યાઃ “અરે અધમ ! હું અહી આવી અવસ્થામાં પડ્યો છું અને તું ઝટપટ પારણું કથા બેસી ગયે, તેથી તારી વિયાવૃત્યની પ્રતિજ્ઞાને ધિક્કાર છે!” તમે સેવામંડળ સ્થાપિ છે અને સેવા કરવાની પ્રતિજ્ઞા લે છે, પણ કેઈ બે શબ્દો કડવા કહે તે કેટલા તાપી જાઓ છો ? “તમારા બાપના નોકર નથી. એક તે મફત કામ કરીએ અને ઉપરૅથી આવા શબ્દો સંભળાવો છો તે હવે અમારે આ મંડળમાં રહેવું નથી. અમે અત્યારે જ એમાંથી રાજીનામું આપીએ છીએ.' એમ કહીને તમે રાજીનામું આપે છે, પણ નદણ મુનિ આ ક્રૌધવાળા શબ્દો સાંભળીને પિતાનાં સેવાવ્રતનું રાજીનામું આપે-એવા ન હતા. ધર્મી આવશ્યક્તા ], તેઓ સાચા ક્ષમાશ્રમણ હતા, એટલે તેમણે ક્ષમા, નમ્રતા, સરલતા, નિર્લોભ, શૌચ, સંતોષ, દયા વગેરે ગુણે જીવનમાં બરાબર ઉતાર્યા હતા. તેમણે શાંતિથી કહ્યું: “હે મુનિવર ! આપ મારા અપરાધને ક્ષમા કરે. હવે હું તમને છેડી જ વારમાં તૈયાર કરી દઈશ. મારી સાથે હું શુદ્ધ પાણી લેતા આ છું.” કે ? - પછી તે મુનિને પાણી પીવડાવ્યું અને તેમનાં કપડાં શરીર વગેરે સાફ કરીને બેઠા થવા કહ્યું, ત્યાં મુનિએ ફરી તાડુકીને કહ્યું : “અરે મૂર્ખ ! તું જ નથી કે હું કેટલે અશક્ત છું? આ હાલતમાં કેમ કરીને બેઠે થાઉં?”, , ફ, નદિષેણુ સૃનિએ આ શબ્દો શાંતિથી સાંભળી લીધા. પછી પિલા મુનિને કહ્યું : “હું આપને હમણાં જ બેઠા કરું છું.” અને તેમને ધીમેથી બેઠા કર્યા તથા વિનયથી જણાવ્યું કે “હે મુનિવર ! જે આપની ઈચ્છા હોય તો હું આયને નગરમાં લઈ ચાલું. ત્યાં આપને વધારે શાતા રહેશે.' - મુનિએ કહ્યું: “એમ ડીક લાગે તો એમ કર. એમાં ""નદિષણ મુનિએ તેમને પિતાના ખભા પર બેસાડ્યા અને ધીમે ધીમે ચાલવા માંડ્યું. નિરંતર તપશ્ચર્યા કરવાથી નદિષેણ મુનિનું શરીર દુર્બળ બની ગયું હતું, એટલે તેઓ ધીમે ધીમે ચાલતા હતા અને જોઈ જોઈને ડગલું ભરતા હતા, પણ પેલા અનાવટી સુનિને તો પરીક્ષા જ કરવી હતી, એિટલે તેમણે થીમે ધીમે પોતાનું દ્રજંત વધારવા માંડ્યું Page #122 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ [ આત્મતત્ત્વવિચાર દેવે જેમ ધાર્યુ” રૂપ કરી શકે છે, તેમ ધાર્યુ. વજન વધારી કે ઘટાડી પણ શકે છે. મનુષ્યા યાગસાધના વડે આવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. અષ્ટમહાસિદ્ધિમાં ગરિમા લબ્ધિ છે, તે આ પ્રકારની યાગસિદ્ધિ છે. ખભા પરનુ વજન વધવાથી ન દિષેણુ મુનિ જવા લાગ્યા અને તેમના પગ વાંકાચૂકા પડવા લાગ્યા. આ વખતે પેલા મુનિએ કહ્યું: ‘અરે અધમ ! તું આ શું કરી રહ્યો છે? તારું ચાલવાનું કાઈ ઠેકાણુ નથી. તે તેા માર આખાં શરીરને હચમચાવી નાખ્યુ. શું આ સેવા કરવાના ઢંગ છે ? ’ વચના ઘણાં કર્કશ હતાં, પણ 'નર્દિષેણ મુનિ ક્ષેાભ પામ્યા નહિ. તેમણે પૂર્વવત્ શાંતિથી કહ્યું : ‘મારા આ પ્રમાણે ચાલવાથી આપને દુઃખ થયું. હાય તા ક્ષમા કરજો. હવે હું ખરાખર ચાલીશ. ’ રસ્તામાં પેલા મુનિએ ખભા પર ઝાડા કર્યાં કે જેની દુર્ગંધ અસહ્ય હતી. પણ નર્દિષેણ મુનિનુ રૂવાડું ચે કરક્યુ નહિ. તેઓ જેમ ચાલતા હતા, તેમજ ચાલતા રહ્યા અને મુનિને કાઈ જાતની પીડા ન થાય તેનું ધ્યાન રાખતા રહ્યા.. રસ્તામાં ચાલતાં ચાલતાં નર્દિષણ મુનિ વિચાર કરવા લાગ્યા. કે ‘આ મુનિને રાગ કેવી રીતે મટે અને ઝટ સારા થાય ? તે માટે શું કરવું ? ” તેએ પાતાની વસ્તી પર (ઉપાશ્રયે) આવ્યા. દેવે અવધિજ્ઞાનથી જોયું અને તે જાણી ગયા કે આ મુનિ પોતાની સની આવશ્યકતા ] પ્રતિજ્ઞામાં અટલ છે, એટલે પેાતાની માયા સંકેલી અને વિષ્ણુ તથા બંને સાધુએ અદૃશ્ય થઈ ગયા. તરતજ તે દેવ પેાતાનું સ્વરૂપ પ્રગટ કરીને, મુનિને ત્રણ પ્રદક્ષિણા દઈને, નમસ્કારપૂર્વક કહેવા લાગ્યા કે હે મુનિ! આપને ધન્ય છે! આપ માનવકુલની. Àાભા છે..! ઈંદ્ર મહારાજે આપને જેવા પણ વ્યા હતા, તેવાજ આપને પ્રત્યક્ષ જોયા છે. આથી હું ખૂબ પ્રસન્ન થયા ; અને આપ જે માંગે તે આપવા તૈયાર છું.” કાઈ દેવ પ્રસન્ન થઈને તમને માગવાનુ કહે'તા તમે શુ માગે? એક અપરિણિત આંધળા વણિકનેકાઇ દેવે પ્રસન્ન થઈ ને કહ્યું. હતું કે, “તુ કોઈપણ એક વસ્તુ માંગી લે' ત્યારે તેણે; માગ્યું હતુ. કે ‘મારા વચેટ દીકરાની વહુ સાતમા માળે સેનાની ગોળીમાં છાશ કરતી. હાય તે હું રત્નજડિત હીંડાળા પર બેઠા બેઠા નજરે જોઈ શકું,' આ શબ્દથી તેણે કેટલું માગી લીધું તે, સમજાયું ? - વચેટ દીકરાની વહુ' એટલે ઓછામાં એછા ત્રણ પુત્ર અને તે અણ્ણા પરણેલા. પરણ્યા સિવાય- પુત્ર થાય નહિ, એટલે પેાતાને પરણવાનુ પણ તેમાં આવી ગયુ· · સાતમે માળે સેાનાની ગાળીમાં છાશ કરતી હાય,' એટલે સાત, માળની હવેલી અને તેમાં ઊંચામાં ઊંચી જાતનુ રાચરચીલું. એ સિવાય છાશ કરવાની ગોળી સાનાની કયાંથી હોય ? વળી - રત્નજડિત હિડાળે બેઠા બેઠા, નજરે જોઈ શકે એટલે અપાર વૈભવ અને પોતાની આંખના અધાપો દૂર થવા આ. ૨-૧૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ ર [આત્મતત્ત્વવિચાર પશું. આમાં દીર્ઘ આયુષ્ય પણ આવી ગયું, કારણ કે તે સિવાય ત્રણ પુત્રા ચાગ્ય ઉમરના થઈ વિવાહિત થઈ શકે નહિં. તમે આથી કદાચ વધારે માગેા, પણ એછુ નહિ ! અહીં નદિષેણ મુનિએ શું જવાબ આપ્યા, તે સાંભળે’ હું દેવા! મહાદુભ એવા ધમ મેં પ્રાપ્ત કર્યો છે. તેના કરતાં આ જગતમાં કઈ વસ્તુ સારી છે કે તમારી પાસે માગું? હું મારી સ્થિતિથી સંતુષ્ટ છું. મને કાઈ પણ વસ્તુની અપેક્ષા નથી. ’ નર્દિષણ મુનિની આવી નિઃસ્પૃહતા જોઈ દેવનું મસ્તક ક્રી તેમનાં પ્રત્યે ઝુકી પડયું અને તે એમનાં મુક્ત કઠે વખાણ કરતા કરતા પેાતાનાં સ્થાને સીધાવ્યો. અમારા આ ઉત્તરથી પેલા યુવાનનાં મનનું સમાધાન થયુ' અને તે જીવનમાં ધમની આવશ્યકતા સ્વીકારવા લાગ્યા. ધર્મ એ જીવનમાં આવશ્યક વસ્તુ ન હેાય તે। મહાપુરુષ તેના ઉપદેશ શા માટે કરે? એ વિચારવું ઘટે છે. બધા તીર્થંકરા કેવળજ્ઞાન અને કેવલદનની પ્રાપ્તિ થયા પછી ધમ તીથ ની સ્થાપના કરે છે, જેથી સ’સારના પ્રાણીએ એના આધાર લઈને અપાર એવા સંસારસાગર તરવાને શક્તિમાન થાય. અસાધારણ પ્રજ્ઞા ધરાવનારા ગણધર ભગવા એ ધમના પ્રથમ સ્વીકાર કરે છે અને તેના ઉપદેશ તથા પ્રચાર કરવામાં જીવનનું સાફલ્ય માને છે. આચાર્યા, ઉપાધ્યાયેા તથા સાધુમુનિરાજે પણ એજ માર્ગને અનુસરે છે અને ધર્મનું ધમની આવશ્યક્તા ] ૨૨૭ પાલન કરવા-કરાવવામાં તત્પર રહે છે. તમને એમ લાગે છે ખરૂં કે આ બધા સમજ્યા વિના જ ધર્મોની વાત કરી રહ્યા છે? નિગ્રંથપ્રવચનમાં કહ્યું છે કે: लक्षूण माणुसत्तं कहंचि अईदुलहं भवसमुद्दे । सम्मं निउंजियव्वं, कुसलेहि सया वि धम्मंमि ॥ ભવસમુદ્રમાં કાઈ પણ રીતે અતિ દુર્લભ એવું મનુષ્યપણું પામીને ડાહ્યા માણસાએ તેને હમેશાં ધર્મોમાં સારી રીતે જોડવું. ’ * અન્ય દનાએ પણ ધર્મના ઉપદેશ કર્યાં છે, તે એટલા માટે જ કર્યા છે કે જેથી મનુષ્ય સસ્કારી અને, શ્રેયના મા સમજે અને આધ્યાત્મિક પ્રગતિ સાધી શકે. પરંતુ આજે તે એમ કહેનારા નીકળ્યા છે કે ‘ ધમ અફીણ જેવા છે, કારણ કે તેનું સેવન કરનારને સાંપ્રદાયિકતાનું અનુન ચડે છે. આ ઝનુનથી સામસામી તકરારા થાય છે અને સમાજનું સ’ગઠન તૂટી જાય છે. માટે ધર્માંની આવશ્યકતા નથી. અહીં અમને કહેવા દો કે ગમે તેમ ખેલવું, વગર વિચાર્યે ખેલવું, એ સત્પુરુષનું લક્ષણ નથી. આપણી આંખે લીલા રગના ચશ્મા ચડાવીને જોઈ એ અને પછી જાહેર કરીએ કે દુનિયા લીલા રંગની છે, તે એ કાણુ માનશે ? એમાં તે લાલ, પીળા, વાદળી, કાળા, ધાળા વગેરે રંગા પ્રત્યક્ષ દેખાય છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચા સુજ્ઞ પુરુષે કાઇ પણ મતનું પ્રતિપાદન કરતાં પહેલાં તેનાં સાધક આધક પ્રમાણેાને પૂરતે વિચાર કરવે જેઈએ, પરંતુ ઉપરનાં કથનમાં આવી રીતે કોઇ વિચાર કરવામાં આવ્યે હાય તેમ જણાતુ. નથી. આ જગતમાં એક જ પ્રકારના ધમ હાત અને તે સાંપ્રદાયિકતાનું અનુન ચડાવવાનું કામ કરતા હાત તે ઉપરનું ક્શન: વ્યાજખી લેખાત, પણ આ જગતમાં અનેક પ્રકારના ધમે છે અને તે દરેકનું સ્વરૂપ જીંદુ જુદુ છે, એટલે અધાને માટે એક સામાન્ય અભિપ્રાય ઉચ્ચારવા, એ વ્યાજબી નથી. આ તે ‘ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા’ જેવા ન્યાય ગણાય. આ જગતમાં કેટલાક ધર્મો એવા છે કે જે વિશ્વમૈત્રી, વિશ્વમ’ધ્રુત્વ કે વિશ્વવાસલ્યના ઉપદેશ કરે છે અને સ જીવે સાથે મૈત્રીપૂર્ણ-સહાનુભૂતિય વર્તાવ કરવાને અનુરોધ કરે છે, તેને તમે સાંપ્રદાયિકતાનુ, ઝનુન ચઢાવનાર શી રીતે કહેશે ? જો એ સાંપ્રદાયિકતાનુ ઝનુન ચડાવના નથી તે! અફીણ જેવા શી રીતે ? અને સામસામી તકરા કરાવનાર શી રીતે ? જો ઊંડા ઉતરીને જોશે. તે માલુમ પડશે કે જગતને આજ સુધીમાં જે શાંતિ · મળી છે, તે ધને લીધે જ મળી છે. ધમ સમાજનું સંગઠન તાડતા નથી, પણ સમાજને સર્વોદય-સકલ્યાણ તરફ લઈ જાય છે. જો ધમની આવશ્યકતા નથી, એમ કહીને મનુષ્યજીવન્ત નને ધરહિત મનાવવામાં આવશે તે એ જીવનમાં કઈ, ધમની આવશ્યક્તા ] ૯ સાર નહિ હોય. મનુષ્યનું જીવન ધથી જ શાલે છે અને ધર્માંથી જ વિકાસ પામે છે તે અંગે આપણા મહાપુરુષ એ અહ્યું છે કેઃ “निर्दन्त: करटी यो गतवश्चन्द्रो विना शर्वरी, निर्गन्धं कुसुमं सरी गतजलं छायविहीनस्तरुः । रूपं निर्लक्षणं सुतो गतगुणश्चास्त्रिहीनो यति-નિવું મત્રનું ન ાનતિ તથા ધર્મ વિના સાનવા ટી એટલે કુંજર કે હાથી. તે મૂળવાળા હાય તેજશભે છે, તે વિના ભાભતા નથી. શ્ય એટલે અશ્વ કે ઘૉડા. તેનામાં ચાલવાની ઝડપ હોય તેજ શાલે છે. તે બદ્ધતા ચાલે કે માંડ માંડ ચાલે તે ઊભતા નથી. આજે તે મેમાં મેટાં હેરામાં ઘેાડાની શરતા સ્માય છે. તેમાં એ ઘેાડા વખણાય છે? ઝડપવાળા કે ઝડપ વિનાના ? નવીન પ્લેસ વગેરેની રમત ડાની ઝડપ પર જ થાય છે. શર્વરી એટલે રાત્રિ. તે ચંદ્ર હાય તે જ શેશે. ચંદ્ર ઉગ્યા ન હોય કે ઉગીને અસ્ત થયા હોય, ત્યારે એ ભયંકર લાગે છે. રસાત્સવે પૂર્ણિમાએ ઉજવાય છે, અમાસે ઉજવાતા નથી. બ્રુસુમ એટલે ફૂલ. તેનામાં સુગંધ હોય તે જ તે શોભે. મટમાગરા અને એરલી સહુ પસંદ કરે છે, આકડા અને આવળ કેમ પસંદ્ય કરતા નથી ? સરઃ એટલે સરેાવર. તે પાણીથી જ ભે. તેમાં પાણી ભયુ હોય-તા કમળા ઉગે, -અનેક પ્રકારનાં પક્ષીઓ આવે અને મનુષ્યા નૌકાવડે જળવિહાર કરી શકે. પરંતુ પાણી ચાલ્યું ગયુ કે બધી શોભા Page #125 -------------------------------------------------------------------------- ________________ ઉo ધમની આવશ્યકતા ] ૨૩૧ [ આત્મતત્ત્વવિચાર - ખલાસ. એ વખતે ન હોય કમળ, ન હોય પક્ષીઓ કે ન હોય નૌકા. તદ એટલે વૃક્ષ કે ઝાડ. તે છાયા આપનારું હોય તે જ શોભે. છાયા ન આપે તે શેભે નહિ. વડ, આંબે, રાયણ વગેરે છાયા આપવાના ગુણને લીધે જ શમે છે. તાડનું વૃક્ષ બિલકુલ છાયા આપતું નથી, એટલે તે શોભતું નથી. એટલે ઘાટ. તે લાવણ્ય હોય તે જ શોભે, અન્યથા શોભે નહિ. ધેાળા ચામડાવાળા તે આ જગતમાં ઘણા છે, પણ તે બધા શોભતા નથી, કારણ કે તેમનામાં લાવણ્ય નથી. સુર એટલે પુત્ર. તે ગુણવાળો હોય તે જ શિભે. ગુણરહિત હોય તે બિલકુલ શેભે નહિ. “વરમે મુળ પુત્રો, જ મૂર્ધરાતાભ્યકિ” એ કહેવતને મમ પણ આ જ છે. અતિ એટલે સાધુ. ચારિત્રવાળે હોય તે જ શેભે. ચારિત્રરહિત હોય તે શોભે નહિ. ચારિત્રહીન સાધુને તો આપણે ત્યાં વંદન કરવાની પણ ના પાડવામાં આવી છે. મવા એટલે મહેલ કે મકાન, પરંતુ અહીં તેનો અર્થ મંદિર સમજ. તે દેવથી જ શોભે છે, દેવ વિના શોભતું નથી. મનુષ્યનું પણ તેમ જ છે. જે તેનામાં ધમ હોય તે એ શોભે છે, અન્યથા શોભતે નથી. ખાવું, પીવું, એશઆરામ કરવો, એ બધી પ્રાકૃત ક્રિયાઓ છે. આધ્યાત્મિક દૃષ્ટિએ તેનું કંઈ મૂલ્ય નથી. એ જ આજ સુધીમાં અનંત જીવો મોક્ષે ગયા, તે બધા ધર્મનું આરાધન કરીને જ મોક્ષે ગયા છે. તેમાં એક પણ આત્મા એવો નથી કે જે ધર્મનું આરાધન કર્યા વિના જ ત્યાં પહોંચી ગયું હોય. સિદ્ધશિલાનાં સ્થાનમાં અધમી આત્મા દાખલ થઈ શકતો નથી, એ સિદ્ધ હકીકત છે. ધર્મ વ્યક્તિને વિકાસ સાધે છે, સમાજને સુવ્યવસ્થિત રાખે છે, રાષ્ટ્રની ઉન્નતિ કરે છે અને વિશ્વને એક કુટુંબ જેવું માનવાની બુદ્ધિ પેદા કરે છે. , - વિનય, નમ્રતા, સરલતા, ઉદારતા, શાંતિ, ધૈર્ય, ક્ષમા, સંયમ, દયા, પરોપકાર, એ બધાં ધર્મારાધનનાં પ્રત્યક્ષ ફળે છે અને તેને કઈ પણ આત્મા અનુભવ કરી શકે છે. - જે સમાજમાં ધર્મની ઊંડી ભાવના હોય, તે કાળના ગમે તેવા વિષમ હલા સામે ટકી રહે છે અને તે પ્રાયઃ સુખી હોય છે. જ્યારે ધર્મને છેડી દેનારો સમાજ છેડા જ વખતમાં અંધાધુંધીમાં અટવાઈ જાય છે અને તેને નાશ થાય છે. રાષ્ટ્રનું પણ તેમજ છે. જે રાષ્ટ્રએ માત્ર પશુબળ પર આધાર રાખ્યો, તે થેડા જ વખતમાં પૃથ્વીના પટ પરથી ભૂંસાઈ ગયા અને જેમણે ધર્મને સન્માન્ય, ધર્મને જીવનમાં ઉતાર્યો, તે ગમે તેવા વિષમ સયોગમાં પણ ટકી રહ્યાં.. ભારતવર્ષ પર એાછા હુમલા થયા નથી. અફઘાને, પઠાણે, મેગલે અને છેવટે અંગ્રેજોએ તેને અનેક જાતના આઘાત ધર્મનું ગણિત કરનારાઓએ એક સમીકરણ (ફેમ્યુલા) એવું આપ્યું છે કે માનવજીવન-ધર્મ =૦. જે મનુષ્યમાંથી ધર્મ લઈ લેવામાં આવે તે બાકી શૂન્ય રહે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ રામ મીમયકતા ] પહોંચાડ્યા, છતાં તે ટકી રહ્યું, કારણ કે તેમાં લાંહીમાં ધર્મબી ભાવના ભરી હતી અને તેણે સહનશીલતા આદિ ગુણ કેળવ્યા હતા. જો મને વ્યર્વસ્થિત પ્રચાર થાય તે રાષ્ટ્ર પિતાની ‘કિન્નાખેરી ભૂલે, બીજાના હકેને માન આપતા થાય અને અધા એક જ માનવકુલનાં સંતાન એ એમ સમજી શાંતિથી રદ્ધ. વિશ્વમાં શાંતિની સ્થાપના કરવા માટે ધર્મસુધર્મ સિવાય બીજો કેઈ ઉપાય નથી. - મહાનુભાવો! આત્માને કમની બલા અનાદિકાળથી વળગેલી છે. આ બલાને લઈને જ જન્મ, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ વર્ગેરે અનેક પ્રકારની ખરાબી છે, તેથી આપણને આકર્મની અલા ન જોઈએ. પણ ન જોઈએ એમ કહેવા માત્રથી એ કલા ચાલી જતી નથી. ઊંદરે કહે કે બિલાડી બિલકુલ ન જોઈએ, તેથી એ ચાલી જાય છે ખરી? જે બિલાડીને દૂર કરવી હોય -તે કેઈ ઉપાય ક પડે છે. એક વાર એધા ઊંદરાએ ભેગા થઈને વિચાર કર્યો કે “બિલાડી એવી ચૂપકીથી આવી પહોચે છે કે તેની આપણને ખબર પડતી નથી, માટે બિલાડીની કે ઘંટ બાંધી દે, જેથી તે આવતી હોય ત્યારે ઘંટને અવાજ થાય “ અને “આપણુ અંધાને ખબર પડી જાય. પછી દેડીને ક્યાં છૂપાઈ જવું, એ આપણને આવડે છે.” બધાને. આ ઉપાય પૂબ ગમી ગયે. આવો સરસ ઉપાય સૂત્રો તે સ્માટે ઘણે આનદ થશે. પરંતુ બિલાડીની- ડે કે ઘટ આંધવા કોણ જાય? એ પ્રશ્ન ઊભો થયે, સ્યોરે અધા એક1ીજાની સામું જોવા લાગ્યા અને કેઈ૫ણ આગળ આવ્યું નહિ. આથી વાત પ્રાતનાં ઠેકાણે રહી અને ઉદરે એ જ હાલતમાં પોતાનું જીવન વ્યતીત કરવ્વા લાગ્યા. '. આપણી સ્થિતિ પણ લગભગ આવી જ છે. જ્યારે કર્મથી થતી બશીનો વિચાર કરીએ છીએ, ત્યારે આપણાં દામનમાં ઉત્સાહ થઈ આવે છે કે આપણે કર્મને મારી હરાવીએ, કમને મારશ કરી નાખીએ, પણ જ્યારે આગળ પડીને પુરુષાર્થ કસ્ત્રાને પ્રશ્નો આવે છે, ત્યારે કંડા૫ડી જઈએ છીએ. આથી કમની સત્તા અબાધિત રહે છે અને આપણી યાતનાઓનો અંત આવો નથી. " એક માણસનું વર્તન તમને દુષ્ટ–ખરાબ-અનિચ્છનીય લાગતું હોય તો તેને કહી દે છે કે “હવેથી તારે અમારાં "ઘરમાં આવ્યું નહિ. આમ છતાં તે ઘરમાં આવે તો તમે તેને ધમકાવો છે કે તે આ ઘરમાં પગ શા માટે મૂકયો? અહીંથી જી ચાલ્યો જા, નહિ તે જોયા જેવી થશે.' અને તે માણસ ચાલે ન જાય તે તમે બાંય ચડાવે છે, તેને ધકકો મારે છે અને વખતે ગળચીથી પકડીને પણ બહાર કાઢે છે. પરંતુ કર્મો અતિ દુષ્ટ–ખરાબ અનિચ્છનીય હિતવા છતાં તેના સંબંધમાં તમારું વર્તન આવું નથી. એને " તમે આમંત્રણ આપીને ઘરમાં ઘાલે છે અને નિરાંતે પડ્યા રહેવા દે છે. પછી એ પિતાની દુષ્ટતા પૂરેપૂરી બતાવે ત્યારે પસ્તાવો કરે છે કે “અરેરે ! કમેં મારી દશા બહુ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ' [ આત્મતત્વવિચાર બૂરી કરી નાખી !” પરંતુ એથી શે દહાડો વળે? દુષ્ટને - આશ્રય આપતાં પહેલાં જ વિચાર કરવો જોઈએ. જેઓ આ . જાતને વિચાર ન કર્યો, તે તેને કેટલું સહન કરવું પડ્યું? દુષ્ટને આશ્રય આપવા અંગે જાની વાત ': - રાજાને માટે પલંગ હતો. તેના પર દૂધ જેવી સફેદ - ચાદર બિછાવેલી હતી. આ ચાદરના સાંધામાં એક સું કે રહેતી હતી. તે રાજા સૂઈ જાય ત્યારે ચાદરના સાંધામાંથી બહાર નીકળતી અને આસ્તેથી રાજાનું લેહી પી પાછી ' પિતાનાં સ્થાને ચાલી જતી. રાજા તે રોજ સારું સારું ખાનારે એટલે તેનું લેહી’ ઘણું મીઠું હતું. આથી જૂને મજા આવતી અને તે પોતાના દિવસે સુખમાં નિર્ગમન કરતી. છેહવે એક વખત એક માંકડ ત્યાં આવી પહોંચે. તેણે કહ્યું: “બહેન! હાલ મને બીજે આશરે નથી, માટે તારે ત્યાં આશરે આપ. હું તારો ઉપકાર જીદગીભર નહિ ભૂલું. એક રાત ગાળીને હું બીજે ચાલ્યા જઈશ.” જૂએ કહ્યું: “તને આશરો આપવામાં વાંધો નથી, પણ તારે સ્વભાવ અતિ ચપળ રહ્યો, એટલે મને વિચાર થાય છે.? માંકડે કહ્યું: ‘મારે સ્વભાવ અતિ ચપળ રહ્યો, એ વાત સાચી, પણ હું સમય ઓળખું છું. તમારે ત્યાં રહીને હું કઈ જાતનું તોફાન કરીશ નહિ. માટે તમારે બેફીકર રહેવું.” જું ઘણું ભલી હતી, એટલે તેણે માંકડનાં વચન પર વિશ્વાસ રાખ્યો અને તેને આશરો આપ્યો. માંકડ ચાદરના સાંધામાં એક જગાએ લપાઈ ગયે. ધર્મની આવશ્યક્તા ] એ હવે રાત પડી અને રાજા પલંગ પર લેટ્યો. તેનાં લેહીની ગંધથી માંકડ ઊંચ-નીચે થવા લાગ્યું. તેણે ચાદરના. સાંધામાંથી બહાર નીકળી રાજાને ચટકે ભરવાની તૈયારી. - કરી. પિતે જૂને શું વચન આપ્યું હતું, તે ભૂલી ગયે; અથવા તે દુષ્ટને પિતાનાં વચનની કિંમત હોય છે જ ક્યાં? સ્વાર્થ સરતે હોય તે તેઓ ગમે તેવાં વચન આપે છે, પણ પાળવામાં મોટું મીંડું. “તારી ગાય છું, મને છોડી દે, હવે ફરી આ દેશમાં નહિ આવું એવું કહીને મહમ્મદ ઘોરી છ વાર પૃથ્વીરાજના હાથમાંથી છટકી ગયો હતો. આમ છતાં તેણે સાતમી વાર આ દેશ પર ચડાઈ કરી અને પૃથ્વીરાજને હરાવી કેદ કર્યો. - ' અહીં માંકડે બહાર નીકળીને રાજાને ચટકે ભર્યો અને તેનું મીઠું લેહી ચાખ્યું. હજી રાજાને ઊંઘ આવી ન ' હતી, એટલે તે ચટકે ભરતાં જ બેઠો થઈ ગયો અને પલંગમાં આમતેમ જોવા લાગ્યો. આથી સેવકે ત્યાં આવી પહોંચ્યા અને પૂછવા લાગ્યા કે “મહારાજ ! શું થયું ?' રાજાએ કહ્યું: ‘આ ચાદરમાં માંકડ લાગે છે. આથી સેવકે ચાદરને તપાસવા લાગ્યા. માંકડ તે પિતાના સ્વભાવ પ્રમાણે ચટકે ભરીને તરત વિદાય થઈ ગયો હતો અને ઝડપથી પલંગની ઈંસમાં ભરાઈ ગયો હતો. તે આ સેવકોના હાથમાં શેને આવે? પણ પિલી જૂ કે જે હજી ચાદરના સાંધામાં જ બેઠી હતી, તે. સેવકેના હાથમાં આવી ગઈ સેવકોએ માન્યું કે આણે જ Page #128 -------------------------------------------------------------------------- ________________ [ [અરાવિચાર પરાજાને ચટકે ભર્યો છે, માટે તેનેBગ્ય શિક્ષા કરવી જોઈએ. તેમણે એને મારી નાથી. પછી રાજા લિંગમાં સૂતે અને ઘસઘસાટ ઊંઘવા લાગ્યો. દુષ્ટ માંકડને એક રાતને આશરે આપવા જતાં જૂએ પિતાના પ્રાણ ગુમાવ્યા, ત્યારે તમે તે લાંબા વખFર્તથી દુષ્ટ કમીને ઘરમાં ઘાલે છે, આશરે આપે છે, તે “તમારું શું થશે? - તમે કહેશે કે “એની અમને ખબર છે. એનાં પરિ મે અમારે ઘણું સહન કરૂવું પડશે.’ પણ આ શબ્દો ‘હિોઠેથી બેલાય છે, હૈયેથી બેલાતા નથી. જેથી બેલાતા હોય તે સ્થિતિ જુદી જ હોય! તમે નિશ્ચિત થઈને બેસી કહિ નહિ! તમે રસ્તા પરથી ચાલ્યા જતા હો એને કઈ કબૂમ મારે કે “સાપ ! સાપ!” તે શું કરો ? ચાલતા હો વિહેમ જ ચાલ્યા કરો કે રસ્તે અદલે? બાજુમાં આગ લાગી હિાય અને કલાક-એક્લાકમાં તેની "જલાલા તમારા ઘરમાં પહાચે એમ હોય તે શું કં? લગમાં સૂઈ રહે, અમનચમન કરો કે ભાગવા માંડે? સને ૧૯૪૨ની વાત તમે ભૂલ્યા નહિ હે. સીંગાપુર - થયું હતું અને હવે મુંબઈ ૫ર જરૂર બમો થશે, એવી કરવા ફેલાઈ હતી. તે વખતે તમે શું કર્યું હતું? હજારો કૃપિયાની ઘરવખરી મામુલી કિંમતે વેચી મારી હતી અને ગાંસાં–પોટલાં બાંધીને સ્ટેશન ભેગા થયા હતા! ત્યાં છ-છ આઠ આઠ કલાક ટ્રેનની સહ જોતાં બેસી રહ્યા હતા “અને આ ધમની આતશ્યક્તા ] ૨૩ પિટએ બેના બાવીરા માગ્યા તે ગ્લવી આપ્યા હતા તમારા મોઢા પર ગભરાટને પાર ન હતા. કયારે ટ્રેઈનમાં બેસીએ અને દેશમાં પહોંચી જઈએ, એ જ વિચાર મનમાં. રમી રહ્યો હતે. - જો તમે સાપથી બચવા, અગ્નિથી બચવા, બેબમારાથી. બચવા આટલી જહેમત ઉઠાવે છે, તે તેનાથી અનેકગણું વધારે ખતરનાક કર્મથી બચવા માટે કેટલી જહેમત ઉઠાવવી જોઈએ? પરંતુ એ બાબતમાં તમે ઘણું, સુસ્ત છેએ ખરેખર ઘણું ખેદજનક છે. પુરુષાર્થ કર્યા વિના તો છાતી પરનું ર પણ મુખમાં પેસતું નથી, તો કમની સત્તા કેમ તૂટે?" કર્મો તૂટવાના હશે તે તૂટશે, એમ કહીને બેસી રહેશે તો ખત્તા ખાશે. એ પિતાની મેળે કદી પણ તૂટવાનાં નથી. તમેં આ ભવમાં કમની જંજીરને નહિં તેંડે,. તે બીજા ભવમાં, ત્રીજા ભવમાં, પાંચમા ભવમાં, દશમાં ભવમાં, સોમા ભવમાં કે હજારમાં ભાવમાં પણ એ તેંડવ . તે પડશે જ. તે પછી આજે જ કેમ ન તેડા? . તમે એમ માનતા હો કે આગળ પર કઈ સારી. તક આવશે ત્યારે કમને તેડવા માંડીશું અને તેનો ફેંસલે કરી નાખીશું, તે આથી વધારે સારી તક તમારી પાસે. બીજી કઈ આવવાની હતી ! અનંત અનંત ભવભ્રમણ કરતાં. મનુષ્યભવ પ્રાપ્ત થયે, એ કમેને તોડવા માટેની મોટામાં મોટી તક છે. જે જે આત્માઓએ કર્મની સાથે કારમું યુદ્ધ ખેલીને તેને નાશ કર્યો, તે મનુષ્યના ભવમાં જ કર્યો. કેઈએ. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ [ આત્મતત્ત્વવિચાર દેવના ભવમાં, તિર્યંચના ભવમાં કે નારકના ભવમાં કર્માંના સપૂર્ણ નાશ કર્યો હોય એવું આજ સુધી બન્યું નથી. પ્રશ્ન-પર’તુ ભવિષ્યમાં અને ખરૂં કે? ઉત્તર–જે આજ સુધી ન અન્યું તે ભવિષ્યમાં શું અને ભવિષ્યમાં પણ જે જે આત્માએ કના સપૂણ નાશ કરવાના, તે મનુષ્યના ભવમાં જ કરવાના. તમે દેવલાકનાં સુખા ઇચ્છે છે અને કોઈ વિમાન કે રાકેટ દેવલાકમાં લઈ જતુ હાય તે પહેલા નંબર લગાડા એમ છે, પણ દેવા પાતે મનુષ્યપણું ઇચ્છે છે કે જેથી કર્મો સાથે કારમું યુદ્ધ કરીને તેનેા છેડા લાવી શકાય. મહાનુભાવે ! આવી તક ઘડી ઘડી નહિ મળે, માટે ઊઠો, ઊભા થાએ અને કમને તેાડવાને પ્રશસ્ત પુરુષા આદરા. કમને તેાડવાના પ્રશસ્ત પુરુષાથ કરશેા, એટલે ધમ નું આરાધન અવશ્ય થશે. વિશેષ અવસરે કહેવાશે. વ્યાખ્યાન પાંત્રીશમુ ધર્મની શક્તિ મહાનુભાવે ! જે વિચારણા આજના યુગમાં ઘણી જરૂરની હતી, તે ગત વ્યાખ્યાનથી શરૂ થઈ ચૂકી છે. એ વિચારણામાં ધમ એ એક આવશ્યક વસ્તુ તરીકે પૂરવાર થયા છે, તેથી તેના સંબંધમાં વિશેષ વિચારણા કરવાનું આવશ્યક અને છે. ક'ની સત્તા આખી દુનિયા પર—સમસ્ત પ્રાણીવગ પર ચાલે છે. મળદેવ, વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થંકર જેવા પણ તેની સત્તામાંથી મુક્ત નથી, તેા ખીજાએની શી વાત કરવી? પણ કાઁની આ સત્તાને તાડનારા ધમ છે, એ ભૂલશેા નહિ. સાપ અને નાળિયાની લડાઈ થાય તે આખરે કાણુ જિતે છે? સાપ ક્રુગરાઈને ઝેરી ડંખ મારે તા નાળિયેા પાતાની એડમાં જઈ નાળવેલ સૂધી લાવે છે અને ઝેરથી મુક્ત થાય છે. સાપની લંબાઈ, સાપના ભયંકર ફટાટોપ, સાપના એ એ તીક્ષ્ણ દાંત એ કશાથી તે ડરતા નથી. એ વીરતાથી લડચે જ રાખે છે અને આખરે સાપને મહાત કરી દે છે.. ધનુ પણ આવું જ છે. ક`સત્તા અતિ મળવાન હાવા છતાં તેની સામે તે વીરતાભયુ યુદ્ધ ખેડે છે અને Page #130 -------------------------------------------------------------------------- ________________ - અકબર અને બસની ૨૪o [ આત્મતત્ત્વવિચાર આખરે કમને મહાત કરી દે છે. કમ સાથેની લડાઈમાં ધ. જિતે છે, માટે તેનું સન્માન છે, માટે જ તેની પ્રશંસા છે અને માટે જ તેની ઉપાદેયતા છે. જે કમ સાથેની લડાઈમાં ધર્મ હારી જતે હેત, તે આજે તેને યાદ પણ કેણ કરત? દુનિયા તે હમેશાં વિજયીને જ યાદ કરતી આવી છે. ધારાસભાના સભ્ય થવા માટે ચુંટણી જંગ ખેલાય અને તેનું પરિણામ બહાર પડે, ત્યારે તમે જિતેલા ઉમેદવારને હારતોરા કરી છે કે હારેલા ઉમેદવારને ? આઈ. સક્રમ પાટ પરીક્ષામાં ઉત્તીર્ણ થનારનાં નિમિત્તે અપાય છે કે અનુત્તીર્ણનાં નિમિત્ત? અહીં પ્રશ્ન થશે કે “ધર્મમાં જે આવી અદ્ભુત શકિત રહેલી છે. તે આ જગતમાં અનંત આત્માઓ રખડી કેમ રહ્યા છે તેમને હજી સુધી મોક્ષ કેમ ન થયે?” તેનો ઉત્તર છે કે આ જગતમાં લેહ પણ છે અને પારસમણિ પણ છે, છતાં બધા લેહનું સુવર્ણ બની ગયું નથી. કારણ કે તે બે વચ્ચે જે પ્રકારનો સંપર્ક સધાવે જોઈ એ તે સધાયો નથી. જે સંપર્ક સધાયા. તે જ એ લેહનું. સુવર્ણ બની જાય. તેજ રીતે આ જગતમાં અનંત આત્માઓ રખડી રહ્યા છે, તેનું કારણ એ છે કે, તેમણે ધર્મ સાથે જે સંપર્ક સાધવે જોઈએ, તેવો સંપર્ક સાધેલે: નથી. જ્યારે એ આત્માઓ, ધર્માને : સંપર્ક સાધશે. - ત્યારે તેમને ઉત્તરોત્તર વિકાસ થશે અને છેવટે તેઓ : પામી, શકશે, ડાંગને પ્રયોગ કરવાથી, શત્રુને ક્રર . રાખી શકાય છે - ધર્મની શક્તિ અને પિતાનો બચાવ થઈ શકે છે, પણ ડાંગ આપણાથી દશ–વીશ હાથે દૂર હોય તે? ડાંગ હાથમાં લેવી જોઈએ, તે જ હુમલાખોરથી બચાવ થઈ શકે છે. આ રીતે ધર્મને, ધારણ કરીએ અને તેનું બરાબર પાલન કરીએ, તે કર્મો તૂટે છે અને મોક્ષપ્રાપ્તિ સુલભ બને છે. A " પ્રશ્ન-કર્મની સત્તાથી મુક્ત થનાર ભાગ કેટલો? - ઉત્તર–બહુ એછે. અનંત ભાગ. . પ્રશ્ન-એથી એમ સાબીત થતું નથી કે કર્મની સત્તા ધર્મની સત્તા કરતાં ઘણી મોટી છે? : - ઉત્તર–ને. માત્ર ક્ષેત્રની વ્યાપકતા પરથી સત્તાની મેટાઈ સાબીત થતી નથી. ભારતવર્ષની સરખામણીમાં ઇગ્લાંડને ટાપુ ઘણે ના ગણાય, છતાં તેણે ભારતવર્ષની પ્રજા પર વર્ચસ્વ જમાવ્યું હતું અને તે દેઢસો વર્ષ સુધી 1 ટકયું હતું. કાન્સ, પિગલ, ડચ, બેલ્જિયમ વગેરે પણ નાના વિસ્તારવાળાં રાજ્ય હોવા છતાં તેમણે આફ્રિકા વગેરે અનેક દેશોમાં પિતાનું વર્ચસ્વ સ્થાપિત કરેલું છે. ' આ વસ્તુને બીજી રીતે પણ વિચાર થઈ શકે છે. હાથીને દેહ ઘણું મટે છે અને મચ્છર તેની સરખામણીમાં ઘણું નાનું જતુ છે, પણ એ મછર હાથીના કાનમાં પેસી જાય તે તબાહ કિરાવે છે. અગ્નિને તણખે ઘણે નાનો હોય છે, પણ તે ઘાસની મોટી ગાજીમાં પડે. તે તેને બાળી નાખે છે. આથી ક્ષેત્રના વિસ્તાર સાથે સત્તા-શક્તિને િસંબંધ નથી. આ. ૨-૧૬. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ [ આત્મતત્ત્વવિચાર કાર અહીં પ્રસંગવશાત્ બહુમતી વિષે પણ કેટલેક ખુલાસે કરી દઈએ. એક પક્ષમાં ચેડાં માણસો હોય, તેથી એ સાબીત થતું નથી કે ઘણા માણસોવાળે પક્ષ-બહુમતી પક્ષ સાચે અને ડાં માણસેવા પક્ષ-લઘુમતી પક્ષ ટે. તમે વાનરોની વાત સાંભળે, એટલે આ વસ્તુની ખાતરી થશે. બહુમતી અંગે વાનરેની વાત એક રાજમહેલમાં કેટલાક વાનરે પાળવા- આવ્યા હતા. તેમને રાજસેવકે નવડાવતા-ધવડાવતા અને રાજકુમારે સારું સારું ખવડાવતા તથા ખેલકૂદ કરાવતા. આથી આ વાનરેને રાજમહેલમાં ખૂબ ગમી ગયું હતું. આ જ રાજમહેલમાં ઘેટાનું એક નાનું ટેળું પાળવામાં આવ્યું હતું. તેના પર નાના રાજકુમારે સવારી કરતા અને આનંદ માણતા. આ ટેળામાં એક ઘેટે વકરેલ હતું. તે : રેજ રાજાના રસોડામાં પેસી જાય અને જે જુએ તે ખાઈ જાય. રસેઇ તેને લાકડી, પત્થર કે વાસણને છૂટે ઘા કરીને મારે, પણ તે પિતાની આદત છેડે નહિ. એક ઘરડે વાનર આ બધું જોયા કરતો. તેને લાગ્યું કે આ તે ઠીક થતું નથી. રાજાને રસોઈ ક્રોધી છે અને ઘેટે હઠીલે છે, તેથી એક દિવસ આ રાઈ તેને સળગતું લાકડું મારશે અને એ ઘેટો પડખેની અશ્વશાળામાં પેસશે. ત્યાં ઘણું ઘાસ ભરેલું છે, તે ઘેટાનાં ત્યાં જવાથી સળગી ઉઠશે અને તેથી ઘડાઓ દાઝી જશે. આ ઘોડાઓ રાજાને ખૂબ પ્રિય છે, એટલે તે એને ઉપાય પૂછશે. એ ઉપાયમાં ધર્મની શક્તિ ] ૨૪૩ વાનરની ચરબી જેવો બીજે શ્રેષ્ઠ ઉપાય નથી, એટલે તેની ભલામણ થશે અને તે વખતે અમારું બધાનું મેત આવશે. માટે અત્યારથી જ અહીંથી ચાલ્યા જવું સારૂં. - તેણે બધા વાનરેને એકાંતમાં એકઠા કર્યા અને કહ્યું કે “ભાઈઓ ! રાજાના રસોઈયા અને ઘેટા વચ્ચે રોજ લડાઈ"થાય છે. તેમાં કેઈક વખત આપણું નિકંદન નીકળી જશે. માટે આપણુ પર કઈ જાતની આફત આવે તે પહેલાં અહીંથી વનમાં ચાલ્યા જઈએ. ત્યાં ઝાડની કુણી ડાંખળીઓ તથા ફળફૂલ ખાઈશું ને મજા કરીશું.' આ સાંભળી એક વાનરે કહ્યું: “આ વાત તે ઘણી વિચિત્ર છે! રાજાને રસોઈયે અને ઘેટે રેજ લડે, તેમાં આપણે શું?” ને બીજા વાનરે કહ્યું: “જે રસેઇયા અને ઘેટાની લડાઈથી કંઈ આફત આવવાની હોત તે ક્યારની આવી ગઈ હોત. તે હજી સુધી આવી નથી, એ જ બતાવે છે કે દેખાડવામાં આવતે ભય ખોટો છે. - ત્રીજાએ કહ્યું: “જ્યાં કેઈ આફતને સંભવ નથી, ત્યાં સંભવ માની લેવો અને રાજમહેલ છોડી દેવો, એ બુદ્ધિમાં ઉતરે એવી વાત નથી. ” ચોથાએ કહ્યું : “જે સુખ અહીં મળે છે, તે વનમાં ડું મળવાનું હતું? હાથે કરીને દુઃખી થવાને અર્થ શું?’ વાનરના આ વિચાર સાંભળી ઘરડા વાનરને લાગ્યું કે આમાંને કેઈ પણ ગંભીરતાથી વિચાર કરે એવું નથી, Page #132 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્તáવિચાર માટે બધે ફેડ પાડીને વાત કરવી નકામી છે. એટલે તેણે ટૂંકમાં કહ્યું : “મેં આ બાબત પર પૂરે વિચાર કર્યો છે, - જો તમારે મારું માનવું હોય તો માને.” એક વાનરે કહ્યું: “આ બાબત ઘણી ગંભીર છે, તેથી, એક જણના કહ્યા પ્રમાણે કરી શકાય નહિ. તે માટે બધા. વાનરેનો મત લે.” બધા વાનરોના મત લેવાયા, તેમાં પેલા ઘરડા વાનરના મતને કેઈએ ટેકે આ નહિ. અને એક મત વિરુદ્ધ પ્રબળ બહુમતીથી નક્કી કરવામાં આવ્યું કે “આપણે જે પ્રમાણે રાજમહેલમાં રહીએ છીએ, તે જ પ્રમાણે રહેવાનું ચાલુ રાખવું.” પિતાના ભાઈઓની આ હાલત જોઈ ઘરડા વાનરને ઘણું દુઃખ થયું અને તે એકલે રાજમહેલ છેડી વનમાં, ચાલ્યા ગયે. બધા તેને મૂર્ખ માની હસવા લાગ્યા. થોડા દિવસ બાદ ઘરડા વાનરે વિચાર્યું હતું, તેમજ બન્યું. રઇયાએ ઘેટાને સળગતું લાકડું માર્યું અને ઘેટો સળગી ઉઠશે. તે બરાડા પાડતે પાસેની અશ્વશાળામાં પેઠે ને જમીન પર આળોટવા લાગ્યો. ત્યાં જમીન પર પડેલું ઘાસ સળગી ઉઠયું ને બાજુમાં ભરેલાં ઘાસને પણ તેની અસર પહોંચી. જોતજોતામાં અશ્વશાળા સળગી ઉઠી ને તેમાં કેટલાક પેંડા માર્યા ગયા તથા કેટલાક સખત દાઝી ગયા. રાજાએ પશુચિકિત્સકને બોલાવી ઘોડાને સારા કરવાનો ઉપાય પૂછો, ત્યારે જવાબ મળ્યો કે “વાનરોની તાજી ચરબી પડવામાં આવે તે આ ઘોડાઓને સારું થઈ જાય.’ રાજાએ કહ્યું કે “આ કામ તો સરલતાથી બની શકે એવું છે. આપણા પિતાના મહેલમાં જ વાનરેનું એક ટોળું પાળેલું છે.” પછી રાજાએ હુકમ કરતાં રાજસેવકેએ લાકડી તથા પત્થર વગેરેના પ્રહાર કરીને એ વાનરેને મારી નાખ્યા અને તેની તાજી ચરબીને ઉપયોગ કર્યો.' વ્યવહારમાં પણ ઘણી બાબતે એવી છે કે જેમાં અહમતીને ઉપયોગ થઈ શકતો નથી. ઘરમાં ઘણુ માણસે હોય છતાં વડીલનું કહેવું જ મનાય છે. આઠ ઊંટવૈદ્યોએ કહેલી વાત એક બાજુ પર રહે છે અને એક કુશળ વૈદ્ય કહેલી બાબતને અમલ થાય છે. સે મજૂરની વાત માન્ય રખાતી નથી અને એક ઈજનેરની વાતને વધાવી લેવામાં આવે છે. ન ધર્માસ કહે છે કે હજાર અજ્ઞાનીઓને એકઠા કરે તે પણ તે એક સાચા જ્ઞાનીનો મુકાબલો કરી શકશે નહિ, તેથી સાચા જ્ઞાનીનું વચન જ માન્ય રાખવું જોઈએ, આ જગતમાં જ્ઞાની થડા છે અને અજ્ઞાની વધારે છે, ધર્મી થડા છે. અને અધમ વધારે છે. તેથી ધર્મની બાબતમાં બહુમતીનું ધોરણ સ્વીકારવા જતાં પતનની પૂરેપૂરી સંભાવના છે. - “ઘણું કરે છે. માટે કરવું ? એવી જે એક પ્રકારની મનોવૃત્તિ લેકમાં દેખા દે છે, તે આ દૃષ્ટિએ યોગ્યઉચિત વ્યાજબી નથી. જે સત્ય હાય, હિતકર હોય, કલ્યા કારી હોય તે જ આચરવાનું છે, પછી ભલે બહુ થોડા : માણસે તેને આચરી રહ્યા હોય. ' Page #133 -------------------------------------------------------------------------- ________________ ૨૪ [ આત્મતત્ત્વવિચાર અશરણાનું શરણુ ધર્મ છે. જો કની સત્તામાંથી છૂટવુ હોય, કર્માંનાં અધનાને તાડવાં હોય તેા ધર્મનું શરણ સ્વીકાર્યે જ છૂટકા છે. આપણા મહાપુરુષોએ કહ્યું છે કે व्यसनशतगतानां ल्लेशरोगातुराणां मरणभयहतानां दुःखशोकार्दितानाम् । जगति बहुविधानां व्याकुलानां जनानां, शरणमशरणानां नित्यमेको हि धर्मः ॥ વ્યસન એટલે દુઃખ, આપત્તિ કે કષ્ટ, તે એક પછી એક કીડીઓની હારની જેમ આવ્યા જ કરતા હાય, ત્યારે સગાંસંબંધીઓ, મિત્રો, દોસ્તદારા એ બધા દૂર રહી જાય છે અને માત્ર ધમ જ શરણ આપે છે. મનુષ્ય જ્યારે વિવિધ પ્રકારનાં કલેશેાથી કે રાગેાથી ઘેરાઈ ગયેા હાય ત્યારે પણ ધર્મ જ શરણ આપે છે. પૂનાની પાસે તલેગાંવ નામનું એક ગામ છે. ત્યાંના એક શ્રાવકને ડાયાબીટીસ એટલે મીઠી પેશાબનો રોગ હતેા. તેણે કાઈ દિવસ તપશ્ચર્યા કરી ન હતી અને તેનાથી થતી પણ નહિ. પરંતુ એક વખત શ્રીવિજયયશે દેવસૂરિજી ત્યાં પધારતાં તેમની પ્રેરણાથી તેણે અટ્ઠાઈનું તપ આદર્યું અને શુદ્ધ ધર્મભાવનાથી પૂરું કર્યું. એ તપશ્ચર્યાના અંતે તેનો મીઠી પેશાઅનેા રાગ મૂળથી ગયા. જે રાગ ઘણી દવાઓ કરવા છતાં ન મટ્યો, તે આઠ દિવસનું ધાર્મિક અનુષ્ઠાન કરવાથી મટી ગયા. ડૉક્ટરો આ જોઈને ચક્તિ થઇ ગયા. મીઠી પેશામનું ધર્મની શક્તિ ] ૨૪૭ દર્દ મૂળમાંથી જાય એમ તેએનાં માન્યામાં આવ્યું નહિ. તેમણે એ શ્રાવકને સાકર ખવડાવીને પેશાબ તપાસ્યા તે તેમાં જરા પણ સાકર આવી નહિ. અનાથી મુનિની કથા આગળ આવી ગઈ છે. તેમાં તેમણે સ્વમુખે જણાવ્યું છે કે અનેકવિધ ઉપચાર કરવા છતાં તેમને રાગ મટ્યો નહિ, પણ શુદ્ધ ધાર્મિક સકલ્પ કરીને રાત્રે સૂતા કે સવારમાં તે રાગ નાબૂદ થઈ ગયા. આવાં ખીજા પણ અનેક દૃષ્ટાંતા છે. મરણના ભયથી હતાશ થયેલાને ધમ સિવાય ખીજા કાનું શરણ છે? એ વખતે માતા, પિતા, ભાઇ, ભગિની, કાકા, કાકી, મામા, મામી, ફાઇ, ફુઆ કે કઈ સગાસ’બધી શરણ આપી શકતા નથી. મોટા મોટા શેઠિયાઓ તથા અધિકારીઓ જોડે બેઠક હાય છતાં તે ય આ વખતે કામ લાગતા નથી. સરકારી વારટ લાંચરૂશ્વત આપવાથી પાછું જાય, પણ મૃત્યુનું વેર’ટ આવ્યુ કે તે પાછું ન જાય. એ વખતે બધા ખસી જાય, માત્ર ધર્મ જ શરણભૂત છે. એકના એક યુવાન પુત્ર મરણ પામ્યા હોય કે પત્નીનુ અકાળ અવસાન થયું હાય કે વડીલ ચાલ્યા ગયા હોય, ત્યારે મનુષ્યનું મન શાકથી ઘેરાઇ જાય છે. એ જ રીતે વ્યાપારધધા એકાએક પડી ભાંગ્યા હોય કે માટી ખાટ આવી હોય કે પ્રયત્નો કરવા છતાં કામકાજ ખરાખર ચાલતુ ન હોય, ત્યારે પણ મનુષ્યનું મન શાકાતુર થઈ જાય છે. તેને કઈ વાતે ચેન પડતું નથી. એ વખતે ધર્મનું આરાધન જ તેના શાક દૂર કરી શકે છે.. Page #134 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્વવિચાર . આ રીતે જગતમાં બહુ બહુ રીતે વ્યાકુલ થયેલા શરણરહિત મનુષ્યને માત્ર ધર્મ જ નિત્ય શરણુભૂત થાય છે. ધર્મની આ કેવી મહાન શતિ?: ' , ' ' ના ધર્મથી થતા અનેક પ્રકારના લાભે - મહાનુભાવો ! તમે તે વ્યાપાર-વણજ કરનારા એટલે પાકા વાણિયા. દરેક વસ્તુનું લાભે લેખું કરે. જે છેડે પણ લાભ દેખાતો હોય તો તરત તેમાં ઝંપલાવે. તેથી જ તમને જણાવીએ છીએ કે ધર્મનું આરાધન એ લાભને સદા છે, ખોટને સદો નથી. તેનાથી કેવા લાભ થાય છે, તે ધ્યાન દઈને સાંભળો :. धर्माज्जन्म कुले शरीरपटुता सौभाग्यमायुर्बलं, - धमणेव भवनित, निर्मलयशो विद्यार्थसंपत्तयः । જનારાજય મામા સર્વ ધર્મ: પત્રાયતે, . धर्मः सम्यगुपासितो भवति- हि स्वर्गापवर्गप्रदः ।। ધર્મનું સ્પેશ્ય આરાધન કરે તેને જન્મ ઊંચા કુલમાં એટલે ખાનદાન કે સંસ્કારી કુટુંબમાં થાય. આ લાભ જે તે ન સમજશે. જેમને જન્મ હલકા કે અધમ કુલેમાં થાય છે, તે શરૂઆતથી જ પાપકર્મ શીખે છે અને તેમાં પાવરધા બને છે. કાળી, વાઘરી, કસાઈ, ચમાર, ચેર, કે ડાકુને ત્યાં જન્મ લેનારની હાલત જુએ, એટલે તમને ઉચ્ચ કુલની કિંમત સમજાશે. ' . ધર્મનું ચોગ્ય આરાધના કરે તેને પાંચ ઇન્દ્રિયની પૂર્ણતા મળે. આ લાભ પણ જેવો તેવો નથી કેઈને હાથે ખેડ હોય છે, પગે બેડ હોય છે, બરડે ખૂધ હોય છે, જીભ તોતડાતી હોય છે, કાને બહેરાશ હોય છે, આંખે ખામી હોય છે, તેને જીવનમાં ઘણું સહન કરવું પડે છે. તેની સરખામણીમાં પાંચે ઈન્દ્રિયની પૂર્ણતાવાળા ઘણા સુખી ગણાય. ધર્મનું એગ્ય આરાધના કરવાથી સૌભાગ્ય મળે છે. સૌભાગ્ય એટલે બધાને પ્રિય લાગવાપણું. તમારે બધાને તે કયવન્ના શેઠનું સૌભાગ્ય જોઈએ છે, પણ કયવન્ના શેઠને એ સૌભાગ્ય શી રીતેં પ્રાપ્ત થયુ, તેનો વિચાર કરવો નથી યવા શેઠને એ સૌભાગ્ય ધર્મના એગ્ય આરાધનથી જા પ્રાપ્ત થયું હતું.' - ધર્મનું એગ્ય આરાધના કરવાથી દીર્ધ આયુષ્ય મળે.. કેટલાક માતાના ગર્ભમાં જ મરણ પામે છે, કેટલાક જમ્યા પછી ટુંક સમયમાં જીવન પૂરું કરે છે. આ આત્માએના મનુષ્યભવની સાર્થકતા શી ? જે દીર્ધ આયુષ્ય હોય તે તેમાં તીર્થયાત્રા, જપ-તપ આદિ અનેકવિધ કરણી થઈ શકે અને મળેલા માનવભવને સાર્થક કરી શકાય. એટલે દીર્ધ આયુષ્ય એ પણ મોટો લાભ છે. ધર્મનું યોગ્ય આરાધના કરવાથી બલની પ્રાપ્તિ થાય. જેઓ નિર્બળ છે, રાંકડા છે, માયકાંગલા છે, તેને સહુ કોઈ સતાવે છે અને તેમનું જીવન બરબાદ થાય છે. તેથી જ બલને અહીં જીવનસફળતાનું એક સાધના સમજવાનું છે. : ધર્મનું યોગ્ય આરાધના કરવાથી નિર્મળ યશ વિદ્યા Page #135 -------------------------------------------------------------------------- ________________ ર૫o: . [ આત્મતત્વવિચાર ૨૫. . અને અર્થની સંપત્તિ પ્રાપ્ત થાય. યશ કોને નથી ગમતું? બે માણસે બેલાવે અને આગળ બેસાડે તે છાતી તરત ફૂલાય છે. આ રીતે જીવનમાં સર્વત્ર યશની પ્રાપ્તિ કરવી હોય તે ધર્મનાં આરાધનાવાળા કરી શકે, બીજે ન કરી શકે. વિદ્યાવાનને સહુ માન આપે છે, એ વિદ્યાની પ્રાપ્તિ પણ ધર્મારાધનને આધીન છે અને અર્થ એટલે લકમી, એ પણ ધર્મની જ તાબેદાર છે. જેણે ધર્મનું સારી રીતે આરાધન કર્યું હોય, તેને જ લક્ષ્મી વરે છે. ' - તમે પ્રવાસે નીકળ્યા છે અને કેઈ મોટાં જંગલમાં દાખલ થાઓ, ત્યાં તમારું રક્ષણ ધર્મ સિવાય બીજું કશું કરી શકે છે? એ જ રીતે હાથી, સિંહ, સર્પ, અગ્નિ, ભૂત, પિશાચ વગેરેને ભય ઊભે થયો હોય, ત્યાં પણ ધર્મ સિવાય કઈ રક્ષણ કરી શકતું નથી. સ્વર્ગનાં સુખે સાંભળીને તમારાં મઢામાં પાણી છૂટે. છે, પણ એ સુખે એમ ને એમ પ્રાપ્ત થઈ જતાં નથી.. જેણે સારી રીતે ધર્મારાધન કર્યું હોય તેને જ એ સુખે - પ્રાપ્ત થાય છે. અને મોક્ષ કે જેમાં અનિર્વચનીય અનંત સુખ રહેલું છે, તેની પ્રાપ્તિ પણ ધર્મનાં યોગ્ય આરાધના વડે જ થાય છે. * આ રીતે ધર્મના લાભ ઘણા છે, તેથી સમજુ મનુબેએ તેનું થઈ શકે એટલું આરાધન કરવું જોઈએ. ધન જોઈએ કે ધર્મ? . કેટલાક કહે છે કે “અમારે ધર્મ નહિ, પણ ધન ધમની શક્તિ ]. જોઈએ, કારણ કે અન્ન, વસ્ત્ર અને આબરૂ એ ત્રણે તેનાથી મળી રહે છે. આ મહાનુભાવેને અમે કહેવા ઈચ્છીએ. છીએ કે અન્ન અને વસ્ત્ર ધનથી મળી શકે,પણ આબરૂ માત્ર ધનથી મળી શકતી નથી. કેટલાક ધનિક માણસો એવા પણ જોવામાં આવે છે કે જેમની પાસે લાખો રૂપિયાની મૂડી.. હોવા છતાં તેમની સમાજમાં કશી જ આબરૂ હોતી નથી. વધારે સ્પષ્ટ કહીએ તે સમાજ તેમને ધિક્કારતા હોય છે. અને સવારમાં ઉઠીને તેમનું નામ લેવા પણ તૈયાર હોત નથી ! જે માત્ર ધનથી જ આબરૂ મળતી હોત તે આ ધનિકેની સ્થિતિ કદાપિ આવી ન હોત. જે ધનિકેની સમાન જમાં મોટી આબરૂ હોય છે, તેમનાં દિલમાં ઉદારતા હોય છે અને તેઓ ધર્મના પકારના માર્ગે પિતાનાં ધનને ઉપયોગ કરતા હોય છે, એટલે આબરૂનું શ્રેય ધનને નહિ, પણ ધન વાપરવાની પાછળ રહેલી ધર્મભાવનાને ઘટે છે. - છતાં માની લે કે અન્ન, વસ્ત્ર અને આબરૂ એ. ત્રણે ધનથી મળે છે, પણ ધન શેનાથી મળે છે?. એ વિચારવાનું છે. જે માત્ર મહેનત-મજૂરીથી જ ધન મળતું. હોત તે મહેનત કરનારા બધાને તે સરખા ભાગે મળતપણ તેમાં તે મોટું અંતર દેખાય છે. એક માણસને. થડી મહેનતે જ ઘણું ધન પ્રાપ્ત થાય છે, બીજાને ઘણી મહેનતે ઠીક ઠીક ધન પ્રાપ્ત થાય છે, ત્રીજાને ઘણી મહેનત કરવા છતાં કંઈ ધન પ્રાપ્ત થતું નથી અને ચોથાને ઘણી. મહેનત કરવા છતાં ખેટ ખમવી પડે છે, એટલે કે સામેથી પૈસા જોડવા પડે છે. આ તફાવત શેને આભારી છે? . Page #136 -------------------------------------------------------------------------- ________________ રસ્પર I [ આત્મતત્વવિચાર - જે જવાબમાં નશીબ કહેશે તો નશીબના બે ભાગકરવા પડશે. એક સારું નથી અને બીજું ખરાબ નશીબ. તેમાં સારાં નશીઅ અને ખાંબ નશીબનાં કારણે પણ વિચારવા પડશે. જેણે પૂર્વ ભવમાં સારાં કામ કર્યા, પુણ્ય કર્યુ, ધર્મ કર્યો તેને સારું નશીબ પ્રાપ્ત થયું અને જેણે પૂર્વ ભવમાં ખરાબ કામે કર્યા, પાપ કર્યું, અધર્મ -આચર્યો, તેને ખરાબ નશીબ પ્રાપ્ત થયું. એટલે સરવાળે તે બધી વાત ધમ ઉપર જ આવીને ઊભી રહે છે. આપણા અનુભવી પુરુષે કહે છે કે નાનમિવ માર સહઃ પૂમિવાના સુમનામાવતિ, વિજ્ઞte સર્વસમg | - “જેમ તળાવ ભરેલું હોય, ત્યાં દેકા આવે છે અને સરોવર ભરેલું હોય ત્યાં પક્ષીઓ આવે છે, તેમ જ્યાં શુભ, કમેને સંચય હોય છે, ત્યાં સર્વ સંપત્તિ વિવશ થઈને આવે છે.” કેટલાક કહે છે કે, “ધર્મબુદ્ધિ રાખીએ તે. ધન આવતું નથી. એ માટે અન્યાય; અનીતિ કે પાપનું સેવન કરવું જ પડે છે. ” પરંતુ આ કથન પણ બ્રમપૂર્ણ છે. એને ઉત્તર ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિની વાત પરથી મળી રહેશે. ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિની વાત - એક નગરમાં બે વાણિયા રહેતા હતા, તેમાં એકનું નામ ધર્મબુદ્ધિ અને બીજાનું નામ પાપબુદ્ધિ. આ બંનેને - આંખની ઓળખાણ હતી, વળી પ્રસંગે એકબીજાનું કામ પણ કરતા હતા, તેથી બંને વચ્ચે મિત્રતા થઈ ધમની શક્તિ ] * ૨૩. - એક વાર બંને મિત્ર વિચાર કરે છે કે “ આપણને તે લાખ મળ્યા નહિ અને લખેસરી થયા નહિ. હવે જે બે પૈસાનું મેટું ભાળવું હોય તે આપણે પરદેશમાં જવું અને ત્યાં જઈને હિંમતથી બંધ કરો. પરદેશ ખેડડ્યા વિના ધન કે બુદ્ધિની વૃદ્ધિ થતી નથી. આ વિચાર કરી અને મિત્રે પરદેશ ગયા અને ત્યાં હિંમતથી કામ લેતાં સારી કમાણી કરી. પછી તેઓ પોતાનાં વતન તરફ પાછા વળ્યા. તેઓ નગરની નજીક આવ્યા, ત્યાં પાપબુદ્ધિની બુદ્ધિમાં ફેર પડ્યો. તે વિચાર કરવા લાગ્યું કે કોઈ પણ રીતે આ ધર્મબુદ્ધિનું ધન પડાવી લઉં, તે એકદમ ધનવાન થઈ જાઉ.. તે માટે કોઈ યુક્તિ લડાવવા દે.” અને તેણે યુક્તિ લડાવી.. તે ધર્મબુદ્ધિને કહે છે: “ભાઈ ! આ ધન કમાતાં આપણને ઘણે પરસેવો વળે છે. હવે તે રફેદફે ન થઈ જાય તે આપણે જોવું જોઈએ. જે આપણે આ બધું ધન ઘરે લઈ જઈશું તે સગાંવહાલાં કે સંબંધીઓ માગણી કર્યા વિના નહિ રહે અને શરમના માર્યા આપણે તેમને એ ધન. આપવું પડશે. માટે સારે રસ્તા એ છે કે આ ધનને. મોટા ભાગ આપણે અહીં એક ઝાડનાં મૂળ આગળ દાટી દઈએ અને જરૂર જેટલું જ ઘરે લઈ જઈએ. પછી જેમ. જરૂર પડશે, તેમ અહીંથી કાઢી જઈશું.” ધર્મ બુદ્ધિ સરલ હતું. તેના પેટમાં કોઈ જાતનું પાપ ન હતું. એટલે તેણે પાપબુદ્ધિનું કહેવું માન્ય રાખ્યું અને બને જણાએ પોતાનાં ધનને માટે ભાગ, ઝાડનાં મૂળ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ [ આત્મતત્વવિચાર - આગળ દાટી દીધા. બાકીનું થોડું ધન લઈ તેઓ પિતાના ઘરે આવ્યા. પાપબુદ્ધિનું મન પેલાં ધનમાં પરોવાયું છે, એટલે રાતદિવસ તેના જ વિચાર આવે છે અને કદાચ ધર્મબુદ્ધિ ત્યાં જઈને એકલે ધન કાઢી લે, એવી શંકા પણ સેવે છે. - જેનું મન પાપી હોય તેને સર્વત્ર શંકા થાય છે. એમ કરતાં એક રાત્રિએ તે પિલાં ઝાડ આગળ જઈ બધું ધન કાઢી લે છે અને ખાડો પૂરીને તથા જમીન સરખી કરીને પિતાનાં ઘરે પાછો આવી જાય છે. હવે થોડા દિવસ બાદ ધર્મબુદ્ધિને ધનની જરૂર પડી, એટલે તે પાપબુદ્ધિને સાથે લઈને ધનવાળી જગાએ ગયે ત્યાં જમીન ખેડી તે તેમાંથી કંઈ પણ નીકળ્યું નહિ. આ જોતાં જ પાપબુદ્ધિ પત્થર સાથે માથું કૂટવા માંડ્યો અને કહેવા લાગ્યો કે “હાય ! હાય ! હવે હું શું કરીશ? મારું જે કહ્યું હતું તે બધું આમાં જ હતું. આ વાત આપણા બે સિવાય ત્રીજું કઈ જાણતું ન હતું. એટલે તું જ એક આવીને આ ધન કાઢી ગય લાગે છે. તું મારા ભાગનું ધન આપી દે, નહિ તે મારે રાજદરબારે જવું પડશે.” ધર્મબુદ્ધિએ કહ્યું : “અરે દુષ્ટ ! આ તું શું બોલે છે? હું કદી ચોરી કરું જ નહિ, પણ લાગે છે કે આ ધન તું એલે જ ઉપાડી ગયો છે, માટે ચૂપચાપ મારે ભાગ પાછા આપી દે નહિ તે હું જ તને રાજદરબારમાં ખેંચી જઈશ.' તે પણ પાપબુદ્ધિ એમ છેડે જ માને ? ઉલટે તે ધર્મબુદ્ધિને ધમકાવવા લાગ્યા. આ રીતે વાદવિવાદ કરતાં બંને ધર્મની શક્તિ ] (૨૫૫ જેણુ ધર્માધિકારી પાસે ગયા. ધર્માધિકારીએ બંનેની વાત સાંભળીને કહ્યું કે આ બાબતમાં દિવ્ય કરવું પડશે.' ત્યારે પાપબુદ્ધિ બે કે “આ ન્યાય ઠીક નથી. પહેલા પત્ર, પછી સાક્ષી અને બંનેને અભાવ હોય તે જ દિવ્યનો આશ્રય લેવાય. પણ મારે તો વૃક્ષદેવતા સાક્ષી છે, તે અમારામાંથી દેષિત કણ અને નિર્દોષ કોણ? એ કહી આપશે. તેથી ધર્માધિકારીઓએ બંનેના જામીન લીધા અને . આવતી કાલે સવારે આવજે, એમ કહી વિદાય કર્યા. . પાપબુદ્ધિએ ઘરે જઈને બધી હકીકત પિતાના પિતાને કહી અને વધારામાં જણાવ્યું કે “આ ધન મેં ચેર્યું છે, પણ તે તમારાં વચનથી મને પચી જાય એવું છે. ” પિતાએ કહ્યું: “એ કેવી રીતે બની શકે ? ” પાપબુદ્ધિએ કહ્યું: “પિતાજી! એ પ્રદેશમાં ખીજડાનું એક મોટું ઝાડ છે અને તેમાં એક મોટી બખેલ છે. તેમાં તમે હમણાં જ સંતાઈ જાઓ કે જેથી કેઈને ખબર ન પડે. પછી સવારે ધર્માધિકારી વગેરે સાથે હું ત્યાં આવીશ અને પૂછીશ કે “હે વૃક્ષદેવતા! તમે અમારા બંનેના સાક્ષી છે, માટે કહી દે કે અમારામાંથી કેણ ચાર છે?” તે વખતે તમારે જણાવવું કે “ધર્મબુદ્ધિ ચોર છે.' . ' પાપબુદ્ધિનો પિતા એના જે પાપી ન હતું. તેણે કહ્યું: “આ ઉપાય બરાબર નથી. મને લાગે છે કે તેનું પરિણામ સારું નહિ આવે. પરંતુ પાપબુદ્ધિએ હઠ લીધી અને જણાવ્યું કે જો તમે આ પ્રમાણે નહિ કરે તે આપણા Page #138 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્વવિચાર : બધાના બાર વાગી જશે. પછી મને કહેશે નહિ કે આ શું થયું? પાપી માણસ બીજાને પણ પાપમાં ઘસડે છે અને દુઃખી કરે છે. બીજો ઉપાય નહિ હોવાથી પિતાએ એ વાત કબૂલ રાખી અને રાત્રિના અંધકારમાં કેઈ ન જાણે એ રીતે એ ખીજડાની બખોલમાં ભરાઈ ગયે. - સવાર થયું એટલે ધર્મ બુદ્ધિ અને પાપબુદ્ધિ, ધર્મા ધિકારી વગેરે કેટલાક રાજ્યાધિકારીઓ સાથે ધનવાળી જગાએ , આવ્યા. એટલે વૃક્ષમાંથી એવાં વચને નીકળ્યાં કે “ધર્મ'બુદ્ધિ ચેર છે. ' આ વચન સાંભળી અધિકારીઓ આશ્ચર્ય પામ્યા અને ધર્મ બુદ્ધિને શે દંડ દેવે તેને વિચાર કરવા લાગ્યા. આ બાજુ ધર્મબુદ્ધિની સ્થિતિ ઘણી કઢંગી થઈ પડી. પિતે દ્રવ્ય લીધું નથી, છતાં ચેર કર્યો, તેનું ઘણું દુઃખ થવા લાગ્યું. પરંતુ એ જ વખતે તેનાં મનમાં એક વિચાર આવી ગયે, એટલે તેણે જે વૃક્ષમાંથી વાણું નીકળી હતી તેની આસપાસ ડું સૂકું ઘાસ ભેગું કરી અગ્નિ પ્રગટાવ્યો અને તેમાં ઝટ સળગી ઉઠે એવાં બીજાં લાકડાં નાખ્યાં. આથી આખું વૃક્ષ ભડભડાટ બળવા લાગ્યું. એ જ વખતે તેમાંથી ભયંકર ચીસો પાડતો એક મનુષ્ય અર્ધદગ્ધ હાલતમાં બહાર નીકળી આવ્યું. રાજ્યાધિકારીઓ તેને ઘેરી વળ્યા અને પૂછવા લાગ્યા | કે “તુંકેણ છે? જે હોય તે સાચું કહી દે.” ધર્મની શક્તિ ], ૨૫૭ ., પેલા અર્ધદગ્ધ પુરુષે લથડતી વાણીમાં કહ્યું કે “દુષ્ટ પુત્રે મારી આ દશા કરી છે. અને તે ધરણી પર હળી પડયો. તેનાં સંયે વર્ષ ત્યાં જ પૂરા થઈ ગયાં. રાજ્યાધિકારીઓ સમજી ગયા કે ધર્મ બુદ્ધિને દોષિત ઠરાવવા માટે જ પાપબુદ્ધિએ કાવતરું રચ્યું હતું અને તેના પિતાને વૃક્ષની બખોલમાં રાખી તેની પાસે “ધર્મબુદ્ધિ ચર છે ” એવા શબ્દ બોલાવ્યા હતા. આથી તેમણે પાપબુદ્ધિને ગુનેગાર મા, તેનાં ઘરની જડતી લીધી અને તેણે હરી લીધેલું ધર્મબુદ્ધિનું બધું ધન પાછું અપાવ્યું. પછી પાપબુદ્ધિ પર વિશ્વાસઘાત, જૂઠ, છેતરપીંડી, ખેટા સાક્ષીને ઊભું કરે વગેરે ગુનાસર કામ ચલાવ્યું અને શૂળીની શિક્ષા ફરમાવી. ' ' ' પાપ-અન્યાય–અધમથી ધન લેવા જતાં કેવું પરિણામ આવ્યું તે જુઓ. ધન મળ્યું નહિ, પિતાને બળીને મરવાને વખત આવ્યું અને પિતાને શૂળીએ ચડવું પડ્યું. આવા દાખલાઓ આજે પણ જોવામાં આવે છે. ' અન્યાય-અનીતિ-અધર્મ આચરીને એકઠું કરેલું ધન પારાની જેમ ફૂટી નીકળે છે અને તેના ઉત્પાદકને શાંતિસુખને અનુભવ થવા દેતું નથી. જો એ ધન બીજાને આપવામાં આવે તો એની હાલત પણ બૂરી થાય છે. સંન્યાસીના હાથમાં અન્યાયની કમાયેલી સોનામહોર આવતાં તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને તેને વેશ્યાગમનને વિચાર આવ્યો. આવા અનેક દાખલાઓ જોવા-જાણવા છતાં મનુષ્યની બુદ્ધિ સુધરતી નથી-ધર્મમાં સ્થિર થતી નથી, એ કેટલું શોચનીય છે? આ. ૨-૧૭ : Page #139 -------------------------------------------------------------------------- ________________ . [ આમતત્ત્વવિચારે કેટલાક કહે છે કે “ધર્મને ધંધે ઉધારે છે, રેકડિ નથી. અર્થાત્ તેનાથી જે લાભ થાય છે, તે આગળ ઉપર કે લાંબા ગાળે થાય છે, પણ તરત તે કંઈ લાભ થતો નથી. તેથી અમારી ધર્મ કરવાની ધીરજ રહેતી નથી.” આ મહાનુભાવોને અમે કહેવા ઈચ્છીએ છીએ કે આ તે આંધળે બહેરું કૂટાય છે. ધર્મના વ્યાપાર જે તે કઈ રેડિયે વ્યાપાર નથી. જ્યાં ધર્મ કરે કે તરત પુણ્યાનુબંધી પુણ્યને બંધ પડે. આમાં ઉધાર કયાં રહ્યો ? ધર્મ આજે કરે ને પુણ્યને બંધ છ–બર મહિને પડે એવું બનતું નથી. તે પછી એ ઉધાર કેમ? એ પુણ્યબંધનું ફેળ તમે અમુક વખતે ભગવે છે, પણ તેથી એ ઉધાર ધંધે ન કહેવાય. આજે વ્યાપાર કર્યો, કેટલેક નફો થયો અને તેની રકમ બેંકમાં મૂકી દીધી. હવે તે રકમ તમે છ– કે બાર મહિને ઉપાડે, એથી શું એ ધંધો ઉધાર થયે કહેવાય ? ધર્મની બાબતમાં પણ આમ જ સમજવાનું છે. ધર્મ કરનાર પાપ કરતાં અટકે છે, તેને આત્મા. ઉન્નત થાય છે, તેને એક જાતને અપૂર્વ સંતોષ થાય છે -અને તેને કમને બંધ ઢીલા પડે છે. શું આ બધા તાત્કાલિક લાભ નથી? તે પછી ધર્મને તમે રેકડિયે જ કેમ ન માનો? " અહીં એ પણ સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે કદી ધર્મનું ફળ સમયાંતરે મળતું હોય તે પણ એનું આરાધન ધીરજથી કેમ ન કરવું? તમે વ્યાપાર અર્થે કોઈ માલની ર ખરીદી કરે છે, તે જ વખતે તમને નફે મળી જાય છે? એ માલને સંઘર-સાચવવો પડે છે અને જ્યારે ભાવ આવે, ત્યારે વેચે છે, તે જ તમને નફો મળે છે. એ જ રીતે તમે દવા પીઓ છે, તે જ વખતે શું તમારો રોગ મટી જાય છે? એ તે ધીરજ રાખીને અમુક સમય સુધી લીધા જ કરે તે તમને ફાયદો થાય છે. તે પછી ધર્મનાં ફળ માટે તમે આટલા-ઉતાવળા શા માટે બને છે ? એને સમય થતાં એનું ફળ મળવાનું જ છે, એ દઢ વિશ્વાસ રાખી ધીરજ કેમ ન ધરે? જો તમારા મનમાં એમ હોય કે ધર્મનું ફળ મળશે કે નહિ? તે એ શંકા ખોટી છે. જ્યારે નાનામાં નાની ક્રિયાનું પણ પરિણામ આવે છે, ત્યારે ધર્મક્રિયાનું પરિણામ કેમ ન આવે? એ આવે જ આવે. એ વાત તમારાં લક્ષમાં બરાબર રાખે કે જેણે મધુર ફળ ખાવાં હોય, તેણે તે ધીરજ રાખવી જ જોઈએ. જે કેરી ખાવાની ઉતાવળમાં આવીને કાચી કેરી ખાવા માંડે તે પરિણામ શું આવે? બધા દાંત ખાટા થઈ જાય અને બીજી વસ્તુ પણ ખવાય નહિ. માટે ધીરજ રાખીને "ધર્મનું આરાધન કરવું, એ જ સાચે રસ્તો છે. - ધર્મની શક્તિ અચિંત્ય છે. ' ધર્મની શક્તિ અગાધ છે, અપરિચિત છે, અચિંત્ય છે. તેનું સેવન કરનારને લાભ થયા વિના રહેતું નથી. Page #140 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર વિશેષ તે આ વસ્તુ અનુભવગમ્ય છે. અનેક મહાપુરુષોએ આ વસ્તુને અનુભવ લીધા પછી જ કહ્યું છે કે सुखार्थं सर्वभूतानां, मताः सर्वप्रवृत्तयः। सुखं नास्ति विना धर्म, तस्माद्धर्मपरो भवेत् ॥ - “સર્વ પ્રાણીઓની સર્વ પ્રવૃત્તિઓ સુખને માટે જ માનેલી છે. અને તે સુખ ધર્મ વિના મળતું નથી, તેથી મનુષ્ય ધર્મમાં તત્પર થવું જોઈએ.” વિશેષ અવસરે કહેવાશે. વ્યાખ્યાન છત્રીશકું ધર્મની ઓળખાણ શી? મહાનુભાવો ! ગત બે વ્યાખ્યામાં એ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી કે દરેક મનુષ્ય જીવનની સફળતા માટે ધર્મ અવશ્ય કરવો જોઈએ. ધર્મની શક્તિ અગાધ, અપરિમિત, અચિંત્ય છે. પણ ધર્મ કોને કહેવાય? ધર્મનાં લક્ષણે શું? ધર્મને પારખવાની રીત શું? એ જાણ્યા વિના ધર્મ થઈ શકે નહિ, તેથી, આ વ્યાખ્યાનમાં પ્રસ્તુત વસ્તુઓ પર પ્રકાશ પાડીશું. છે. ધર્મ કોને કહેવાય? એ પ્રશ્નનો ઉત્તર જુદા જુદા મનુષ્ય જુદી જુદી રીતે આપે છે. કોઈ કહે છે કે ધર્મ એટલે સેવા, કોઈ કહે છે કે ધર્મ એટલે કર્તવ્ય, કોઈ કહે છે કે ધર્મ એટલે ફરજ, કઈ કહે છે કે ધર્મ એટલે નીતિ, કોઈ કહે છે કે ધર્મ એટલે સદાચાર, કોઈ કહે છે કે ધર્મ એટલે પ્રભુભક્તિ, કોઈ કહે છે કે ધર્મ એટલે દાન, કોઈ કહે છે કે ધર્મ એટલે સુવિચાર, કોઈ કહે છે કે ધર્મ એટલે જ્ઞાનોપાસના, કોઈ કહે છે કે ધર્મ એટલે કુલાચાર અને કોઈ કહે છે કે ધર્મ એટલે શાસ્ત્રમાં બતાવેલ વિધિનિષેધ, પરંતુ આ વ્યાખ્યાઓ એક અથવા બીજી રીતે અપૂર્ણ છે અને તે ધર્મ શબ્દને યથાર્થ ભાવ દર્શાવી શકતી નથી. Page #141 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર ધર્મ એટલે સેવા, એવા અર્થે સ્વીકારીએ તેા કોની સેવા ? એ પ્રશ્ન થાય છે. માણસા પેાતાનુ પેટ ભરવા માટે અનેક માણસેાની અનેક પ્રકારે સેવા કરે છે, એ શું ધ છે? વળી કેટલાક ખૈરાં-છેકરાંની પણ સેવા કરે છે, તેને શું ધર્મ માનીશું ? કેટલાક માણસે સમાજસેવા–દેશસેવાનાં નામે મેવા ઉડાવે છે અને ગમે તેવી સ્વાર્થી પ્રવૃત્તિઓને પણ સેવાના સ્વાંગ સજાવી દે છે. વળી સેવા માટે પાપ કરવું પડે તે પણ કરી શકાય એવા ભ્રમ સેવે છે, તેથી • ધર્મ એટલે સેવા” એ વ્યાખ્યા સ્વીકારવા જેવી નથી. ૬૨ ધર્મ એટલે કબ્જે કે ફરજ, એવા અથ સ્વીકારીએ તા પણ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ રજૂ થતું નથી, કારણ કે આ દુનિયામાં કન્ય અને ફરજ વિષે તરેહતરેહના ખ્યાલે પ્રવર્તે છે. કોઈ કહે છે કે પ્રજા ઉત્પન્ન કરવી એ આપણુ કર્તવ્ય છે. જેમ આપણા પિતાએ આપણને ઉત્પન્ન કર્યાં તેમ આપણે સતાનેાને પુત્રાને ઉત્પન્ન કરવા જોઈએ. જો એ રીતે પુત્રાને ઉત્પન્ન ન કરીએ તે વંશવેલા ચાલે શી રીતે ? કોઈ કહે છે કે આ જગતમાં બધી વસ્તુઓ ભેગને માટે નિર્મિત થઈ છે, માટે વિવિધ પ્રકારના ભેગા ભાગવવા એ આપણું કન્ય છે. કોઈ કહે છે કે મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુનનું સેવન કરવાથી દેવ પ્રસન્ન થાય છે, માટે એ પચમકારનુ` સેવન કરવું એ આપણું કર્તવ્ય છે. કોઈ કહે છે કે દેવ-દેવીએ પશુખલિ–નરઅલિ વગેરેથી પ્રસન્ન થાય છે, માટે પશુના લિ આપવા, નરને અલિ આપવા એ આપણું કર્તવ્ય છે. કાઈ કહે છે કે શ્રીમાને લૂટીને R$3 ધર્મની ઓળખાણ શી ! ] ગરીબેને દાન આપવું, એ આપણું કર્તવ્ય છે; એ સિવાય આ દુનિયામાં સમાનતા રથપાવાની નથી. ખેડૂત ખેતીનું કામ કરે, વ્યાપારી વ્યાપાર કરે, દરજી કપડાં સીવે, મેાચી જોડા સીવે, કુંભાર વાસણા મનાવે, સુથાર ઘર બનાવે, લુહાર ઓજાર બનાવે, ચમાર મરેલાં ઢારને' લઈ જાય, ભંગી ઝાડુ મારે, ચાર ચારી કરે, વેશ્યા જુદા જુદા પુરુષોને ભાગવે અને કસાઈ જનાવરને મારે એ એમનાં કન્ય ગણાય છે. આ બધાને ધમ માનવામાં આવે તે પાપ જેવી વસ્તુ જ રહેતી નથી. કરાર પ્રમાણે નાકરી કરવી એ ફરજ ગણાય છે, પછી તે નોકરી ગમે તે પ્રકારની હાય. દાખલા તરીકે છ કલાકની નાકરી હાય તા શિક્ષક છ કલાક સુધી છેકરાને ભણાવે, ગુમાસ્તા છ કલાક સુધી નામું લખે, ઉઘરાણીએ જાય કે શેઠનું અતાવ્યુ ખીજું કામ કરે, મજૂર હાય તા છ કલાક સુધી મહેનતનું કામ કરે, પાલીસ હાય તેા છ કલાક સુધી ચાકી કરે, ચારાને પકડવા જાય કે મવાલીઓને મારપીટ કરે અને કારીગર હોય તેા છ કલાક કારીગરનું કામ કરે. કાઈ એ કસાઈખાનામાં કે કલાલને ત્યાં નેાકરી સ્વીકારી હાય તે ત્યાં જનાવરોને મારવા પડે કે લેાકેાને દારૂ પાવા પડે. આ બધી વસ્તુઓને ધમ માનવા જઈએ તે વાત કયાં સુધી પહોંચે ? એ વિચારી જુએ. ધમ એટલે નીતિ, એમ કહેવાથી પણ ધના વાસ્તવિક મમ પ્રકાશમાં આવતા નથી, કારણ કે દેશકાલ પ્રમાણે Page #142 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ૨૬૫ . આત્મતત્ત્વવિચાર 'નીતિ અનેક પ્રકારની હોય છે અને તેમાં સારી તથા બેટી બંને બાબતોને સમાવેશ હોય છે. દાખલા તરીકે નીતિવિશારદેએ શામ, દામ, ભેદ, અને દંડ એ ચાર પ્રકારની નીતિ માની છે. તેમાં શામ એટલે શિખામણ આપવી, એ સારી વસ્તુ છે. જે કઈ પણ માણસ શિખામણ આપવાથી જ અન્યાય, અનીતિ, દુરાચાર કે અધર્મ સેવત અટકી જતે હોય તો ઈચ્છવા યોગ્ય છે. પરંતુ દામ એટલે પૈસા આપવાલાંચ રૂશ્વત આપવી અને તેની પાસેથી સ્વાર્થનું કામ કરાવી લેવું, એ સારી વસ્તુ નથી. તે જ રીતે ભેદ એટલે પ્રપંચ ખેલીને વિરુદ્ધ પક્ષમાં ફાટફૂટ પડાવવી અને તેમને નાશના માર્ગે લઈ જવા, એ પણ સારી વસ્તુ નથી; અને દંડ દેવનાશ કરવો, એ પણ એટલી જ ખરાબ વસ્તુ છે. એ રીતે દામ, ભેદ અને દંડને સ્વીકાર ધર્મ કરતો નથી. ધર્મને અર્થ માત્ર વ્યવહારશુદ્ધિ કરવામાં આવતું હોય, તો એ પણ પર્યાપ્ત નથી. એમાં ધર્મને અંશ છે ખરે, પણ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ રજૂ થતું નથી. - ધર્મ એટલે સદાચાર, એ વ્યાખ્યા “ભારતવર્ષ એટલે મુંબઈ” એના જેવી છે. ભારતવર્ષમાં એકલું મુંબઈ જ નથી. તેમાં બીજા પણ અનેક શહેરે છે અને પર્વત, નદીઓ, સરોવરે તથા બીજા પણ સંખ્યાબંધ સ્થાને છે. તે જ રીતે ધર્મમાં પણ સદાચાર ઉપરાંત શ્રદ્ધા, જ્ઞાન, ભાવના વગેરે ઘણી વસ્તુઓ છે. વળી સદાચારને અર્થ પણ જુદા જુદા લેકે જુદી જુદી રીતે કરે છે. કેટલાક સવાર-સાંજ નાવું ધર્મની ઓળખાણ શી? ] ધવું, કેઈને અડવું નહિ એને જ સદાચાર કહે છે, તે કેટલાક બ્રાહ્મણોને જમાડવા, દક્ષિણ આપવી, પીંપળે પાણી રેડવું, ગાયને ઘાસ ખવડાવવું, ભગત-ભીખારીને ભજન કરાવવું એને સદાચાર કહે છે. આથી ધર્મ એટલે સદાચાર, એમ કહેવું વ્યાજબી નથી, પૂરતું નથી. ધર્મ એટલે પ્રભુભક્તિ, એ વ્યાખ્યાને પણ અપૂર્ણ જ લેખવી જોઈએ. પ્રથમ તે પ્રભુનું સ્વરૂપ અનેક પ્રકારનું માનવામાં આવ્યું છે અને બીજું તેની ભક્તિ કરવાની રીતે વિવિધ પ્રકારની છે, તેથી પ્રભુભક્તિ શબ્દ વડે ખરેખર શું સમજવું? એ કેયડે છે. વળી ધર્મને અર્થ માત્ર પ્રભુભક્તિ કરીએ તો જ્ઞાન, કર્મ (સક્રિયા) વગેરેનો સમાવેશ શેમાં કરવો? એ પ્રશ્ન ઊભો થાય છે. પ્રભુભક્તિને ધર્મનું અંગ માનવામાં કશે જ વાંધો નથી, પણ ધર્મ એટલે પ્રભુભક્તિ એમ કહેવું અયોગ્ય છે. - ધર્મ એટલે દાન, એમ કહેવામાં પણ અવ્યાપ્તિદોષ રહેલે છે. એ વ્યાખ્યા ધર્મનાં બધા અંગેને સ્પર્શતી નથી. દાખલા તરીકે શીલ, તપ અને ભાવ એ પણ ધર્મનાં અંગે જ છે, તે ધર્મને અર્થે દાન કરતાં શી રીતે સમજાય? ધર્મ એટલે સુવિચાર, એ વ્યાખ્યા પણ ઉપરના જેવી અવ્યાપ્તિદોષવાળી છે. જે કોઈ માણસ આ વ્યાખ્યા પ્રમાણે માત્ર સારા વિચાર કરીને જ બેસી રહે તે તેને ઉદ્ધાર થાય ખરો? સવિચાર સાથે સત્કર્તવ્યની પણ જરૂર છે, પરંતુ તેને સમાવેશ આ વ્યાખ્યામાં થતું નથી. . , Page #143 -------------------------------------------------------------------------- ________________ આત્મતત્ત્વવિચાર ધર્મ એટલે જ્ઞાનેાપાસના, એવા અથ કરીએ તે બધાં અનુષ્ઠાના, બધી ક્રિયાએ કે વિધિવિધાનાના નિષેધ થાય છે, એટલે તે પણ સ્વીકારવા ચેગ્ય નથી. ૨૦ ધર્મ એટલે કુલાચાર, એ વ્યાખ્યા ઘણી સંકુચિત છે અને તેમાં ધર્મનાં નામે અધમ થવાના સંભવ છે. મહેશ્વરદત્તના પિતાએ મરતી વખતે કહ્યું કે ‘પિતાના શ્રાદ્ધના દિવસે પાડા મારવા એ આપણેા કુલાચાર છે, તે તું ભૂલીશ નહિ, અને મહેશ્વરદત્તે પાડાના વધ કર્યાં, તેને શું ધર્મ કહેવાશે? દેશ અને જાતિ પરત્વે કુલાચાર અનેક પ્રકારના હાય છે અને તેમાં અરસપરસ વિરુદ્ધતા પણ હોય છે. જે એકથી થાય છે, તે ખીજાથી થતું નથી. દાખલા તરીકે કાઈ ના કુલા ચાર એવા હોય છે કે વહૂની પ્રથમ સુવાવડ થાય તેા ખીજાને કુલાચાર એવા હાય છે કે સુવાવડમાં પિયર ન જ માકલી શકાય. પિયરમાં જ તેને પહેલી ધમ એટલે શાસ્ત્રમાં બતાવેલા વિધિ-નિષેધ, એ અ પણ આપણને સતાષ આપી શકે એવા નથી, કારણ કે શાસ્ત્રો ઘણાં પ્રકારનાં છે અને તેમાં વિધિ-નિષેધા જુદી જુદી જાતના હાય છે. દાખલા તરીકે એક શાસ્ત્ર એમ કહે છે કે રાત્રે બિલકુલ ભાજન કરવું નહિ, તે ખીજું શાસ્ત્ર એમ કહે છે કે ચંદ્ર ઉગ્યેથી અમુક વિધિપૂર્વક અન્ન ખાવું. એક શાસ્ત્ર કહે છે કે ચેાગસાધકે શરીરસત્કાર બિલકુલ કરવેા નહિ અને સ્નાનાદિના પણ ત્યાગ કરવા, ત્યારે બીજી શાસ્ત્ર એમ કહે છે કે ચેગસાધકે પેાતાનું શરીર બરાબર સંભાળી રાખવુ અને ધોની ઓળખાણ શી? ] સ્નાનાદિ નિયમિત કરવાં. આ રીતે શાસ્ત્રના વિધિનિષેધા જુદા જુદા હાઈ કાને સ્વીકાર કરવે અને કેના અસ્વીકાર કરવા ? એ વિચારણીય બને છે, તેથી ધના અર્થ શાસ્ત્રોક્ત વિધિ-નિષેધ એમ કરવા પણ ચેગ્ય નથી. ૩૬૭ ઘેાડા વખત પહેલાં એક સામાજિક કાર્ય કર્તાએ સમાજ અને દેશસેવાનાં ક્ષેત્રમાં કામ કરી રહેલી આગળ પડતી. વ્યક્તિએ ઉપર એક પત્ર પાઠવીને ધના અર્થ પૂછ્યો હતા, તેના ઉત્તરા લગભગ ઉપર પ્રમાણે જ આવ્યા હતા. તે પરથી તમે સમજી શકશે કે જેને સમાજમાં મેટા માણસા કહેવામાં આવે છે, તેમણે પણ ધર્મના અર્થ ખરાખર વિચારેલા નથી. ધના અ શબ્દના અર્થ કરવાનું કામ વાસ્તવમાં ઘણું કઠિન છે. તે વ્યાકરણ, કાષ, પરપરા તથા વિવિધ શાસ્ત્રોના ઊંડા અભ્યાસ માગે છે, પરંતુ આપણા શાસ્ત્રકારા આ વિષયામાં નિપુણ હાવાથી શબ્દના અર્થો ખરાબર કરી શકે છે અને તેને જ આપણે માન્ય રાખવા જોઈએ. શાસ્ત્રીય શબ્દોના અર્થ મનસ્વી ધેારણે થઈ શકતાં નથી. એમ કરવા જતાં મેાટા છમરડા વળે છે અને ઉત્સૂત્રભાષણના દોષી ખનવું પડે છે. ઘેાડા વખત પહેલાં એક વિદ્વાને પંચપરમેષ્ઠિમાંના ઉપાધ્યાયપદના અ શિક્ષક કર્યો. હતા, તેને માન્ય કાણુ રાખે ? ઉપાધ્યાયના અર્થ તા જિનાગમ ભણાવનાર ત્યાગી સાધુ છે અને તેમને વંદન Page #144 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ [ આત્મતત્ત્વવિચાર કરવાની છે. તેને અઢલે શિક્ષક અર્થ કરીએ તેા ગૃહસ્થાવસ્થામાં રહેલા ધધાદારી સર્વ શિક્ષકાને વદના થાય. એનું ફળ શું? ધર્મ શબ્દ ધ્ ધાતુપરથી બનેલે છે અને ધૃ ધાતુ ધારણ કરવાના, ધારી રાખવાના અથ ખતાવે છે. તેને લક્ષમાં રાખીને આપણા શાસ્ત્રકારોએ કહ્યું છે કે જે, પ્રાણીઓને દુર્ગતિમાં પડતાં ધારી રાખે તેને ધ કહેવાય.' આ વ્યાખ્યા કેટલી સ્પષ્ટ અને સુંદર છે ? તેના અથ બરાબર સમજી લઈએ. જે એટલે જે વિચારણા, માર્ગ, વિધિવિધાન, ક્રિયા કે અનુષ્ઠાન પ્રાણીઓને દુર્ગંતિમાં એટલે અધાતિમાં કે દુર્દશામાં પડતા ધારી રાખે-બચાવે તેને ધમ કહેવાય. ધ પ્રાણીને દુતિમાં જતાં ખચાવે એટલું જ · નહિ, -પણુ સદ્ગતિ તરફ લઈ જાય, ઉન્નતિ તરફ લઈ જાય. આ વસ્તુ નીચેના શ્લેાકમાં સ્પષ્ટ કરવામાં આવી છેઃ दुर्गतिप्रसृतान् जन्तून्, यस्माद् धारयते पुनः 1 धत्ते चेतान् शुभे स्थाने, तस्माद् धर्म इति स्मृतः ॥ - દુર્ગાંતિ તરફ જઈ રહેલા વાના ઉદ્ધાર કરીને તેમને પુનઃ શુભસ્થાને સ્થાપે, તેથી તે ધમ કહેવાય છે. ' ધનાં લક્ષણ દરેક વસ્તુ તેનાં લક્ષણથી ઓળખાય. આ માણસ સારે છે અને આ માણસ ખરામ છે; અથવા આ માણુસ ડાહ્યો છે અને આ માણસ મૂખ છે, એમ શાથી કહેા છે ? તેનાં લક્ષણ પરથી જ ને ? એક માણસ છતી શક્તિએ ધર્મની ઓળખાણ શી? ] ૨૯. ઉદ્યમ ન કરતા હાય, પડિતાની સભામાં પેાતાનાં વખાણુ કરતા હાય, દંભ તથા આડંબર પર ભરાસા રાખતા હોય, જુગારથી ધન મેળવવાની આશા રાખતા હોય, શક્તિ કરતાં ઘણું મેલું કામ ઉપાડતા હાય, માથે દેવુ' કરીને ઘર કરતા હાય કે વૃદ્ધ થઈ ને લગ્ન કરતા હોય તે તમે તરત જ કહેશે। 'કે આ મૂખ છે. તે જ રીતે જે અવસર વિનાનુ ખેલતા હાય, લાભના ટાણે કલહ કરતા હોય, ભેાજનના સમયે ક્રોધ કરતા હોય, કામી પુરુષા સાથે હિરફાઇ કરીને ધન ઉડાવતા હોય, અહંકારથી અન્યનાં હિતવચને સાંભળતા ન હોય કે કૃતઘ્ન પાસેથી ઉપકારના બદલાની આશા રાખતા હોય, તે તેને પણ મૂખ જ કહેશે. માણસની જેમ ધર્માં પણ તેનાં લક્ષણ પરથીજ આળખાય છે. આપણા જ્ઞાની પુરુષાએ ધર્મને ઓળખવા માટે કેટલાંક લક્ષણા ખતાવ્યાં છે. તે શ્રી શય્યંભવસૂરિ મહારાજે શ્રી દશવૈકાલિકસૂત્રની પ્રારંભિક ગાથામાં નીચે પ્રમાણે જણાવ્યાં છેઃ— धम्मो मंगलमुक्किट्ठ, अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ॥ ૮ ધર્મ એ ઉત્કૃષ્ટ મ’ગલ છે. તે અહિંસા, સયમ અને તપનાં લક્ષણવાળા છે. આવા ઉત્તમ લક્ષણવાળા ધમ જેનાં મનમાં વસે છે, તેને દેવે પણ નમસ્કાર કરે છે.’ અહી” સૂત્રેા પરત્વે બે શબ્દો કહેવા ઇચ્છીએ છીએ. સુત્રા થોડા શબ્દોમાં ઘણું કહે છે અને તેનુ પ્રત્યેક વચન Page #145 -------------------------------------------------------------------------- ________________ 9 કામ કરવા માં આ * = [ આત્મતત્વચિાર ટંકશાળી હોય છે. તમે જેમ જેમ તેના પર વિચાર કરતા જાઓ, તેમ તેમ નવો પ્રકાશ લાધે. ઉપરની ગાથાનું પણ એમ જ છે. આજ સુધીમાં લાખો શ્રમણ-શ્રમણીઓએ તેનું અધ્યયન કર્યું છે અને તેમાંથી ધર્મને લગતા મૂળભૂત પ્રશ્નોનું સમાધાન મેળવ્યું છે. તમે પૂછશે કે “એ શી રીતે ? ” એટલે જણાવીએ છીએ કે દરેક મુમુક્ષુનાં મનમાં પહેલે પ્રશ્ન એ ઉઠે છે કે આ જગતમાં ઉત્કૃષ્ટ મંગલ કયું? તેને ઉત્તર “ધો ભંગામુઠુિં-ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે' એ શબ્દોથી મળી રહે છે. પ્રશ્ન-પંચપરમેષ્ઠિનમસ્કારને પણ ઉત્કૃષ્ટ મંગલ કહેનવામાં આવે છે, તેનું કેમ? ઉત્તર–પંચપરમેષ્ટિને કરવામાં આવતે નમસ્કાર એ ધર્મક્રિયા છે—ધર્મ છે, માટે જ તેને ઉત્કૃષ્ટ મંગલ કહેવામાં આવ્યું છે. જો તેમાં ધમધર્મભાવ ન હોત તે તેને -ઉત્કૃષ્ટ મંગલ ન જ કહેવાત. તાત્પર્ય કે ત્યાં પણ ધમની જ ઉત્કૃષ્ટ મંગલતા છે. મુમુક્ષુઓનાં મનમાં બીજો પ્રશ્ન એ ઉઠે છે કે “આ જગતમાં ધર્મો અનેક પ્રકારના છે. શું તે દરેકને ઉત્કૃષ્ટ મંગલરૂપ સમજવા?’ તેને ઉત્તર અહિંસા સંગનો તો શબ્દથી મળી રહે છે. ત્યાં એમ કહેવાને આશય છે કે દરેક ધર્મ ઉત્કૃષ્ટ મંગલરૂપ નથી, પણ જે ધર્મ અહિંસા, સંયમ અને તપનાં લક્ષણવાળે છે, તે કૃષ્ટ મંગલરૂપ છે. ધમની ઓળખાણ શી? આ ઉપરથી મુમુક્ષુને કેવા ધર્મનું અનુસરણ કરવું, તેનું યથાર્થ માર્ગદર્શન મળી જાય છે. - મુમુક્ષુનાં મનમાં ત્રીજો પ્રશ્ન એ ઉઠે છે કે આ ધર્મને આચરવાનું-પાળવાનું ફળ શું?’ તેને ઉત્તર “તા Tય સં સંતિ, ૪૪ મે સયા મો’ એ શબ્દોથી મળી રહે છે. જે આવા ઉત્તમ ધર્મનું પાલન કરે છે, તેને દેવે પણ નમસ્કાર કરે છે. જ્યારે દેવો નમસ્કાર કરે ત્યારે મનુખનું તે કહેવું જ શું? તાત્પર્ય કે આખા જગતને તે પૂજ્ય બને છે અને પિતાનું જીવન ધન્ય બનાવે છે. ધર્મમાં કેટલી જમ્બર તાકાત છે, તેને ખ્યાલ આ પરથી આવી શકશે. મહાનુભાવો ! ધર્મ એ કઈ મામુલી; સામાન્ય કે સાધારણ વસ્તુ નથી, પણ અસાધારણ કટિની વસ્તુ છે. પારસમણિ લેઢાને સેનું બનાવી દે છે, પણ ધર્મ તે લોઢા કરતાં યે કનિષ્ઠ મનુષ્યને દેવાધિદેવ બનાવી દે છે. તમે સંત દઢપ્રહારીની કથા સાંભળે, એટલે તમને આ વસ્તુની પ્રતીતિ થશે. - સંત દૃઢપ્રહારીની કથા બ્રાહ્મણને એક છોકરો હતો, તેનું નામ દુર. તે ૬. માનપણથી રખડુ મિત્રોની સોબતમાં ચડી ગયે અને આ છે. દિવસ જુગાર રમવા લાગે. માતાપિતાએ તેને ઘણા સમ- મજાવ્યું કે “તું જુગાર રમવાનું છોડી દે, જુગારના નાદે ચડવાથી ભલભલા ભૂપતિઓ પડી ગયા. તે તું કેણુ માત્ર જુગાર એ આપદનું ધામ છે અને તેને ખૂબ ખરાબ કરી કાઢતા છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ ૧૭ [ આત્મતત્વવિચાર નાખશે.' પણ દુધરે તેમનું કહેવું માન્યું નહિ. ભાગ્ય જ્યારે નબળાં હોય, ત્યારે ગમે તેવા હિતસ્વીનાં વચને પણ અસર કરતાં નથી. : જુગાર રમતાં વારંવાર નાણુની જરૂર પડવા લાગી. એટલે તે ચેરીએ. કરવા લાગે અને શેઠ શાહુકારનાં ઘરમાં ખાતર પાડીને તથા વેપારી પેઢીઓનાં તાળાં તેડીને તેમાંથી માલ તફડાવવા લાગ્યા. પરંતુ આવું કયાં સુધી ચાલે ? લેકેની ફરિયાદ પરથી કોટવાળે તેને પકડ્યો અને રાજા સમક્ષ રજૂ કર્યો. રાજાને ખાતરી થઈ કે દુર્ધર ચેરીઓ કરે છે, એટલે તેને હદપારીને હુકમ ફરમાવ્યું. કઈ પણ મનુષ્યને હદપાર કરવાને એ વખતને રિવાજ એ હતો કે તેનું માથું મુંડાવી નાખતા, તેના પર , ચૂને ચેપડતા, મેઢે મેશ લગાડતા, ગળામાં ખાસડાને હાર પહેરાવતા, તેને ગધેડા પર અવળે મોઢે બેસાડતા અને ખરૂં હાંડલું વગાડતાં તેને નગર બહાર લઈ જતા. ત્યાંથી તેણે રાજ્યની હંદ છોડીને ચાલ્યા જવું પડતું. આ | દુર્ધરની પણ આવી જ વલે થઈ. તે અહીંતહીં રખડતે એક અટવીમાં પહોંચ્યા. ત્યાં ચેરેએ પકડીને તેને પોતાના રાજા સમક્ષ રજૂ કર્યો. રાજા માણસને પારખુ હતું. તેણે દુર્ધરનાં લક્ષણ પરથી પારખી લીધું કે આ માણસ આપણાં કામને છે. એટલે તેણે દુર્ધરને પૂછ્યું કે તારે શું વિચાર છે?” દુધરે કહ્યું: “જે તમારે વિચાર છે; એ જ મારે વિચાર છે. અર્થાત્ તમે મને તમારી પાસે રાખવા ઈચ્છો છે, તે હું તમારી પાસે રહેવા તૈયાર છું... : ) ધમની ઓળખાણ શી?]. એ દિવસથી દુર્ધર ચરાની સાથે રહેવા લાગે અને તેમણે બતાવેલાં તમામ કાર્યો કરવા લાગ્યા. આથી રાજા પ્રસન્ન થયા અને તેને પોતાના પુત્ર તરીકે સ્થાપી ચિરોનો રાજા બનાવ્યો.. | દુર્ધર ઘણે સાહસિક હતા, એટલે મેટી ભેંટી ચોરીઓ કરતો અને ધાડે પણ પાડત. તેમાં કોઈ પણ માણસ સામાં થતો કે દુર્ધરની તરવાર તેની ડોક પર ફરી વળતી અને તેને ધડથી છૂટું કરતી. દુર્ધર પ્રહાર કદી પણ ખાલી જતો નહિ, એટલે તે દઢપ્રહારી તરીકે ઓળખાવા લાગે. એક વખત તેણે કુશરથલ નગર પર ધાડ પાડી. આ નગર સૈનિકેથી રક્ષાયેલું રહેતું, એટલે તેને લૂટવાનું કામ સહેલું ન હતું. પણ દઢપ્રહારીએ પિતાની સાથે ઘણા ચારેને લીધા હતા અને તે જાન પર આવીને લડનારા, હતા. આ ચારેએ સૈનિકને જોતજોતામાં હટાવી દીધા અને નગરમાં બેફામ લૂંટ ચલાવી.. - તે વખતે એક ચાર બ્રાહ્મણના ઘરમાં પેઠે. આ . બ્રાહાણ ખૂબ ગરીબ હતો અને ભિક્ષાચરી પર જ નભતે. હતે. તેનાં ઘરમાં ખાસ લૂંટવા જેવું કંઈ જ ન હતું. પણ છોકરાઓએ હઠ કરવાથી તે દિવસે બ્રાહ્મણે માગી-ભીખીને ક્ષીરની સામગ્રી ભેગી કરી હતી અને બ્રાહ્મણીએ ક્ષીરનું ભેજને તૈયાર કરી છોકરાઓને પીરસ્યું હતું. અન્ય વસ્તુ-1, એના અભાવે આ ભેજને પણ ઠીક છે, એમ માનીને. પેલા ચારે તે ક્ષીરનું વાસણું ઉપાડ્યું. - આ જોઈને બ્રાહ્મણને ખૂબ લોંગી આવ્યું. પિતાના આ. ૨-૧૮ Page #147 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્વવિચાર પુત્રે ટળવળતા રહે અને એક અધમ આદમી તેને એડિયા કરી જાય, એ વિચાર તેને અસહ્ય થઈ પડ્યો. તેણે એ ચારને સામનો કરવા ભગળ ઉપાડી અને ત્યાં ધમાચકડી મચી. એવામાં દઢપ્રહારી ત્યાં આવી પહોંચ્યો, તેણે પિતાના માણસ પર હુમલે થે જોઈને તરવાર ઝીંકી અને એક જ ઘાએ બ્રાહ્મણનું ડોકું ધડથી જુદું કરી નાખ્યું. પતિની એકાએક કરપીણ હત્યા થયેલી જોઈને બ્રાહ્મણ કંપી ઉઠી અને છોકરાઓ થરથર ધ્રુજવા લાગ્યા. હવે એ બ્રાહ્મણે એક ગાય પાળેલી હતી અને તે એના પ્રત્યે ખૂબ જ મમતા રાખતા હતા. આ ગાય એ વખતે તેનાં આંગણામાં જ બાંધેલી હતી, તે બ્રાહ્મણને શિરચ્છેદ થયેલ જોઈને ઉફરાટે આવી અને બંધન તોડીને દઢપ્રહારીની સામે થઈ. જનાવરોમાં પણ માલીક પ્રત્યે કેવી વફાદારી હોય છે, તે જુએ. પરંતુ સામે યમ જે દઢપ્રહાર ઊભેલે હતો. તેણે ગાયને પોતાના તરફ ધસી આવતી જોઈને તરવાર ચલાવી અને તેનું ડોકું પણ ધડથી જુદું કરી નાખ્યું. - પ્યારા પતિ અને વહાલી ગાય એ બંનેની હત્યા થતાં બ્રાહ્મણીના મિજાજ ખૂબ ઉશ્કેરાયે અને તે ગાળો દેતી દૃઢપ્રહારીને મારવા દેડી. ઉશ્કેરણીની પળે એવી હોય છે કે તેમાં આગળ-પાછળ કઈ વિચાર થઈ શકતે નથી. એક નિર્દોષ હરિણી વિકરાળ વાઘનો સામનો કરે તો તેનું પરિણામ શું આવે, એ આપણે સમજી શકીએ છીએ. દઢપ્રહારીએ તેના પેટમાં તરવાર હલાવી દીધી અને તે જમીન પર તૂટી પડી. એ બ્રાહ્મણી એ વખતે ગર્ભવતી હતી, ધમની ઓળખાણ શી? ] ૭૫ એટલે તેના ગર્ભની પણ હત્યા થઈ અને તેને લે બહાર નીકળી આવ્યું. - આ દૃશ્ય જોઈને દઢપ્રહારીનું હૈયું હચમચી ગયું. તેને વિચાર આવ્યો કે “આ મેં શું કર્યું? એક સાથે ચાર હત્યા? અને તે પણ બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને બાળકની? ખરેખર ! મેં ઘણું બેટુ કર્યું ! મારા જે પાપી, અધમ, દુષ્ટ, હત્યારે આ જગતમાં બીજો કોણ હશે? મારી દુષ્ટતાએ તે હદ કરી!’ - તે આવા આવા વિચાર કરતે પિતાના સાથીઓ સાથે કુશસ્થલ છોડી ગયો, પણ પેલું કરુણાજનક દસ્થ તેની નજર આગળથી દૂર થયું નહિ. તે પિતાનાં દુષ્ટ કૃત્યની વારંવાર નિંદા કરવા લાગ્યો. એમ કરતાં તેનું હદય પીગળી ગયું અને આંખમાંથી પશ્ચાત્તાપનાં આંસુ ટપકવા લાગ્યાં. પશ્ચાત્તાપમાં પણ ગજબની શક્તિ હોય છે. તે ગમે તેવાં કઠોર હૃદયેને પીગળાવી નાખે છે અને પુષ્પ જેવા મુલાયમ બનાવી દે છે. અહીં અમને કવિ કલાપિની પિલી બે પ્રસિદ્ધ પંક્તિઓ યાદ આવે છે? હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે! પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે! આગળ જતાં અરણ્ય આવ્યું, તેમાં એક તપસ્વી ધ્યાની મુનિ તેના જેવામાં આવ્યા, એટલે તે એમની નજીક ગયે અને ચરણ પકડી મુશકે ને ધ્રુસકે રેવા લાગે. મુનિવરે કહ્યું: “મહાનુભાવ! શાંત થા ! આટલે શેક-સંતાપ શા માટે કરે છે?' . . Page #148 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ . [ આત્મતત્વવિચારું દૃઢપ્રહારીએ કહ્યું: “પ્રભો ! હું મહા અધમ, પક્ષી, હત્યારે છું. આજે નજીવા કારણસર મેં બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને બાળક એ ચારની હત્યા કરી છે. હવે મારું શું થશે? હે કૃપાળુ ! મને બચાવો, મારું રક્ષણ કરો.' ' ' મુનિવરે કહ્યું: ‘મહાનુભાવ! ભૂલ થતાં થઈ ગઈ, પણ હવે પછી એવી ભૂલો ન કરવાની તૈયારી હોય તે માર્ગ નીકળી શકે એમ છે. શ્રી જિનેશ્વર ભગવંતોએ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતવાળું ઉત્તમ શીલ બતાવ્યું છે, તેને તું ધારણ કરે અને બધાં પાપથી મુક્ત થઈ પવિત્ર બની શકીશ.” - મુનિવરનાં આ વચનથી દઢપ્રહારીનાં મનનું સમાધાન થયું અને તેણે પાંચ મહાવ્રતોથી શોભતું ઉત્તમ શીલ ધારણ કર્યું. વળી એ જ વખતે એ અભિગ્રહ ધારણ કર્યો કે “જ્યાં સુધી મને આ ચાર હત્યાઓ યાદ આવે, ત્યાં સુધી મારે અ કે પાણી લેવાં નહિ!” મહાનુભાવો! નિગ્રંથ મુનિઓ તપશ્ચર્યાનિમિત્તે અનેક પ્રકારના અભિગ્રહ: ધારણ કરે છે, તેમાં આ અભિગ્રહ ઘણા ઉગ્ર કહેવાય. એક વસ્તુની મનમાંથી સ્મૃતિ ભૂંસી નાખવા માટે કેટલું તપ અને કેટલું ઉચ્ચ કેટિનું ધ્યાન જોઈએ, તેનો ખ્યાલ કરે. પરંતુ ભાવનાવશ બનેલા સંત દઢપ્રહારીએ આ ઉગ્ર અભિગ્રહ ધારણ કર્યો અને તેઓ કુશસ્થલ નગરના દરવાજે - આવી ધ્યાનમાં મગ્ન થયા. આ નગરને તેમણે તથા તેમના સાથીઓએ સારી ધમની ઓળખાણ શી? ]. રીતે લૂંટ્યું હતું, એટલે લોકો તેમને જોઈને મનગમતા શબ્દ બલવા લાગ્યા. કેઈએ કહ્યું : “આ ઢોંગી છે.” કેઈએ કહ્યું: ‘આ ધૂતારે છે. કોઈએ કહ્યું: “આ તો મુખમાં રામ ને બગલમાં છૂરીને ખેલ છે. તે કોઈએ કહ્યું: “ઈટના દેવને ખાસડાંની જ પૂજા શોભે. માટે જોઈ શું રહ્યા છે ? ” એટલે તેમના પર ઇંટ, પત્થર, ધૂળ વગેરેને વરસાદ વરસ્ય. પણ તેઓ પોતાના દૃઢ સંકલ્પમાંથી જરા પણ ડગ્યા નહિ. જ્યારે ઇંટ–પત્થર વગેરેને ઢગલે વધીને નાક સુધી પહોંચ્યો, ત્યારે તેઓ એ ઢગલામાંથી બહાર -- નીકળ્યા અને નગરના બીજા દરવાજે ધ્યાનસ્થ થયા. ત્યાં પણ લોકોએ તેમની હાલત આવી જ કરી. લેકસમૂહ એટલે ગાડરિયા પ્રવાહ. જે એકે કર્યું, તે બીજે કરે અને બીજાએ કર્યું, તે ત્રીજે કરે. એમાં લાંબો વિચાર હોય નહિ. ત્યાં પણ ઈંટ, પત્થર વગેરેને ઢગલે નાક સુધી આવ્યું, એટલે તેમાંથી બહાર નીકળીને ત્રીજા દરવાજે ગયા. આમ છ માસ સુધી તેઓ કુશરથલ નગરના જુદા જુદા દરવાજે ઘોર તપશ્ચર્યા કરતા ઊભા રહ્યા. ત્યારે એમના આત્માની સંપૂર્ણ શુદ્ધિ થઈ અને તેમને અદ્વિતીય એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. - હવે લેકે સમજ્યા કે દૃઢપ્રહારી ઢોંગી કે ધુતારા નથી અને આપણી બનાવટ કરતા નથી, પણ એક સાચા સંત, સાચા મહાત્મા બન્યા છે, એટલે તેમનાં ચરણે પડવા લાગ્યા અને તેમની પાદરેણુ વડે પિતાનાં મસ્તકને પવિત્ર કરવા લાગ્યા. A ચરણ પડવા Page #149 -------------------------------------------------------------------------- ________________ [આત્મતત્ત્વવિચાર ધમની પરીક્ષા X મહાનુભાવા ! શાસ્ત્રકારોએ ઉત્તમ ધર્મોનાં જે ત્રણ લક્ષણા ખતાન્યાં છે, તે બરાબર ધ્યાનમાં રાખો, જ્યારે કાઈ પણ વસ્તુ તમારી પાસે ધમ' તરીકે રજૂ થાય, ત્યારે પ્રથમ એ જોવુ’ કે તેમાં અહિંસાને કેવું સ્થાન પ્રાપ્ત થયેલું છે ? જો તેમાં એક યા બીજા પ્રકારે હિંસાની હિમાયત કરી હોય, 'તા સમજવુ કે એ ધર્મ તમારાં કામનેા નથી. પ્રાણીઓને યજ્ઞમાં હેામવા, પ્રાણીઓની કુરબાની કરવી, દેવ દેવીઓને પ્રસન્ન કરવા પ્રાણીઓના વધ કરવા, એ બધા હિંસાના પ્રકારો છે અને તેને ધમ નાં નામે આગળ ધપાવવામાં આવે છે, એટલે તમારે ધ'ની પરીક્ષા કરવામાં ખરાખર સાવચેત રહેવાનું છે. ૨૭૮ જ્યારે તમારી પાસે કાઈ પણ વસ્તુ ધમ તરીકે રજૂ થાય, ત્યારે ખીજી વસ્તુ એ જોવી કે તેમાં સંયમને કેટલું સ્થાન છે? જો તેમાં એક યા બીજા પ્રકારે મેાજશેાખ કે ભાગવિલાસની છૂટ આપવામાં આવી હોય અને ઇન્દ્રિયાને ધર્મની પરીક્ષા અંગે જૈન શ્રુતમાં નીચેના શ્લોક પ્રસિદ્ધ છે : ચયા ચતુર્ભિઃ નવું પરીક્ષ્યતે, નિર્ધન-સ્ટેર્ન-તાવ-તારનૈઃ । तथा हि धर्मों विदुषा परीक्ष्यते, दानेन शीलेन तपोदयागुणैः ॥ ‘ સુવર્ણુની પરીક્ષા જૅમ ક, છેદન, તાપ અને તાડન વડે થાય છે, તેમ વિદ્વાન વડે ધર્મની પરીક્ષા દાન, શીલ, તપ અને યા વગેરે ગુણા વડે થાય છે. ' તાપ કે જે ધર્માંમાં અહિંસાનું ઉત્તમ પ્રકારે વિધાન કરવામાં આવ્યું હોય, તે ધને શ્રેષ્ઠ સમજવા અને બાકીનાને કનિષ્ઠ સમજ્યા. ધમની આળખાણ શી? ] ૨૦૯ ક્રમવા પર ખાસ ભાર મૂકાયા "ન હાય, તે સમજવું કે એ ધમ ઉત્તમ નથી, શ્રેયસ્કર નથી. જ્યારે તમારી પાસે કાઈ પણ વસ્તુ ધ' તરીકે રજૂ થાય, ત્યારે ત્રીજી વસ્તુ એ જોવી કે તેમાં તપને કેટલું સ્થાન અપાયેલું છે? જો તેમાં તપ પર ખાસ ભાર મૂકાયા ન હોય તેા 'સમજવુ કે એ ધમ તમારાં કર્મોના નાશ કરી શકશે નહિ. કેટલાક કાયિક તપને નિરક માની માંત્ર માનસિક તપ પર વધારે ભાર મૂકે છે. તેમની જીવનચર્યા કેવી હોય છે, તે નીચેના શ્લોકમાં દર્શાવી છે : मृद्वी शय्याः प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराहूने । द्राक्षाखण्डं शर्करा चार्धरात्रे, मुक्तिश्चान्ते शाक्यपुत्रेण दृष्टा ॥ - કામલ શય્યામાં શયન કરવું, પ્રાતઃકાળમાં ઉઠીને દૂધ પીવુ કે એક પ્રકારની રાખડી પીવી, મધ્યાહ્ને પૂરું ભેાજન કરવું, પાછલા પહેારે દિરાપાન કરવું અને અધરાત્રે દ્રાક્ષ તથા સાકરના ઉપયાગ કરવા. આવા પ્રકારના ધમ થી મુક્તિ મળે છે, એમ શાકપુત્રે જોયુ. ’ મહાનુભાવે! ! ધમ ને એળખવાની આ મુખ્ય ચાવી છે અને તે જ્ઞાની ભગવતાએ આપણને આપેલી છે, એટલે ખૂબ કાળજીથી તેના ઉપયાગ કરવે. આથી તમને ઉત્તમ સત્ય ધર્મોની પ્રાપ્તિ થશે અને તેના વડે સસારસાગરને તરી શકશે. વિશેષ અવસરે કહેવાશે. Page #150 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાડત્રીશમુ ધર્મનું આરાધન [ ↑ ] મહાનુભાવે ! કર્મ શબ્દ પણ અઢી અક્ષરના અને ધમ શબ્દ પણ અઢી અક્ષરનો, છતાં બંનેમાં કેટલા ફેર છે ? કેટલા તફાવત છે? એક આત્માને નીચેા પાડે છે, ખૂબ સતાવે છે અને ભયંકર ભવાટવીમાં ભૂરિ ભૂરિ ભ્રમણ કરાવી વિવિધ પ્રકારનાં દુઃખાના અનુભવ કરાવે છે, ત્યારે બીજો આત્માને ઊંચા ચડાવે છે, ઘણા આનંદ આપે છે અને અક્ષય-અનંત—અપાર સુખથી ભરેલાં સિદ્ધિસદનની સહેલ કરાવે છે! કમ અને ધમ શબ્દમાં પાછલા દોઢ અક્ષરે તે બિલકુલ સમાન છે; ફેર માત્ર આગલા અક્ષરના છે. પણ એ ક્રૂર વસ્તુનાં સમસ્ત સ્વરૂપને બદલી નાખે છે. ભક્ષણ અને રક્ષણ તથા મરણ અને શરણમાં એક આગલા અક્ષરના જ ફેર હાવાથી તેમનાં સ્વરૂપમાં કેટલે ફેર પડી જાય છે? એક માણસનું ભક્ષણ થાય, એટલે તેના નાશ થાય અને એક માણસનું રક્ષણ થાય, એટલે તેનેા ખચાવ થાય. એક માણુસને મરણ પ્રાપ્ત થાય, એટલે તેનાં વતમાન જીવનના અંત આવે અને શરણ પ્રાપ્ત થાય, એટલે તેનું વર્તમાન જીવન સુરક્ષિત રહે. બે મનુષ્યની પીઠ સરખી હાય, પણ મુખા ધર્મનું આરાધન ] ૧૮૧ કૃતિમાં ક્રૂર હોય, તે તેમનાં વ્યક્તિત્વમાં ફેર પડે છે. ક અને ધર્મનું પણ આ પ્રમાણે જ સમજવું. કર્મીને ધમ ગમે નહિ અને ધને કમ ગમે નહિ, કારણ કે બંનેની દિશાએ જુદી, બંનેના મા જુદા અને અનેનાં કર્તવ્ય પણ જુદાં. સ્વભાવે વિરુદ્ધ હાય એવી વસ્તુ કાને ગમે છે? ખારેક સ્વાદમાં ઘણી સુંદર હાય છે, પણ તેને ઘેાડા આગળ મૂકે તે? અથવા સાકર સ્વાદમાં ઘણી મીઠી હાય છે, પણ તેને ગધેડા આગળ ધરા તે એ તેની સામું પણ નહિ જૂએ, કારણ કે સ્વભાવની વિરુદ્ધતા છે. ખાટકીને દયાની વાત કરી કે વેશ્યાને શીલ પાળવાને ઉપદેશ આપે તે એને કયાં ગમે છે? - કમ સ્વભાવે કૌરવ જેવા છે, એટલે તે કુટિલનીતિ અજમાવ્યા કરે. તે આત્માને જપીને બેસવા દે નહિ. વળી આત્મા ધ કરવા તૈયાર થાય, ત્યાં આડા પડે. અને ધ કરવા દે નહિ, તમે વ્યાખ્યાન સાંભળવા આવે! છે ને ઝોકા ખાવા મડી પડો છે, એ કની કરામત છે; અથવા કોઈ ગરીબને મદદ કરવાના વિચાર કરે છે અને અટકી પડેા , એ પણ કની કરામત છે. તમે ઘણા વખતે તીથચાત્રાએ જવાને વિચાર કર્યો હોય, ત્યાં ખૈરી કે છેકરાં માંદાં પડે, વ્યાપારમાં મેટી ઉપાધિ આવે કે સગાંવહાલાંનાં ખાસ કામે રોકાઈ જવુ પડે, એમાં પણ કર્મીની કુટિલતા જ કારણભૂત છે. કની સત્તા અતિ બળવાન છે, એ વાત તમે Page #151 -------------------------------------------------------------------------- ________________ - * ૨૮૩ ૨૮૨ . [ આત્મતત્વવિચાર અત્યાર સુધીમાં અનેક વાર સાંભળી અને કંઈક ઢીલા પણ પડ્યા. તમારા દિલને એમ થયું કે આવી બળવાન સત્તા આગળ આપણે કેણુ માત્ર? એટલે તેને સલામ ભરીને ચાલવું; તેને સામને કરે નહિ; એટલે તમે સુસ્ત બેઠા છે. પરંતુ આજે એ વસ્તુ સાંભળી લે કે કર્મ સત્તા કરતાં ધર્મસત્તા વધારે બળવાન છે. જરાસંધ બળવાન ખરો, પણ શ્રીકૃષ્ણ જેટલે નહિ. જે એ શ્રીકૃષ્ણ જેટલે બળવાન હોત તે એમના હાથે માર્યો કેમ જાત? રાવણની એક મહા બળવાન રાજા તરીકે જ ખ્યાતિ હતી, પણ જ્યારે રામરાવણનું યુદ્ધ થયું અને લક્ષ્મણના હાથે રાવણ માર્યો ગયે, -- યારે ખબર પડી કે એના કરતાં વધારે બળવાન આ ભારતવર્ષમાં પડયા હતા. - ધર્મસત્તા વધારે બળવાન છે, એમ જાણ્યા પછી તેને સલામ ભરશે ને? ઉગતા સૂરજને પૂજે, આથમતા સૂરજને ન પૂજ, એ તમારે સિદ્ધાંત છે, તેથી જ આ પ્રશ્ન છે. એક વાર તમે રાજાઓને ઝુકીને સલામ ભરતા, આજે સામા મળે તે મસ્તક પણ નમાવતા નથી, કારણ કે તે સત્તા પર નથી. આજે કોઈ મીનીસ્ટર આવવાને હોય તે મટી ધામધૂમ કરે છે, તેનું માન-સન્માન કરે છે અને તેની સાથે ઓળખાણ વધે તેવા પ્રયત્ન કરે છે, કારણ કે તે સત્તા પર છે. પરંતુ કાલે એ મીનીસ્ટર ખુરશી, ખાલી કરીને નીચે ઉતરે, ત્યારે તેનાં આગમન નિમિત્તે ધામધૂમ કરવાના ખરાં? ' 'જે કર્મનું ચાલે તે એ એક પણ આત્માને પિતાની ધર્મનું આરાધન ]. પકડમાંથી છૂટે થવા ન દે, પણ ધર્મની સત્તા આગળ તે ' લાચાર છે. ધર્મ સત્તા કર્મસત્તાને તેડે છે અને તેના તાબામાં રહેલા આત્માને સંપૂર્ણ આઝાદી-પૂરી સ્વતંત્રતા બક્ષે છે. આ મહાનુભાવો! તમે કમની દોસ્તી ઘણે વખત કરી, પણ તેમાંથી કંઈ સારું પરિણામ આવ્યું નહિ. હવે ધર્મની દોસ્તી કરીને જુઓ કે તેનું પરિણામ કેવું સુંદર આવે છે? ધર્મની દસ્તી કરવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય, સમ્યકત્વની દૃઢતા થાય અને વિરતિના પરિણામ જાગે. તેથી. સંયમ અને તપની આરાધના સુલભ બને. સંયમની આરાધનાથી કર્મનાં આગમન સામે ચાકીપહેરે લાગી જાય. તે. આત્મામાં દાખલ થઈ શકે નહિ અને તપની આરાધનાથી જે કર્મો આત્મામાં ભરાઈ પેઠા છે, તેમને નાસવાને-ભાગવાને–તૂટવાને–ખરવાને પ્રસંગ આવે. બધાં કર્મો ખરી ગયા કે તમારે આત્મા પરમાત્મપદને પામે અને અનંત જ્ઞાન, અનંત દર્શન, ક્ષાયક સમ્યકત્વ તથા અનંત વીર્ય પ્રકટ થાય. પરંતુ તમે ધર્મની દસ્તી કરે છે જ્યાં ? કઈ શ્રીમંત કે મોટા અધિકારીની દોસ્તી કરવી હોય. તે તમે એમને અનેક વાર મળે છે, વાતચીત કરે છે, સાથે બેસીને ચા-પાણી પીએ છે, સાથે રહેવાને પ્રસંગ ઊભો કરે છે અને એ રીતે સહવાસ વધારે છે; પણ ધર્મની દસ્તી કરવા માટે આવો કઈ પ્રયાસ કરતા નથી. તમે બાળક હો છો, ત્યારે તમારી વિચારશક્તિ. વિશેષ ખીલેલી હોતી નથી, એટલે તમારું કર્તવ્ય શું? એ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ [ આમતત્ત્વવિચાર સમજી શકતા નથી. એ વખતે તમારે લગભગ બધે સમય ખેલ-કૂદ કરવામાં જ પૂરો થઈ જાય છે. પૂર્વ ભવના સંસ્કારી કઈ કઈ આત્માને આ વખતે ધર્મ કરવાનો વિચાર આવે છે, તે માતાપિતા કહે છે કે “હજી તારી ઉમર કઈ થઈ ગઈ? હાલ તે ખા, પી ને મજા કર. જ્યારે તે માટે થા, ત્યારે ધર્મ કરજે.” આ વખતે વિશેષ પુણ્યશાળી કઈ આત્માને દીક્ષા લેવાની ભાવના થાય તો તરત જ શેર ઉઠે છે કે “આઠ-નવ વર્ષના બાળકને તે દીક્ષા અપાય? જ્યારે તે ભણીગણીને અઢાર વર્ષની ઉમરને થાય અને ત્યારે દીક્ષા લેવાની તેની ભાવના હોય તે તેને દીક્ષા આપી શકાય.” : પ્રથમ વડોદરા રાજ્યની ધારાસભામાં બાલદીક્ષાને અટકાવનારું બીલ આવ્યું હતું અને તે અંગે વડોદરા સરકારે કાયદો કર્યો હતો, પણ વડોદરા રાજ્યનું વિલીનીકરણ થતાં એ કાયદાનું પણ વિલીનીકરણ થઈ ગયું. ત્યાર પછી અમદાવાદના એક એડવોકેટ શ્રી પ્રભુદાસ બાલુભાઈ પટવારીએ એ બીલ મુંબઈ રાજ્યની વિધાનપરિષદમાં રજૂ કર્યું હતું. એ વખતે તેની સામે વિરોધને કે પ્રચંડ વંટોળ ઊભે થયો હતો, તે તમે જાણે છે. એ બીલ લેકમત ઉપર ' ગયું હતું અને તેમાં તેની સામે બહુ મોટો વિરોધ નોંધા હતો. આખરે એ બીલ મુંબઈ સરકારની સલાહથી પડતું મૂકાયું હતું. ત્યાર પછી પંજાબના એક ધારાસભ્ય શ્રી દીવાનચંદ્ર શર્માએ લોકસભામાં એને દાખલ કર્યું હતું. ત્યાં એ બીલ વિષે સાધકબાધક ઘણી ચર્ચા થઈ હતી અને છેવટે ધર્મનું આરાધન ] છે એવું જાહેર થયું હતું કે બાલદીક્ષોને રોકવા માટે કેઈ. - કાયદે કરવાની હાલ આવશ્યકતા નથી અને બીલ રદ થયું હતું. ( શાસ્ત્રમાં આઠ વર્ષથી નીચેની ઉમરવાળાને દીક્ષા - આપવાની મનાઈ ફરમાવી છે, કારણ કે તેનાથી દીક્ષાનું. યથાર્થ પાલન થઈ શકે નહિ, પણ આઠ વર્ષની ઉમરને - બાળક દીક્ષાને માટે યોગ્ય જણાય તો તેને દીક્ષા આપવાની | મનાઈ નથી. જિનશાસનમાં આ રીતે અનેક દીક્ષાઓ થયેલી દે છે. શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી જિનચંદ્રસૂરિ (ખરતર ગ૭), શ્રી દેવસૂરિ, શ્રી મહેન્દ્રસિંહસૂરિ (અંચલ ગચ્છ), શ્રી સેમ- પ્રભસૂરિ, શ્રી જિનચંદ્રસૂરિ (ખ૦), શ્રી જિનકુશલસૂરિ (ખ), શ્રી સિંહતિલકસૂરિ, શ્રી જ્ઞાનસાગરસૂરિ, શ્રી કુલમંડનસૂરિ, શ્રી કીર્તિસૂરિ, શ્રી હીરવિજયસૂરિ, શ્રી જ્ઞાનવિમલસૂરિ.. શ્રી વિજયરત્નસૂરિ, વગેરે બાલદીક્ષિતે જ હતા. તેમણે બાલ્યાવસ્થામાં ધર્મનું સુંદર આરાધન કરીને પોતાને સંસાર - અલ્પ બનાવેલ છે. - વૈદિક ધર્મમાં પણ છવ, પ્રહૂલાદ, શંકરાચાર્ય, નામદેવવગેરેએ બાલ્યાવસ્થામાં વૈરાગ્ય પામી ઈશ્વરભક્તિ કર્યાના દાખલાઓ મેજૂદ છે.' ' બાળકને જો નાનપણથી જ ધર્મના સંસ્કાર આપવામાં આવે તો તેઓ વ્રત–નિયમ–તપ ઘણી સારી રીતે કરી શકે છે. સંસ્કારી કુટુંબમાં બાળક છ-સાત વર્ષની ઉમરે ચેવિહાંરે કરે છે, માતા-પિતા સાથે સામાયિક કરવા બેસી જાય. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૮૭. ૨૮૬ [ આત્મતત્વવિચાર, છે, નિયમિત દેવદર્શન કરવા જાય છે અને પર્વ દિવસમાં ઉપવાસ પણ કરે છે. નાની ઉમરનાં બાળકોએ અઠ્ઠાઈ જેવી . તપશ્ચર્યા કર્યાના દાખલાઓ આજે પણ મોજૂદ છે. આ પરથી “બાળક ધર્મમાં શું સમજે?' એમ કહેનારાઓ કેટલા ખોટા છે, તે જાણી શકશે. - જેમણે પિતાનાં જીવનમાં ધર્મની દસ્તી કરી નથી, ઈન્દ્રિયના એકે વિષયને જિ નથી અને સંયમ તથા તપ પ્રત્યે અનુરાગ પ્રગટ કર્યો નથી, તેઓ જ આજે એમ કહેવા બહાર પડ્યા છે કે “બાળક ધર્મમાં શું સમજે? બાળકથી ધર્મ થઈ શકે નહિ.” પરંતુ આ વિધાન ત મચ્છીમાર એમ કહે કે આ જગતમાં જીવદયા પાળવાનું શકય જ. નથી, અથવા કોઈ વ્યભિચારી પુરુષ એમ કહે છે કે આ દુનિયામાં બ્રહ્મચર્ય પાળવાનું શક્ય નથી, એના જેવું છે. સુજ્ઞ માણસે આવા ધર્મહીન વચને બોલનારાઓ પર કે પણ જાતને ઈતબાર શી રીતે રાખી શકે? જે ધર્મને તમે કલ્યાણકારી મિત્ર માનતા છે, તે તમારા બાળકને નાનપણથી જ એની દસ્તી કરાવે, એને પરિચય કરાવે અને યથાશક્તિ આરાધન કરાવે. ધર્મપ્રિય , ધર્મ સંસ્કારી કુટુંબમાં જન્મેલું બાળક જે ધર્મ ન પાળે, તે એ ભર્યા સરોવરમાં તરસ્યું રહ્યું ગણાય. એનાં જીવનની સાર્થકતા શી? મહાનુભાવો! કાળ કયારે આવશે અને કેમ આવશે તે આપણે જાણતા નથી. આ સોગમાં ધર્મ કરવાનું મોટી ધર્મનું આરાધન ] ઉમર પર મુલતવી રાખવામાં આવે, તેને ડહાપણું ભરેલું શી રીતે કહી શકાય? તમને બાળક પર ખરેખરું મમત્વ હોય તે માત્ર એને નવડાવી-ધોવડાવીને, ખવડાવી–પીવડાવીને કે સારાં સારાં કપડાં-ઘરેણાં પહેરાવીને જ રાજી ન થાઓ. એને છેડે થેડો ધર્મ કરતાં પણ શીખ, જેથી એનું ભાવી સુધરે અને તમારે ત્યાં જન્મ લીધે સાર્થક થાય. તમે યુવાન હો છે, ત્યારે મોટા ભાગે વિષયમાં આસક્ત બને છે અને તેનાં મુખ્ય સાધનરૂપ દ્રવ્યની પ્રાપ્તિમાં મશગુલ રહે છે. એ વખતે તમને બૈરાં, છોકરાં તથા વ્યવહારની વાત આડે ધર્મ સાથે દસ્તી કરવાની ફુરસદ હેતી નથી. ત્યારે તમે એમ વિચાર કરે છે કે “હાલ તે મોજશોખ કરી લેવા દે, જ્યારે ઘરડા થઈશું ત્યારે ધર્મ કરીશું. એ વખતે બીજું શું કામ હોય છે? ' પરંતુ તમે ઘરડા થશો જ એમ જાણે છે ખરા? તમારાં સગાં, સંબંધી, નેહી, મિત્ર, ઓળખીતા વગેરેની યાદી તપાસો કે એમાં કેટલા યુવાન વયે ઉડી ગયા? અરે ! મીંઢળબંધા પણ ફાટી પડે છે, ત્યાં બીજાની શી વાત કરવી? રાત્રે સાજાસારા સૂતા હોય છે અને સવારે પથારીમાં મડદું નજરે પડે છે. શું થયું? તે કહે કે હાર્ટ ફેઈલ. ત્યારે મજશેખના બધા અરમાન અધૂરા રહી જાય છે અને પાસે પુણ્યનું ભાતું કંઈ પણ કરી હોતું નથી. એ વખતે એ આત્માની દશા કેવી થતી હશે? - બીજાની હાલત આવી થાય છે અને આપણી હાલત આવી નહિ થાય, એમ માનવાને કોઈ કારણ નથી. જે Page #154 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર ખીજાનું થયું, તે આપણું પણ થવાનું. તે પછી ધમને ઘડપણુ પર મુલતવી રાખવાને અશે? કાળની નાખતના ડકા અહર્નિશ ગડગડતા હોય છે, છતાં મનુષ્યા તેને સાંભળતા નથી, એ કેટલું આશ્ચય તથા ખેદજનક છે ? શાસ્ત્રકાર ભગવતા કહે છે કે ૪૮ = जदेह सिंहो य मिगं गिहाय, मच्चू नरं नेइ हु अंतकाले । न तस्स भाया व पिया व माया, कालम्मि तरस सहरा भवन्ति ॥ જેમ કાઈ સિંહ મૃગનાં-હરણનાં ટોળામાં પેસીને તેમાંનાં એકાદ હરણને લઈને ચાલતા થાય છે; તેમ અંતકાળે મૃત્યુ પણ કુટુંબીજનેામાં કૂદી પડીને તેમાંના એકાદ જણને પકડીને ચાલતું થાય છે. ત્યારે તેની પત્ની, પિતા કે માતા કોઈ તેને સહાયભૂત થતા નથી. ’ જે અનેક પ્રકારની વાસનાઓથી ઘેરાઈ ને મરણુ પામે છે, તેની ગતિ શી રીતે સુધરે? એ માટે તે પ્રાર ભથી ધર્માંની દોસ્તી કરવી જોઈએ અને આત્માને શુભ લેફ્સાવાળા બનાવવા જોઈ એ આજે યુવાનાની સ્થિતિ કફ઼ાડી છે. એક માજી ધર્માંના જોઈ એ તેવા સુન્દર સંસ્કાર નથી અને ખીજી બાજુ ભૌતિકવાદનું ભારે આકર્ષણ છે. તેથી માટા ભાગે તેએ ભૌતિકવાદ તરફ ઘસડાઈ જાય છે. ત્યાં એમને મળે છે શું ? સુંદર દેહ સુંદર વસ્ત્ર, સુદર આભૂષણ, સુંદર રહેઠાણુ, બાગબગીચા, ધમતું આરાધન ] ૧૮૯ ગાનતાન એ બધું થાયા દિવસ સારુ લાગે છે, પછી તે આનદ આપી શકતા નથી. ભૌતિકવાદની ભારે ખરાબી એ છે કે તે ચિત્તને જરાય શાંતિ આપી શકતા નથી કે જેની દરેક મનુષ્યને ખાસ જરૂર છે. તેથી યુવાનાએ ીજી આળપપાળ છેડીને ધમ'ની દોસ્તી ધર્મનું આરાધન કરવું જોઈ એ. કહ્યું છે કે व्याकुलेनापि मनसा, धर्मः कार्यो निरन्तरम् । मेढीबद्धोपं हि भ्राम्यन्, घासप्रासं करोति गौः ॥ મન અનેક પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી વ્યાકુલ હોય તેા પણ ધર્મ નિર'તર કરતા રહેવા, કારણ કે ઘાંચીની ઘાણીએ માંધેલા બળદ પણ હરતા ફરતા રહે છે, તે ઘાસચારા ચરતા રહે છે. જે ઘડપણમાં ગાવિતગુણ ગાશું” એમ કહે છે તે ઘડપણમાં ગાવિંદના શુક્ષુ કેટલા ગાઈ શકે છે ? એ વખતે ઇન્દ્રિયેા શિથિલ થઈ ગઈ હોય છે, શરીરનુ જોર ઘટી ગયું હોય છે, દાંતા પડી ગયા હોય છે, કાને એથ્રુ સંભળાય છે, આંખે આછું દેખાય છે, માથે પળિયાં આવ્યા હોય છે; કેડના ડાંડિયા વાંકા વળી ગયા હોય છે, ચામડી પર કરચલીએ પડી ગઈ હોય છે અને લાકડીના ટેકા વિના ચાલી શકાતું નથી. વળી એ વખતે ખાધેલું જોઈએ તેવુ હજમ થતું નથી, કા વગેરેનો ઉપદ્રવ વધારે હોય છે અને ખીજા પણ રાગેટ લાગુ પડે છે. ઉપરાંત અનેક પ્રકારની ચિંતાઓ હોય છે. આ સ્થિતિમાં ધર્મનુ મારાધન કેવુ થાય ? આરીકામ અને મા. ૨-૧૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ' [ આત્મતત્વવિચારો ધન તો દૂર રહ્યું, પરંતુ ધર્મશ્રવણ પણ એકચિત્તે થતું નથી, ઘણાના હાલ તો ગમતી ડોશી જેવા થાય છે. - ગમતી ડોશીનું દૃષ્ટાંત શ્રીપુર નામે નગર હતું. તેમાં વસુ નામે એક શેઠ રહેતું હતું. તેને ગમતી નામે સ્ત્રી હતી અને ધનપાલ નામે પુત્ર હતો. હવે આયુષ્યની દેરી તૂટતાં વસુ શેઠ મરણ પામ્યા અને ઘરને બધો ભાર ગોમતી ડોશી ઉપર આવ્યા. આ ડોશીની વાણી ઘણી કડવી, એટલે રોજ પુત્રવધૂ સાથે તકરાર થાય. આથી કંટાળીને એક વાર ધનપાલે કહ્યું કે માજી ! હવે તો તમારે ધર્મ કરવાના દિવસો છે, માટે બધી ફીકરચિંતા છોડીને ધર્મકથા સાંભળે. આવતી કાલથી આપણે ત્યાં એક બહુ સારા પંડિત કથા વાંચવા આવશે.' અને તેણે પંડિતને પ્રબંધ કર્યો. બીજા દિવસે પંડિત મહાભારતની પિથી લઈને ગમતી ડોશીના ઘરે આવ્યા અને એક ઊંચા આસન પર વિરાજમાન થયા. ગોમતી ડોશી વગેરે તેમની સામે ગોઠવાઈ ગયાં. પછી પંડિતજીએ પોથી વાંચવાની શરૂઆત કરી: “મીમ સવાર-ભીષ્મ બોલ્યા. ” ત્યાં કથા સાંભળવા બેઠેલી ગોમતી " ડોશીનું ધ્યાન ખડકીમાં ઊભેલા કૂતરા સામું ગયું અને તે ઊભા થઈ ગયા. પછી હાથમાં લાકડી લઈને હડહડ કરતાં તેની પાસે ગયા અને તેને લાકડીથી ફટકાર્યો. પછી લાકડી ઠેકાણે મૂકી કથા સાંભળવા બેઠા. ' • પંડિતજીએ ફરી શરૂઆત કરી: “સીન કવાર” ત્યાં ધર્મનું આરાધન ] I ૨૯૧ મુ ડોશીની નજર રડા પર પડી. ત્યાં એક બિલાડી ચૂપકીથી | દુધની તપેલી તરફ જઈ રહી હતી. આ જોતાં જ ડેશી બેઠી થઈ ગઈ અને “આ રાંડ તે બધું દૂધ પી જશે, કઈ બરાબર ધ્યાન રાખતું નથી, વગેરે શબ્દો બોલવા લાગ્યા. પછી બિલાડીને દૂર કરી, વસ્તુવાનું ઢાંકી-ટુબી પાછા આવ્યા અને પિતાનાં આસને ગોઠવાઈ ગયા. ડોશી છેડી વાર આસને સ્થિર બેસે તે પંડિતજી કે કથા આગળ ચલાવે, પણ ડોશીનું ચિત્ત ઘરમાં ચારે બાજુ ભમતું એટલે તે સ્થિર બેસે નહિ. ત્રીજી વાર પંડિતજીએ શરૂ કર્યું : “મીલમ ૩યારા’–ત્યાં ડોશીનું ધ્યાન પાસે રહેલી ગમાણુ તરફ ગયું. ત્યાં વાછરડે ખીલેથી છૂટી ગયો હતો. તે કદાચ ઉપર ચડી ન આવે, તેથી ડોશી ઉઠ્યા અને તેને ખીલે બાંધી આવ્યા. પછી પાછા કથા સાંભળવા બેઠા. - પંડિતજીને આ ઘણું વિચિત્ર લાગતું હતું, પણ યજમાનને શું કહે ? “મીદ સવાર ” ત્યાં વળી ડોશી બેઠા થયા અને હાથમાં લાકડી લઈને છાપરા ઉપર બેઠેલા કાગડાને ઉડાડવા લાગ્યા. “આ મારો રોયે કા–કા કરીને કથા સાંભળવા દેતો નથી.” કાગડાને ઉડાડી તે પિતાનાં સ્થાને આવ્યાં અને પંડિતજી સામે મીટ માંડી. પંડિતજી સમજ્યા કે હવે કથા બરાબર ચાલશે. એટલે તે ઉત્સાહના આવેશમાં આવીને બેલ્યા : ઉવાજા” એ જ વખતે ડોશી બારણુમાં ઊભેલા એક ભીખારીને જોઈ સળવળ્યા અને પંડિતજીની ધારણા Page #156 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨, [ આત્મતત્ત્વવિચાર બેટી પડી. ડોશીએ ભીખારીને કહ્યું: “તારા જેવા અહી જે ચાલ્યા આવે છે. કેટલાકને દેવું અને તું સમય કસમય કંઈ જેતે જ નથી. કથા ચાલી રહી છે, ત્યાં આવી પહોંચે, માટે જલ્દી અહીથી દર થા. ' આ રીતે લગભગ એક પહોર વીતી ગયો, પણ પંડિતજી “મન્ન લવાજાથી આગળ વધી શક્યા નહિ. બીજા દિવસે તેમણે એ ઘરમાં કથા કરવાનું માંડી વાળ્યું. - જેમણે આખી જીંદગી ઘરબારને-વ્યવહારને જ કે વળગાડ્યાં હોય, તેમની સ્થિતિ પ્રાયઃ આવી હોય છે. પાકા ઘડે કાંઠા ચડતા નથી,” એમ જે કહેવાય છે, તે ખેટું નથી. જેમને નાનપણથી ધર્મને કંઈ પણ રંગ લાગ્યું હોય તે આગળ જતાં વૃદ્ધિ પામે, પણ જેમણે ધર્મ તરફ કોઈ દિવસ દૃષ્ટિ જ ન કરી હોય તે ઘરડે ઘડપણ શું કરે? વળી ધર્મનું આસંધન કરવામાં કંઈક જોમ અને જુસે પણ જોઈએ, તેને આ અવસ્થામાં પ્રાયઃ અભાવ હોય છે, તેથી ધર્મારાધન જોઈએ તેવું થઈ શકતું નથી. આ પરથી બેધ એ લેવાને કે જ્યારે ઇન્દ્રિયે બરાબર કામ આપતી હોય અને શરીરની અવસ્થા સારી હોય, ત્યારે ધર્મનું આરાધન કરવાનું ચૂકવું નહિ. ધર્મારાધન માટે ચાર અગ્ય પુરુ ધર્મ પણ કોની સાથે દસ્તી કરવી તે જુએ છે. તે ચાર પ્રકારના મનુષ્ય સાથે દસ્તી બાંધતા નથી. એક તો જે દુષ્ટ એટલે દયારહિત હોય, બીજે મૂઢ એટલે સારાસારને વિવેક કરી શકતું ન હોય, ત્રીજે કદાગ્રહી એટલે ધર્મનું આરાધન ] પિતાની વાત ખોટી હોય છતાં છેડતા ન હોય અને ચે પક્ષપાતી એટલે અન્યાયથી વર્તનારે હોય. આ વસ્તુ દષ્ટાંતથી વધારે સ્પષ્ટ થશે. દુષ્ટતા ઉપર લુબ્ધનું દષ્ટાંત નરપતિ નામને એક રાજા હતા. તેને ઘણા સેવક હતા, તેમાં લુબ્ધક નામને સેવક ઘણે જ દુષ્ટ હતે. તેનાથી કંઈનું સારું જોઈ શકાતું નહિ. જો તેને એમ ખબર પડે કે અમુક માણસ ખૂબ કમાય છે અથવા તેણે ઘણે પૈસો ખર્ચીને સુંદર મકાન–મહેલ બનાવ્યા છે, તે તે કઈ પણ ઉપાયે તેને ગુનામાં લાવી તેને ભારે દંડ કરાવતે અને ત્યારે જ તેનાં ઈર્ષ્યાથી સળગી રહેલાં હૃદયમાં કંઈક શાંતિ થતી. સગાંવહાલાં તથા મિત્રએ લુબ્ધકને આ ટેવ સુધારવાની શિખામણ આપી અને કેટલાક સાધુસંત પાસે ઉપદેશ અપા, પણ તેણે પિતાની એ ટેવ છોડી નહિ. દુષ્ટ માણસો પિતાની ટેવ એ રીતે ચેડા જ છોડે છે? ' લુબ્ધક જીભને મીઠે હતું, એટલે તેને દરજજો ધીમે ધીમે વધતો ગયે અને એક દિવસ એવો આવ્યો કે આખા રાજ્યમાં તેનું ચલણ થઈ ગયું; આથી તેની મહેરબાની મેળવવા માટે કે તેની કરડી નજરમાંથી બચી જવા માટે શ્રીમંત, આબરૂદારો અને ગરજૂઓ તેને સલામ ભરવા લાગ્યા અને ભેટગાદના રૂપમાં લાંચ-રૂશ્ર્વત પણ આપવા લાગ્યા. લુબ્ધક ધમને જાણ ન હતું, સદાચાર કે સન્ની Page #157 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ [ આત્મતત્ત્વવિચાર તિને માનતા ન હતા અને પરભવના કોઈ પણ પ્રકારનેા ડર ધરાવતા ન હતા, એટલે તેણે આ રીતે આવી રહેલાં દ્રવ્યના સ્વીકાર કર્યાં અને માલેતુજાર બની ગયા. હવે લુબ્ધકનાં ગામની નજીક તુંગભદ્ર નામના એક કણુખી રહેતા હતા. તે પૈસેટકે સુખી હતા, ન્યાતજાતમાં સારી આખરૂ ધરાવતા હતા અને એકંદર જોરાવર ગણાતા હતા. તે ઘણું દાન-પુણ્ય કરતા, સાધુસતાને જમાડતા અને કોઈ પણ ગરીબ, નિરાધાર કે અપંગ આવ્યું તેા તેને યશ્રેષ્ટ દાન આપીને સંતુષ્ટ કરતા. તેની આ ઉદારતા તથા સેવા– પરાયણ વૃત્તિને લીધે તે ભગતનાં નામથી ઓળખાતા. બધા લાકે તેનું બહુ સન્માન કરતા. આ જોઈ લુબ્ધકનું ઇર્ષ્યાળુ હૃદય મળવા લાગ્યું. તે વિચાર કરે છે: ‘ આ બળદનાં પૂછડાં આંબળના પટેલ તે પાંચ ભગત-ભિખારીને રોટલાના ટુકડા ફેંકીને મેટા ધર્માત્મા થઈ પડ્યો અને મને તે કોઈ દિવસ સલામ ભરવા પણુ આવતા નથી, તેથી તેને જરૂર જોઈ લેવા.’ તુંગભદ્રે સલામ ભરવા આવતા ન હતા, એ એને મેટા ગુને! અને તે માટે એને ભારે દંડ દેવાની તૈયારી! અહે ! આ જગતમાં દુષ્ટ પુરુષાની દૃષ્ટતા કાં સુધી પહોંચે છે ? લુબ્ધકે તુંગભદ્રને ફસાવવા એક પે'તા રચ્યા, પણ તે નિષ્ફળ ગયા. તુંગભદ્ર તેમાં ફસાયા નહિ, એટલે લુબ્ધકે બીજો દાવ અજમાળ્યા, તે પણ ખાલી ગયા. ત્રીજી વાર પણ તેમ જ અન્યુ. ધર્મનું આરાધન ] ૧૯૫ હવે તુંગભદ્રને તારાજ કરવા માટે તે નવા દાવ વિચારવા લાગ્યા, પણ પુણ્યશાળીને પાયમાલ કરવાનું કામ સહેલું નથી. વધારે સ્પષ્ટ કહીએ તે ઘણું અઘરૂ છે, લગભગ અશકચ છે. ગમે તેવાં કુટિલ કારસ્થાના ગાઠવવામાં આવે તે પણ એ પ્રાયઃ નિષ્ફળ જાય છે. તે તુંગભદ્રનુ કંઇ પણ અનિષ્ટ કરે તે પહેલાં બિમાર પડયા અને બિમારી સ્ક્રિનપ્રતિક્રિન વધતી ચાલી. પાસે ધન ઘણું હતું, તેથી કુશળ વૈદ્યકીમાને ખેલાવ્યા અને તેમને સારામાં સારા ઉપાય અજમાવવા કહ્યું, પણ તૂટી એની ખૂટી નથી. તેને પેાતાનો મરણુસમય નજીક દેખાયેા. આ વખતે તેને ખૂબ અકળામણુ થવા લાગી. જેણે જીવનમાં ધનું સારી રીતે આરાધન કર્યું હોય છે, તેને આ વખતે શાંતિ હાય છે, કાઇ પણ પ્રકારનો ગભરાટ હાતા નથી, પણ લુબ્ધકે તે ધમની સામે જોયું પણ ન હતું, તેથી તેની સ્થિતિ આ પ્રકારની થઈ પડી હતી. લુબ્ધકને ખૂબ અકળાતા જોઈને પુત્રાએ કહ્યું : ‘ પિતાજી! આપ આટલા બધા કેમ અકળાઓ છે ? જે આપની કોઈ ઇચ્છા અધૂરી રહી હોય તે અમને જણાવે. અમે તે પૂરી કરીશું. આપ કહે તે ગાયાને શણગારીને તેનું દાન કરીએ, બ્રાહ્મણાને શય્યા આપીએ અથવા આપને રૂપિયાથી તાળીને તેને પુણ્યનાં કામમાં વાપરી નાખીએ, જેથી આપની સદ્ગતિ થાય અને આપનો આત્મા શાંતિ પામે’ લુબ્ધકે કહ્યું : ‘મારે એવાં દાન-પુણ્યની જરૂર નથી. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૨૯ [ આત્મતત્ત્વવિચાર તમે એક વાત સાંભળી લે કે જેને જેને મે દાઢમાં ઘાલ્યા હતાં, તે ખધાના મે' ભારે દંડ કરાવ્યેા છે અને તેમની માલમિલકત જપ્ત કરાવી છે, પણુ એક તુંગભદ્ર પટેલ તેમાંથી છટકી જવા પામ્યા છે, માટે તેનો દંડ થાય એવા કોઈ ઉપાય કરજો. ’ '' પુત્રાએ કહ્યું : ‘ પિતાજી! આવી વાત ન કશ. અત્યારે તે પ્રભુનુ નામ લ્યા અને જે કઈ દાન-પુણ્ય થાય તે કરી લે.’ લુબ્ધકે કહ્યું : ‘મારે પ્રભુ કે દાનપુણ્યનું કામ નથી. જો તમે મારા સાચા પુત્ર છે તે મારી આટલી ઇચ્છા પૂરી કરે. ’ 3 પિતાની હઠ આગળ પુત્રાને નમવુ પડયું. તેમણે એ વાતનો સ્વીકાર કર્યાં. ત્યારે લુબ્ધકે કહ્યું કે એ માટે હું કહું તેવા જ ઉપાય કરો, ખીજો ઉપાય કરશે નહિ. હું મરી જાઉ, એટલે મારી પાછળ કોઇ રડશે નહિ. તમે રડા તે મારા સેગન છે. તમે મારા મડદાંને ગુપચુપ તુ'ગભદ્રનાં ખેતરમાં મૂકી આવજો અને તેણે જ મને મારી નાખ્યા છે, એવી બૂમરાણ મચાવળે, એટલે રાજના સેવક તેને પકડી જશે અને તેના પર કામ ચલાવીને તેને ચેાગ્ય દંડ આપશે. ’ પુત્રાએ એ વાત કબૂલ કરી, એટલે લુબ્ધકના જીવે દેહ છોડયા. પછી પુત્રાએ શું કર્યું અને તેનું પરિણામ શું આવ્યુ એ લાંબી કથા છે. તે કહેવાની અહીં જરૂર નથી. અહીં તે ધર્મનું આરાધન ૨૭ એટલું જ ખતાવવાનો ઉદ્દેશ છે કે જે માણસે પ્રકૃતિના અતિ દુષ્ટ હાય છે, તેએ જીવનમાં ધમ પામી શકતા નથી. મૂઢતા ઉપર ધૃતતિનું દૃષ્ટાંત કંડાપુર નામનું ગામ હતું. તેમાં ભૂતમતિ નામનો બ્રાહ્મણ હતા. આ બ્રાહ્મણ કાશીએ જઈને વિદ્યાભ્યાસ કરી આવ્યો હતા, પણ ધનરહિત હાવાથી મેાટી ઉમર સુધી તેનાં લગ્ન થયાં ન હતાં. તે એક પાડશાળા ચલાવીને પેાતાનો નિર્વાહ કરતા હતા. એક વખત યજમાનોએ ભેગા થઇને તેને લગ્ન કરવા માટે ધન આપ્યુ, તેથી ભૂતતિ યજ્ઞદત્તા નામની એક સુંદર બ્રાહ્મણુકન્યાથી વિવાહિત થયા, અનુક્રમે તેને યજ્ઞદત્તા ઉપર અત્યંત અનુરાગ ઉત્પન્ન થયા અને તેના સહવાસથી પેાતાને ખૂબ સુખી માનવા લાગ્યા. ભૂતમતિની પાઠશાળામાં કેટલાક વિદ્યાર્થીએ બહારગામથી ભણવા આવતા. એ રીતે એક દિવસ દેવદત્ત નામને વિદ્યાર્થી ભણવા આવ્યે. તે સ્થિતિને ઘણા ગરીબ હતે, એટલે ભૂતમતિએ તેને પેાતાનાં ઘરમાં ખાવા-પીવાની સગવડ કરી આપી તથા સૂઈ રહેવા માટે ઘરની બહારના એટલે કાઢી આપ્યા. દેવદત્ત ભણવામાં હેાશિયાર હતા, એટલે વિદ્યાભ્યાસમાં સારી પ્રગતિ કરી શકયેા અને ભૂતમતિની તેના પર ભારે કૃપાદૃષ્ટિ રહેવા લાગી. એમ કરતાં તે ઘરના માણસ જેવે મની ગયા. Page #159 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર યજ્ઞઇત્તા ગમે તેમ પણ નવયૌવના હતી, તેથી તેનું મન ભૂતમતિથી તૃપ્ત થતું ન હતું, એટલે તેની નજર દેવદત્ત પર પડી અને તે એની સાથેના પરિચય વધારવા લાગી. એવામાં ભૂતમતિને મથુરાનગરીમાં થનાર એક મેટા યજ્ઞમાં જવાનું આમંત્રણ આવ્યું. આ યજ્ઞમાં ભાગ લેવાથી એ પૈસાની પ્રાપ્તિ થાય તેમ હતી અને પ્રતિષ્ઠા વધવા સ‘ભવ હતા, એટલે તેણે એના સ્વીકાર કર્યાં. ૨૯૮ મથુરા જતી વખતે ભૂતમતિએ યજ્ઞદત્તાને કહ્યું કે તને છેાડીને જતાં મારે। જીવ ચાલતા નથી, પણ શું કરું? પાસેના પૈસા ખૂટી ગયા છે, એટલે મારે જવું જ પડશે. મને ત્યાં ચાર મહિના થશે, એટલે તું સભાળીને રહેજે.’ એ સાંભળીને યજ્ઞદત્તા આંખમાંથી આંસુ પાડતાં ખેલી કે ‘મારાથી તે તમારે એક પણ દિવસને વિયેાગ સહન થઇ શકશે નહિ. માટે હાલ મથુરા જવાનું મુલતવી રાખા. ભૂતમતિએ કહ્યું કે ‘મારી હાલત પણ તારા જેવી જ છે, પણ તુ રાજી થઈને રજા આપ કે જેથી બધું કામ પૂરું કરીને હું જલ્દી પાછે આવી શકું.' યજ્ઞદત્તાએ રાજી થઈ ને રજા આપી, એટલે ભૂતમતિએ દેવદત્તને ઘરની સારસંભાળ રાખવાની ભલામણ કરી અને મથુરાના રસ્તા પકડ્યો. યજ્ઞદત્તા એકલી પડી, એટલે તેણે દેવદત્તને કહ્યું કે ‘હવે તું મારી સાથે નિઃશક થઈને ભાંગ ભાગવ, કારણુ ધર્મનું આરાધન ] ૯૯ કે યુવાનીનું ફળ ભાગવિલાસ છે, ' દેવદત્તે પ્રથમ તે તેને ઇનકાર કર્યાં, પણ આખરે તે એની માગણીને વશ થયા અને પછી તે એ પણ પાપકમાં રીઢા બની ગયા. એમ-કરતાં ચાર માસ પૂરા થવા આવ્યા, એટલે દેવદત્તે કહ્યું કે * હવે તારા સ્વામી આવી પહેાંચશે અને મને જરૂર કાઢી મૂકશે. ’ યજ્ઞદત્તાએ કહ્યું : ‘તું એ વાતની ફીકર કરીશ નહિ. હું એવેા પ્રપ’ચકરીશ કે જેથી આપણે અને કાયમને માટે સાથે રહી શકીશું. ’ પછી એક રાત્રિએ યજ્ઞદત્તા સમશાનમાં ગઈ અને એક મડદું સ્ત્રીનું તથા એક મડદુ પુરુષનું લઈ આવી, તેને અનુક્રમે ઘરમાંના ઢોલિયા પર તથા બહારના ઓટલા પર ગાવ્યાં. ત્યારબાદ ઘરમાંથી જે કઈ લેવા જેવું હતું, તે લઈ લીધું અને ઘરને આગ લગાવી ત્યાંથી ચલતી પકડી. આગ જોતજોતામાં વધી ગઈ અને ત્યાં માણસે ભેગા થઈ ગયા. એ આગ બીજા ઘરને ભરખી ન જાય તે માટે તેઓ એને ઓલવવાની કાશીશ કરવા લાગ્યા. કેટલીક વારે એ આગ કાબૂમાં આવી, ત્યારે લાકએ ઢાલિયા પર સ્ત્રીનું અને એટલા પર મનુષ્યનું એમ તદ્દન બળી ગયેલાં એ મડદાં જોયાં. આથી યજ્ઞદત્તા અને દેવદત્ત આ આગમાં અળી ગયા છે, એમ માન્યુ અને તે માટે હાહાકાર કરવા લાગ્યા. કોઈ કે આ સમાચાર ખેપિયા મારફત ભૂતમતિને પહેોંચાડ્યા. Page #160 -------------------------------------------------------------------------- ________________ ઉoo [ આત્મતત્વવિચાર - ભૂતમતિ તે આ સમાચાર સાંભળીને અવાક્ જ બની ગયે. તે બનતી ત્વરાએ કંડાપુર આવ્યો અને જોયું તે - સર્વસ્વ નાશ પામ્યું હતું. આ દશ્ય જોતાં જ તેને મૂછ - આવી ગઈ. પછી જ્યારે મૂચ્છ વળી ત્યારે યજ્ઞદત્તા માટે કરુણ વિલાપ કરવા લાગે અને દેવદત્ત માટે પણ ખૂબ - લાગણી ભરેલા શબ્દો બોલવા લાગે. * આ વખતે યજ્ઞદત્તા અને દેવદત્તના આડા સંબંધની ગંધ પામી ચૂકેલા એક બ્રાહ્મણ નેહીએ કહ્યું કે- પંડિત -પુરુષ ગઈ વસ્તુનો શોક કરતા નથી. વળી સ્ત્રીઓ ઘણા “ભાગે કપટકિયાવાળી હોય છે, માટે તેના પર આટલો -બધે મેહ રાખવે ઉચિત નથી.’ I શબ્દ તદ્દન સાચા હતા. પણ જેનું મન મેહથી મૂઢ બની ગયેલું છે, તેનાં ગળે એ કેમ ઉતરે? ઉલટે ભૂતમતિ એ બ્રાહ્મણ સ્નેહીને કહેવા લાગ્યું કે “મારા જેવા સમર્થ - પંડિતને શિખામણ દેનારો તું કોણ? યજ્ઞદત્તા કેવી હતી -અને કેવી ન હતી, તે તું શું જાણે? એનું રૂપ કે એના ગુણ મારી સ્મૃતિમાંથી જરા પણ અળગા થઈ શકતા નથી. એ યજ્ઞદત્તા ! હું તને ફરીને જ્યારે ભાળીશ? અરે દેવદત્ત! તું પણ ચાલ્યો ગયો ? ” પેલા બ્રાહ્મણનેહીએ કહ્યું: “ અતિ મેહથી પંડિતેની બુદ્ધિ પણ કુંઠિત થઈ જાય છે, નહિ તો હિતનાં વચને કેમ ન ગમે? એ સ્ત્રી ગમે તેવી હતી, પણ હવે તમે એને દેખવાના નથી, માટે એના પરનો મોહ ઉતારે અને પરમાત્માનું ભજન કરે, જેથી પાછળની જીદગી બગડે નહિ.” ધર્મનું આરાધન ]. ૩૦૧ બધા હિતરવીઓ દિલાસો દઈને જુદા પડ્યા. પછી ભૂતમતિએ બે મોટાં તુંબડાં મેળવ્યાં અને તેમાં માની લીધેલી યજ્ઞદત્તાનાં તથા માની લીધેલા દેવદત્તનાં હાડકાં નાંખ્યાં. પછી તે ગંગામાં પધરાવવા માટે એક વહેલી સવારે કે કંકાપુરથી નીકળી ગયો. '' હવે ગાનુગ કે બને છે, તે જુઓ. યજ્ઞદત્તા. છે અને દેવદત્ત જે ગામમાં રહેતાં હતાં, તે જ ગામ રસ્તામાં આવ્યું અને તેમાં પ્રવેશ કરતાં એ બે જણ જ સામાં મળ્યાં.. તેઓ વિમાસણમાં પડી ગયાં કે હવે શું કરવું? ભૂતમતિએ. { આપણને નજરોનજર જોયાં છે, એટલે આપણને છોડશે નહિ. એમ વિચારી બંને જણ પંડિતનાં ચરણમાં પડ્યાં અને કહેવા લાગ્યા કે “પંડિતરાજ ! અમારો ગુનો માફ કરે. અમે બહુ મોટી ભૂલ કરી, પણ હવે અમને ભારે પસ્તાવો થાય છે. અમે તમારી પાસે આવવાનો વિચાર કરતા હતા, એવામાં જ આપે મળી ગયા. * * ભૂતમતિએ કહ્યું : “અરે તમે કોણ છે ? અને કોની. --સાથે વાત કરે છે ? ” દેવદત્તે કહ્યું: “આપે અમને ઓળખ્યા નહિ. આ તમારી પ્રિયતમાં યજ્ઞદત્તા છે અને હું તમારે માનીતો દેવદત્ત છું. અમે કઠાપુરના વિદ્યાર્થીઓને વિદ્યાદાન આપનાર પંડિતરાજ ભૂતમતિ સાથે વાત કરી રહ્યા છીએ. પરંતુ ભૂતમતિની બુદ્ધિમાં આ ઉતર્યું નહિ. તે કહેવા . લાગે કે “અરે દુષ્ટો ! તમે આ શું બોલી રહ્યા છો ? તમે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૩િ૦૨ [ આત્મતત્ત્વવિચાર નકકી મારી બનાવટ કરવા માગે છે, પણ એમ હું બની જાઉં તેમ નથી. મારી પ્રિયતમા યજ્ઞદત્તા અને મારો માનીતે વિદ્યાર્થી દેવદત્ત એકાએક લાગેલી આગમાં માર્યા ગયા છે અને તેમનાં હાડકાં લઈને હું ગંગાજીમાં પધરાવવા જઈ રહ્યો છું. તમે લાગે છે યજ્ઞદત્તા અને દેવદત્ત જેવા, પણ ખરેખર યજ્ઞદત્તા અને દેવદત્ત નથી. કદાચ તેનાં પ્રેત છે, તેમ બને. પ્રેતો ઘણી વખત મનુષ્યોને છળવા આવે છે, પણ યાદ રાખજે કે હું એક ભૂદેવ છું અને ધારું તે તમને મંત્રબળથી બાળીને ભસ્મ કરી નાખું તેમ છું. પણ તમારા પર દયા લાવીને તમને જતા કરું છું. તમે મારી નજર આગળથી જલ્દી દૂર થાઓ, નહિ તે પરિણામ ભયંકર આવશે.' ' યજ્ઞદત્તા અને દેવદત્તને જોઈતું હતું, તે મળી ગયું. તેઓ ત્યાંથી જલ્દી જલ્દી ચાલ્યા ગયા. આ બાજુ ભૂતમતિ ગંગાએ પહોંચ્યું અને તેનાં જળમાં પેલાં હાડકાં પધરાવતાં છે કે “હે જગનિયંતા ! હે પરમેશ્વર ! તું યજ્ઞદત્તા અને દેવદત્ત જ્યાં હોય ત્યાં તેમને સુખી રાખજે. તેઓ ઘણાં પવિત્ર હતાં અને તારી કૃપાને પાત્ર હતાં. ” - મહેથી મૂઢ થયેલા મનુષ્યો પિતાની શક્તિ કેટલી હદે ગુમાવે છે, તે જુઓ. સત્ય સામે આવીને ઊભું રહે છે, તે પણ તેને માનવાને તેઓ તયાર થતા નથી. આવાઓને સત્ય કયાંથી સમજાય? અને સત્ય ન સમજાય તે ધર્મ કયાંથી પામે ? ' ' વિશેષ અવસરે કહેવાશે વ્યાખ્યાન આડત્રીશકું . ધર્મનું આરાધન - ' [૨] મહાનુભાવો ! - ગણિતમાં એક એવો દાખલે આવે છે કે “એક ગોકળગાય દિવસે બે ઇંચ ઊંચી ચડે છે અને રાત્રે પણ બે ઇંચ નીચી ઉતરી પડે છે, તે ૬૦ ફુટના થાંભલાની ટચે તે કયારે પહોંચશે?' આ દાખલ સહેલો છે, ઘેટું ગણિત જાણનારો પણ કરી શકે એવો છે. દિવસે બે ઇંચ ચડે અને રાત્રે પણ બે ઇંચ નીચે ઉતરી પડે, એટલે ચિવીશ કલાકના એક અહોરાત્રમાં તે પા (હુ) ઇંચ ઊંચી ચડે. આ રીતે જ પા-પા ઇંચ ઊંચી ચડતાં ૪ દિવસે ( ૧ ઇંચ ઊંચી ચડે, ૪૮ દિવસે ૧ ફુટ ઊંચી ચડે, અને ૨૮૮૦ દિવસે એટલે આઠ વર્ષ પૂરા થયે તે થાંભલાની કેચે પહોંચે. આ જવાબ સાંભળીને તમને એમ થતું હશે કે - માણસ તે ૬૦ ફુટને થાંભલે બે-ત્રણ કલાકમાં ચડી જાય - અને ગોકળગાયને આઠ વર્ષ લાગે, એ તેની કેટલી ધીમી ગતિ? પણ મહાનુભાવો!, તમારે મનમાં મલકાવા જેવું 'નથી. ધર્મની બાબતમાં તમારી ગતિ આથી પણ ઘણી મંદ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૩૦% [ આત્મતત્વવિચાર છે! સમજે કે ધર્મ એ ૬૦ ફુટ ઊંચે સ્થંભ છે, તે તમે એની ટચે ક્યારે પહોંચી શકે છે? કેટલાક, સાઠ, સીત્તેર કે એંશી વર્ષનાં આયુષ્ય સુધીમાં પણ તેની ટોચે પહોંચી શકતા નથી. છે મારા દાદા ના નામile મનુષ્યનું આયુષ્ય ૧૦૦ વર્ષનું ગણાય છે, પણ આ * કાળે ૧૦૦ વર્ષ પૂરા કરનારા બહુ ઓછા. સાઠ, સીત્તેર " અને એંશીની ગણતરી પણ સારું જીવ્યામાં જ થાય છે. બાકી ઘણુ તે વનમાં જ વિદાય લે છે. વન એટલે એકાવન, બાવન, પંચાવન, સત્તાવન વગેરે એકાવનથી સાઠ સુધીની સાલે. આપણું બાપજી મહારાજ એટલે પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ ૧૦૪ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા, તે વર્તમાન કાળમાં અજોડ ગયાં .' ' ધર્મનું આરાધન ] ૩૦૫ અને જે આઠમો ભાગ ચડે તેની ગતિ એક ઈંચના ત્રણ વિશમા ભાગની એટલે થઈ. અહે ! કેટલી મંદ ગતિ! પરંતુ જેઓ આટલું યે ચડતા નથી, તેની ગતિ કેટલી મંદ સમજવી? - ગોકળગાય દિવસમાં બે ઇંચ ઉપર ચડે છે અને રાત્રે પિણ બે ઇંચ નીચે નીતરી પડે છે, પણ તમારામાંના કેટલાક બે ઇંચ ઊંચા ચડી, બે ઇંચ નીચે ઉતરી પડનારા છે. તેઓ એક કુટ, અરે ! છ ઇંચ, અરે ! ચાર, ત્રણ કે બે ઇંચ પણ ઉપર શી રીતે ચડી શકવાના? - સાધુસંતોના સમાગમમાં આવે, ઉપદેશ સાંભળે કે કઈ બહુ સારા પુસ્તકનું વાંચન કરે, ત્યારે ધર્મ કરવાનો ઉત્સાહ જાગૃત થાય અને થડે ધર્મ કરવા માંડે, પણ ત્યાં પ્રમાદ, આળસ, ઉપેક્ષા કે વ્યવહારની જંજાળ આવી પહોંચે અને ધર્મ કરવાનો માંડી વાળો. એ બે ઇંચ ઊંચા ચડીને બે ઇંચ નીચે ઉતરવાની ક્રિયા નહિ, તે બીજું શું કહેવાય? જીવનનું સરવૈયું દીવાળીના દિવસે આવે છે, ત્યારે તમે વેપારનું સરવૈયું ખેંચે છે અને કેટલું કમાયા, કેટલું ખોયું, તેનો હિસાબ લગાવે છે; તે તમારા સાઠ, સીત્તેર કે એંશી વર્ષના જીવનનું સરવૈયું કાં નથી ખેંચતા ? તેમાં કેટલું જમા થયુ અને કેટલું ઊધાર થયું ? એ જરૂરી તપાસ. . - ' ' , "તમે ખાવાપીવામાં, નાવાવામાં, હરવાફરવામાં, બેસી આ. ૨૨૦ " શૈકળગાય રોજ પા–પ ઇંચ ઉપર ચડે છે, તે આઠ વર્ષમાં ૬૦ કુટને સ્થભ ચડી રહે છે, પણ તમે એંશી વર્ષે પણ એ સ્થંભ પૂરો ચડી શકતા નથી, તે તમારી ગતિ કેટલી થઈ? કેટલાક તે આ વખતે , હું કે હું જ ચડવા હોય છે, એનું ગણિત કરે એટલે તમારી ગતિનું માપ તમને સમજાઈ જશે. જે એંશી વર્ષે પૂરે સ્થંભ ચડે તેની ગતિ એક ઇંચના ચાલીશમા ભાગની એટલે . ઇન્ચ થઈ ચેાથો ભાગ ચડે તેની ગતિ એક ઇંચના એક સાઠમાં ભાગની એટલે ૨ થઈ, છઠ્ઠો ભોગ ચડે તેની ગતિ એક ઇચના બસ ચાલીશમાં ભાગની એટલે કે થઈ ? Page #163 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ - ૩૦છે. - [. આત્મતત્વવિચાર રહેવામાં, સૂઈ રહેવામાં, ભેગવિલાસમાં, ગપાટાસપાટામાં; નિંદાકુથલીમાં, રમતગમતમાં, નાટક-સિનેમામાં, રગડા ઝઘડામાં અને માંદગીમાં જે સમય ગાળે, તે બધે ઊધાર બાજુમાં સમજવો. અને સાધુસંતના સમાગમમાં, ધર્મો પદેશ સાંભળવામાં, સ્વાધ્યાય કરવામાં, પ્રભુભક્તિ કરવામાં, " પરોપકાર કરવામાં તથા ધર્મધ્યાનનું આરાધન કરવામાં જે સમય ગાળે તે જમા બાજુમાં સમજવો. આંકડા બરાબર માંડજે, એટલે સાચી સ્થિતિ સમજાઈ જશે. - જે વેપારીની મૂડી ઘટતી જાય છે અને દેવું વધતું જાય છે, તે આખરે દેવાળિયે ઠરે છે અને તેની આબરૂનું લીલામ થાય છે, એ તમને વેપારીઓને કહેવાનું ન હોય. જો તમારે કારભાર દેવાળિયે હોય તો સ્થિતિ અત્યારથી જ સંભાળી લેજે. શાસ્ત્રકાર ભગવંત તે સ્પષ્ટ કહે છે કેसामाइय-पोसह-संठिअस्स जीवस्स जाइ जो कालो । सो सफलो बोधव्यो, सेसो संसारफरहेॐ ॥ સામાયિક અને પિષધમાં રહેલા જીવનો જે કાલ જાય છે, તે સફળ સમજ અને બાકીનો સંસારફલનો હેતુ જાણ, અર્થાત્ સંસાર વધારનારે સમજો.” અહીં સામાયિક અને પિષધની સાથે ઉપલક્ષણથી પ્રભુપૂજાદિ બધી ધાર્મિક ક્રિયાઓ સમજવાની છે. આ ધાર્મિક ક્રિયાઓ કરવામાં જે સમય જાય તે કર્મને ઘટાડનાર-કર્મને તેડનારો હોવાથી સફલ ગણાય છે અને બાકીનો ધમનું આરાધન ] સમય જે વ્યવહારનાં કાર્યોમાં જાય તે કમને લાવનાર કમને બાંધનાર હોવાથી વિફલ ગણાય છે,* સંસાર વધારનાર ગણાય છે. - અમે આ વ્યાખ્યાનમાળાના પ્રારંભમાં જ વિજય અUત્તા આદિ શબ્દથી શરૂ થતી ગાથાના અર્થમાં કહ્યું હતું કે “જે આત્માઓ જિનવચનમાં અનુરક્ત છે-શ્રદ્ધાવાન છે, જિનવચનમાં પ્રરૂપાયેલાં–કહેવાયેલાં અનુષ્ઠાને હૃદયના ઉલ્લાસ પૂર્વક કરે છે, જે મલરહિત તથા સંકલેશ રહિત પરિણામવાળા છે, તે પરિમિતિ સંસારી બને છે.” આ સંસાર ઘટાડનારી ચાર વસ્તુઓ હવે આ અર્થનું હાર્દ તમને સમજાયું હશે. સંસાર ઘટાડવા માટે, અલ્પસંસારી થવા માટે ચાર વસ્તુની જરૂર છે. પ્રથમ તો જિનવચનમાં અનુરક્તતા-શ્રદ્ધા. “જે જિનેશ્વર ભગવંતે કહ્યું તે સત્ય છે. તેને અનુસરવામાં જે મારું શ્રેય છે, મારું કલ્યાણ છે, મારા આત્માનો ઉદ્ધાર છે.” આવી દૃઢ માન્યતા પ્રકટ્યા વિના તેમણે બતાવેલા માર્ગ પર ચાલવાનું શક્ય શી રીતે બને? અમે પૂર્વ વ્યાખ્યાનમાં તમને સ્પષ્ટ જણાવ્યું હતું કે દાન, શીલ, તપ, પૂજા, તીર્થયાત્રા, દયા, વ્રતપાલને વગેરે સમ્યક્ત્વપૂર્વક હોય તો જ સફળ થાય છે. મજબૂત પાયો નાંખ્યા વિના કોઈ 1 *ભ્ય-વોલg-fઅસર, જીવરલ' ના નો શાસ્ત્રોમાં ' હો સપાટો , શેલો પુળ જાળ વિજ ત્તિ - - આ પા પણ મળે છે. ' Page #164 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ [ આત્મતત્ત્વવિચાર ઈમારત ચણવા માંડે તે એ નહિ જ ટકવાની. પરંતુ જિનવચનમાં અનુરતતા-શ્રદ્ધા પ્રકટે શી રીતે? એ વિચારવાનું છે. કેટલાક આત્માઓમાં એ નૈસર્ગિક પ્રકટે છે, પણ તેમની સંખ્યા ઘણી થેડી, બાકીનાઓને તે એ અધિગમથી એટલે ગુરુના સમાગમ-૬ પદેશથી જ પ્રાપ્ત થાય છે. તમે ગુરુમુખેથી ધાર્મિક વ્યાખ્યાનો સાંભળે, એટલે શ્રી જિનેશ્વર ભગવંતનાં વચનોમાં અનુરક્તતા-શ્રદ્ધા ઉત્પન્ન થતી જાય અને તે વજલેપ જેવી દૃઢ બને. પછી કઈ ગમે તેવા સવાલ પૂછે, પણ તમારું મન ચલવિચલ થાય નહિ. કેટલાક માણસે દેવ-ગુરુની ભકિત કરનારને પૂછે છે કે “ધર્મ એટલે શું?' જો એ માણસ બરાબર જવાબ ન આપી શકે તે તેને દબાવવા કહે છે કે “લો, તમે તે ધર્મ એટલે શું? એ જાણતા નથી અને ધર્મક્રિયા કરે છે, એટલે તમારી ક્રિયા સમજ વગરની ક્રિયા છે. આ સમજ વગરની ક્રિયાનો અર્થ ? ” આ સાંભળીને ઢીલેપિચે માણસ મુંઝવણમાં પડી જાય છે અને જે સ્વ૫ ધર્મક્રિયા કરતા હોય તે પણ છેડી દે છે, પરંતુ તમે ગુરુનો સમાગમ કર્યો હોય, વ્યાખ્યાનવાણી સારી રીતે સાંભળી હોય, તે એને સામેથી પૂછી શકો કે “સમજીને ધર્મક્રિયા કરવી એટલે શું? શબ્દનો અર્થ જાણ્ય, એટલે સમજીને -ક્રિયા કરી ગણાય? પ્રતિક્રમણુસૂત્રના અર્થ જાણીને ક્રિયા કરીએ તે એ સમજપૂર્વકની ક્રિયા ગણાય કે કેમ ? ' અહીંપ્રશ્ન પૂછનાર પિતે ઢીલે પડવાનો, કારણ કે એ પૂરણુજ્ઞાનીકેવળજ્ઞાની નથી. એની સમજ પણ અધૂરી જ છે. એ પિતે ધર્મનું આરાધન ]. પણ જે થોડું ઘણું સમજ્યો, તે પરથી જ ક્રિયા કરતાં હોય છે. " જે તમે ધાર્મિક વાતાવરણમાં રહે, ધાર્મિક પુસ્તકનું વાંચન કરતા રહો અને સદ્દગુરુનાં પડખાં સેવતા રહો તે જરૂર સમજી શકે કે “ધર્મ આત્માના કલ્યાણ માટે છે. કર્મને તેડવા માટે છે, તે મુકિત અપાવનાર છે. અને આ સમજ એ સાચી સમજ છે, તેથી આટલું સમજીને ધર્મક્રિયા કરે છે એ સમજપૂર્વકની ધર્મક્રિયા કહેવાય. જેને ધમ પર શ્રદ્ધા નથી, જેઓ ભૌતિકવાદથી રંગાચેલાં છે અને લગભગ નાસ્તિકની કટિમાં છે, તે ધાર્મિક ક્રિયાઓને ઉતારી પાડવા માટે તરેહ-તરેહની કુયુકિતઓ લડાવે છે અને વાત એવી સફાઈથી મૂકે છે કે ભલભલા માણસો પણ વિચારમાં પડી જાય. પરંતુ તમારે એવાઓની વાત સાંભળવી નહિ, કદાચ સાંભળી હોય તો એ પર વિચાર કરે નહિ, અને કદાચ વિચાર કર્યો હોય, તો તેના પર કોઈપણ જાતનો ઇતબાર રાખવો નહિ. * શાસ્ત્રકારોએ શ્રાદ્ધનાં ચાર અંગો બતાવ્યાં છે, તેમાં ત્યાપનદર્શની અને કુદષ્ટિના ત્યાગ પર ખાસ ભાર મૂકેલો છે. જેમ કે परमत्थसंथवो खलु, सुमुणियपरमत्थजइजणसेवा । वावन्नकुदिठ्ठीण य, वज्जणमिह चउहसद्दहणं ॥ પરમાર્થ સંસ્તવ, પરમાર્થને જાણનાર મુનિઓની Page #165 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ [ આત્મતત્ત્વવિચાર સેવા, વ્યાપન્નદશની અને કુદૃષ્ટિનો ત્યાગ, એ ચાર શ્રદ્ધાનાં અંગેા છે. ' પરમા સ’સ્તવ એટલે તત્ત્વની વિચારણા. પરમાને જાણનાર મુનિઓની સેવા એટલે ગીતાની સેવા. વ્યાપન્ન દની એટલે જેનું દર્શન-સમ્યક્ત્વ વ્યાપન્ન થયું છે, નષ્ટ થયુ છે. તાત્પર્ય કે એક વાર જેને જીવ, અજીવ વગેરે તત્ત્વા અને તેની સૂક્ષ્મ વિચારણાઓ પર શ્રદ્ધા હતી, પણ પછીથી દાગ્રહ, મિથ્યાગ્રહ કે મિથ્યાત્વનો ઉદય થતાં તેવી શ્રદ્ધા ચાલી ગઈ, તે વ્યાપન્નદની. તેમનો સંગ ભયંકર પિરણામને લાવનારા હાવાથી ત્યાજ્ય મનાયેા છે. અન્યત્ર પણ કહેવાયું છે કે— कुसंगतेः कुबुद्धिः स्यात्, कुबुद्धेः कुप्रवर्तनम् । कुप्रवृत्तेर्भवेज्जन्तु-र्भाजनं दुःखसंततेः ॥ ' · કુસંગતિથી કુમુદ્ધિ થાય છે, કુમુદ્ધિથી કુપ્રવર્તન થાય છે અને કુપ્રવતનથી પ્રાણી દુઃખપર પરાનું ભાજન બને છે.? કુદૃષ્ટિ એટલે મિથ્યાષ્ટિ. સમ્યકત્વનું રક્ષણ કરવા માટે, સમ્યકત્વને નિમળ બનાવવા માટે તેના સડસઠ બેલા ખરાબર સમજી લેવા જેવા છે, તેનો વિચાર અમે હવે પછીથી એક સ્વતંત્ર વ્યાખ્યાનમાં કરીશું. ‘જિણુવયણે અણુરત્તા’ આ ગાથાની ચાર વસ્તુએમાંની બીજી વસ્તુ તે જિનવચનમાં કહેવાયેલી ધર્માંકરણીનું હૃદયના ઉલ્લાસપૂર્વક અનુષ્ઠાન છે. જિનવચનને સત્ય માનીએ, તેમાં ન આરાધન ] 30 કહેલી ક્રિયાઓને સારી કહીએ, પણ તેનું અનુષ્ઠાન ન કરીએ તેા કમ ના નાશ કેવી રીતે થાય ? એક માણસ એમ જાણે કે અમુક દવાથી મારા રાગ મટશે, પણ તે દવા મેળવે નહિ કે મેળવીને તેનો ઉપયાગ કરે નહિ તેા તેનો રાગ શી રીતે સટે? એટલે શ્રદ્ધા અને સમજ સાથે ક્રિયાઓનું અનુષ્ઠાન પણુ જરૂરી છે. કેટલાક કહે છે કે એકલા જ્ઞાનથી મુક્તિ મળે અને કેટલાક કહે છે કે એકલી ક્રિયાથી મુકિત મળે, પણ આ અને એકાન્તવાદ છે. એકાન્તવાદ એટલે મિથ્યાત્વ. અનેકાન્તવાદ તા એમ કહે છે કે જ્ઞાન અને ક્રિયા ઉભયથી મુક્તિ મળે, એકલું જ્ઞાન કે એકલી ક્રિયા મુકિતમાં લઈ જવા માટે સમર્થ નથી. તે અંગે જૈન મહિષઓએ અધપ'ગુન્યાય કહ્યો છે, તે ખરાખર લક્ષમાં લેવા જેવા છે. અધપગુન્યાય એક નગરમાં દાહ લાગ્યા અને બધા નગરજનો નગર ખાલી કરી ગયા, પણ તે વખતે એક આંધળા (અધ) અને એક પાંગળા (પશુ) એમ બે જણ એક શેરીમાં રહી ગયા. આંધળે! વિચાર કરે છે કે અરેરે! મને આંખે દેખાતું નથી, તે। આ નગરની બહાર શી રીતે નીકળું ? પાંગળે વિચાર કરે છે કે ‘ આ તા ભારે થઈ ! મારા પગે બિલકુલ ચાલી શકાતું નથી, તે આ નગરની ખહાર શી રીતે નીકળ્યું ?” સાગ તે કૂદકે અને ભૂસકે આગળ વધતી હતી અને પ્રતિમણે પેલા અનેની નજીક આવતી હતી, પણ તેમને Page #166 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ [ આત્મતત્ત્વવિચા અહાર નીકળવાનો ઉપાય સૂઝતા ન હતા. એવામાં પાંગ ળાને એક વિચાર આવ્યા અને તેણે કહ્યું: અરે ભાઈ સુરદાસ ! તું શરીરે ખડતલ છે અને તારા ખભા પર બેસાડી મને ઉચકી શકે એમ છે. જો તું મને તારા ખભા પર એસાડી દે તે હું ઉપર બેઠા બેઠા માર્ગ ચીંધું અને તું એ માગ પકડીને ચાલ તે આપણે બંને નગરમાંથી સહીસલામત બહાર નીકળી જઈએ. હવે તે આગ મહુ નજીક આવી પહાંચી છે અને આપણે આવું કંઈ નહિ કરીએ, તે એ આપણુ અંનેને ભરખી જશે. આંધળાએ એ વાત કબૂલ રાખી અને તેણે પશુને પેાતાના ખભા પર બેસાડી દીધા. પશુએ રસ્તા બતાવ્યા, તે પ્રમાણે ચાલતાં એ અંને જણુ સહીસલામત નગરની અહાર નીકળી ગયા. અહીં અધ તે જ્ઞાનરહિત સમજવા અને પશુ તે ક્રિયારહિત સમજવા. એકલેા અધ કે એકલેા પશુ નગરની અહાર નીકળી શકે નહિ, તેમ એકલુ જ્ઞાન કે એકલી ક્રિયા મનુષ્યને તારી શકે નહિ. જ્યારે એ બંનેનો મેળ થાય ત્યારે જ સંસારરૂપી પ્રજવવિલત નગરમાંથી મહાર નીકળી શકાય. પાંચ પ્રકારનાં અનુષ્ઠાને ક્રિયાનું અનુષ્ઠાન બધા મનુષ્યેા એક જ ભાવથી કરતા નથી, જૂદા જૂદા ભાવથી કરે છે, તેથી શાસ્ત્રકારોએ તેની કક્ષા સમજવા માટે તેના પાંચ પ્રકારે બતાવ્યા છે. તેમાં પહેલ વિષાનુષ્ઠાન છે, ખીજી ગરાનુષ્ઠાન છે, ત્રીજું અનનુષ્ઠાન ધર્મનું આરાધન ] ૧૩ છે, ચેાથું તàત્વનુષ્ઠાન છે . અને પાંચમું અમૃતાનુષ્ઠાન છે. જે અનુષ્ઠાન વિષતુલ્ય છે, તે વિષાષ્ઠાન. અહીં પ્રશ્ન થશે કે ‘અનુષ્ઠાન વિષતુલ્ય કેમ હોય ?' તેનો ઉત્તર એ છે કે જે દૃષ્ટિ વિકૃત થાય, તે અનુપમ ફળ દેનારું અનુજ્ઞાન પણ વિષતુલ્ય બની જાય છે. જે અનુષ્ઠાન લબ્ધિ, કીર્તિ, સાંસારિક ભાગ વગેરે મેળવવાની ઇચ્છાથી કરવામાં આવે તેને વિષાનુષ્ઠાન સમજવાનું છે. વિષનો આપણે ત્યાગ કરીએ છીએ, તેમ આ અનુષ્ઠાનનો ત્યાગ કરવાનો છે. જે અનુષ્ઠાન ગરતુલ્ય છે તે ગરાનુષ્ઠાન. આ લેાકના ભાગા વિષે નિઃસ્પૃહતા, પણ પરલેાકમાં દિવ્ય ભાગા ભાગવવાની અભિલાષાપૂર્ણાંક જે અનુષ્ઠાન કરવામાં આવે તેને ગરાનુષ્ઠાન સમજવું. વિષાનુષ્ઠાન કરતાં આ કંઈક સારું, પણ એની કક્ષા તેા હેયની જ ગણાય. આ લાકના ભાગની ઇચ્છા છેડી અને પરલેાકના ભાગની ઇચ્છા રાખી, એ સરવાળે તે સરખુ જ ગણાય. મૂળ વાત એ છે કે આ લોકના કે પરલેાકના ભાગાની ઇચ્છાથી ધાર્મિક અનુષ્ઠાન કરવું ચાગ્ય નથી. જે અનુષ્ઠાન અન્ એટલે ન કરવા ખરાખર છે, તે અનનુષ્ઠાન, અનુષ્ઠાન શા માટે કરવામાં આવે છે? તેના સ્પષ્ટ ખ્યાલ વિના અનુષ્ઠાન કરવામાં આવે તેને અનનુષ્ઠાન સમજવાનુ છે. આ અનુષ્ઠાન ધર્મના વિષયમાં મુગ્ધબુદ્ધિ વાળા જીવાને અમુક રીતે ઉપકારક નીવડે છે, તેથી તેને કથ'ચિત્ ઉપાદેય માનવામાં આવ્યુ છે. જે અનુષ્ઠાન તદ્ હેતુવાળું હેાય તે તક્ + હેતુ + Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪ [ આત્મતત્વવિચાર અનુષ્ઠાન = તદ્ધત્વનુષ્ઠાન. ત૬ હેતુ એટલે તે હેતુ, મોક્ષનો હેતુ, તાત્પર્ય કે જે અનુષ્ઠાન મેક્ષ, પરમપદ કે નિર્વાણ મેળવવાના હેતુથી શુભ ભાવપૂર્વક કરવામાં આવે તેને તદ્વેત્વનુષ્ઠાન સમજવાનું છે. આ અનુષ્ઠાનની ઉપાદેયતા પણ છે. જે અનુષ્ઠાન અમૃત તુલ્ય હોય, તે અમૃતાનુષ્ઠાન. અહીં એક છેડે વિષ છે, એટલે બીજા છેડે અમૃતને મૂકવામાં આવ્યું છે. વિષ જેટલું ખરાબ છે, તેટલું અમૃત સારું છે. જે અનુષ્ઠાન શુદ્ધ શ્રદ્ધાપૂર્વક, પરમ સંવેગથી ભાવિત થયેલાં મન વડે, કેવલ નિર્જરા માટે કરવામાં આવે તેને અમૃતાનુષ્ઠાન સમજવાનું છે. આ અનુષ્ઠાન બધામાં શ્રેષ્ઠ હોવાથી વિશેષ પ્રકારે કરવા યોગ્ય છે. અનુષ્ઠાનના આ પ્રકારો પરથી એ સ્પષ્ટ થાય છે કે કિયા ભલે એક જ પ્રકારની હોય, પણ તેમાં હેતુ અનુસાર ઉત્તમપણું, મધ્યપણું અને કનિષ્ઠપણું દાખલ થાય છે. તેથી ક્રિયાનો હેતુ ઊંચે હોવો જોઈએ. જે ક્રિયા ઊંચા હેતુથી એટલે મોક્ષપ્રાપ્તિ માટે-કમનો નાશ કરવા માટે કરવામાં આવે તે ઊંચી અને જે ક્રિયા નીચા હેતુથી એટલે સાંસારિક સુખભેગની ઈચ્છાથી કરવામાં આવે તે નીચી. - બે માણસ એક સરખે આહાર કરે છે, તેમાં એક માત્ર દેહને ટકાવવા પૂરતો કરે છે અને તે દ્વારા બની શકે તેટલું ધર્મારાધન કરી લેવા ઈચ્છે છે અને બીજે દેહને પુષ્ટ કરવા માટે કરે છે અને તે દ્વારા વિવિધ ભાગો ભોગવવાની ઈચ્છા રાખે છે, તે પ્રથમતી ક્રિયા પ્રશસ્ત ગણાશે અને હતનું આરાધન ]; ૩૧૫ બીજાની ક્રિયા અપ્રશસ્ત ગણાશે. માટે ક્રિયા કરતી વખતે હિતુ હમેશાં ઊંચે રાખે. | ગાથાની ચાર વસ્તુઓમાંની ત્રીજી વસ્તુ મલરહિતપણું છે. આપણે શ્રી જિનવચનમાં અનુરક્ત થઈએ, તેમાં કહેલી ક્રિયાઓ કરીએ, પણ અંતરનો મેલ હકે નહિ તે પવિત્રતા કે પૂર્ણતા શી રીતે પ્રાપ્ત થાય? મિથ્યાત્વ વગેરે દેશે અંતરનો મેલ ગણાય છે. કામ, ક્રોધ, લોભ, માન, મત્સર અને હર્ષ એ છ ને પણ આપણે અંતરનો મેલ કહી શકીએ. છે કેઈ અંતરને મલિન કરે, તે બધાને અંતરનો મેલ સમજ. તપ, જપ અને ધ્યાન અંતરનો મેલ ટાળવાની ખાસ ક્રિયાઓ છે. આ ગાથાની ચાર વસ્તુઓમાંની એથી વસ્તુ તે સંકલેશI રહિતપણું છે. રાગદ્વેષના પરિણામને સંકલેશ કહેવામાં આવે. છે. એ સકલેશ દૂર થાય, એટલે સમભાવ આવે અને આત્મા પિતાનાં મૂળ સ્વભાવનું દર્શન કરી શકે. આવાઓનો સંસારઅતિ અતિ અલ્પ બની જાય એમાં આશ્ચર્ય શું? મહાનુભાવો! શ્રદ્ધા, ક્રિયાતત્પરતા, આંતરિક શુદ્ધિ અને સમતા એ ચાર વસ્તુઓ દ્વારા આત્મા અલ્પ સંસારી બને છે અને એ ચારે વસ્તુ ધર્મનાં આરાધનથી જ પ્રાપ્ત થાય છે. ગત વ્યાખ્યાનમાં અમે જણાવ્યું કે ધર્મ ચાર પ્રકારના પુરુષ સાથે દસ્તી કરતો નથીઃ દુષ્ટ, મૂઢ, કદાગ્રહી અને પક્ષપાતી. તેમાંથી બેનાં દૃષ્ટાંત કહ્યાં અને એનાં દૃષ્ટાંત બાકી છે, તે આજે સંભળાવીશું. Page #168 -------------------------------------------------------------------------- ________________ કાગ્રહ ૩૫% ૩૧૬ [ આત્મતત્વવિચારો કદાગ્રહ ઉપર અંધ રાજકુમારનું દૃષ્ટાંત - એક રાજાનો પુત્ર જન્મથી આંધળો હતો, પણ સ્વભાવનો ઘણે ઉદાર હતું. તે પિતાની પાસેનાં ઘરેણુગાંઠા વાચકોને દાનમાં આપી દેતો. મંત્રીને આ વાત પસંદ નહિ -તેને થતું કે જે આવી રીતે આ કુમાર ઘરેણાંગાંઠ યાચકને આપતે રહેશે તો રોજ નવાં ઘરેણુગાંડાં લાવીને આપીશું કયાંથી? એક દિવસ તેણે રાજાને કહ્યું કે મહારાજ ! લક્ષમીના -ત્રણ ઉપયોગ છેઃ દાન, ભેગ અને નાશ. તેમાં દાન સહુથી શ્રેષ્ઠ છે, કારણ કે પિતાનું તથા પારકાનું એમ બંનેનું હિત કરે છે. આમ છતાં તે મર્યાદામાં રહીને અપાય તે સારું, કારણ કે અતિ સર્વત્ર વર્જયેતા એ નીતિકારોનો મત છે. જે રાજકુમાર હાલની ઢબે દાન દેવાનું ચાલુ રાખશે, તે આપણે રાજભંડાર ટુંક સમયમાં ખાલી થઈ જશે.” રાજાએ કહ્યું: “મંત્રીશ્વર ! તમારી વાત સાચી છે, "પણું હું કુમારનું દિલ દુભાવવા ઈચ્છતો નથી, તેથી એવો 'કેઈ ઉપાય કરે કે જેથી તેમનું દિલ દુભાય નહિ અને રાજભંડાર ખાલી થાય નહિ.' આ સૂચનાને મંત્રીએ સ્વીકાર કર્યો અને એક ઉપાય શિધી કાઢ. તેણે રાજકુમારને એકાંતમાં બોલાવીને કહ્યું "કે ‘કુમારશ્રી! આપને આભૂષણોનો ઘણો શોખ છે, તેથી તમારા પૂર્વજોનાં બનાવેલાં મહામૂલ્યવંત આભૂષણે મેં ભંડાર ૨માંથી બહાર કઢાવ્યાં છે. તે તમે બીજા કેઈને આપી . દેવા કબૂલ થતા હે તે તમને પહેરવા આપું. આપ આ ધર્મનું આરાધન ] [ આભૂષણે ધારણ કરશે, એટલે રાજરાજેશ્વર જેવા દેખાશે અથવા તે દેવકુમાર જેવા દીપી નીકળશે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખજો કે આ જગતમાં સ્વાર્થી—આપમતલબિયા માણસની ખોટ નથી. તેઓ આ આભૂષણો જોશે કે તેમની દાનત બગડશે અને તેને પડાવી લેવા માટે જાતજાતની યુક્તિઓ રચશે. કેઈતે એમ પણ કહેશે કે આ આભૂષણેમાં છે શું? એ તે લેઢાનાં છે, તમારે એ કામનાં નથી, માટે ૬ અમને આપી દે, પણ તમારે એ કઈ વાત ઉપર ધ્યાન આપવું નહિ.' કુમારે કહ્યું કે “તમારી શરત મને કબૂલ છે. હું એ હું આભૂષણ કોઈને પણ આપી દઈશ નહિ. જો કેઈ એમ કહેશે કે આ આભૂષણ લેહનાં છે, તે હું તેની બરાબર ખબર. લઈશ. માટે મને એ આભૂષણ પહેરવા આપે.” આ પ્રમાણે કુમારનું મન પહેલેથી જ ચુડ્ઝાહિતી કરીને મંત્રીએ તેને ખરેખર લેહનાં આભૂષણ જ પહેરવા | આપ્યાં. કુમારના હર્ષનો પાર નથી. એનાં મનમાં ખુમારી. છે કે મારા પૂર્વજોએ બનાવેલાં અપૂર્વ આભૂષણે મેં આજે ધારણ કર્યા છે. એ ખુશખુશાલ થતે રાજમહેલના પ્રવેશદ્વાર આગળ બેઠે છે. એવામાં ત્યાં થોડા યાચકો આવ્યા. અને તે કુમારનાં આભૂષણે જોઈને આશ્ચર્યથી કહેવા લાગ્યા કે કુમારશ્રી! આ શું? આજે કંઈ નહિ ને લેહનાં આભૂષણે ધારણ કર્યા? આ આભૂષણે તમને શોભતા નથી.” - કુમારે આ શબ્દ સાંભળ્યા કે પાસે પડેલી લાકડી Page #169 -------------------------------------------------------------------------- ________________ હા . જા કે, કામ, --- * F = "3" ૩૮ [ આત્મતત્વવિચT લીધી અને ધડાધડ એક-બેને ચાડી દીધી. “હરામખોરાનો મને મૂર્ખ બનાવીને મારાં આભૂષણે પડાવી લેવા છે, કેમકે હું બધું સમજું છું. માટે અહીંથી દૂર થાઓ.” અને " યાચકે જીવ લઈને નાઠા. થોડી વારે ત્યાં રાજસેવક આવ્યા. તે પણ રાજકુમારનાં ગળામાં લોહનાં આભૂષણ જોઈ આશ્ચર્ય પામ્યા અને હિતબુદ્ધિથી કહેવા લાગ્યા કે કુમારશ્રી ! આપે આજે જે આભૂષણે ધારણ કર્યા છે, તે આપને બિલકુલ શેભતા નથી. આપના ખજાનામાં આવ્યું ષણની કયાં ખોટ છે કે આ લેહનાં આભૂષણો ધારણ કર્યા?' કુમારે કહ્યું: “સંભાળીને બેલે. જો તમે મારાં આભૂષણની જરા પણ નિંદા કરશે, તે તમારી ખબર લઈ નાખીશ. મારા પૂર્વજોનાં બનાવેલાં આવાં સુંદર આભૂષણે મેં પૂર્વે કદી પહેર્યા ન હતાં. એકે કહ્યું: “પણ કુમાર ) સાહેબ- હજી વાકય પૂરું કરે તે પહેલાં કુમારે લાકડી ઉગામી અને એક–એને તેનો સ્વાદ ચખાડી દીધે. એટલે રાજસેવકે પણ પિતાના રસ્તે પડયા. પછી કેટલાક સ્વજન–સંબંધી ત્યાં આવ્યા અને તેમણે પણ એજ કહ્યું કે “આપને આ લેહનાં આભૂષણે શેલતાં નથી, માટે ઉતારી નાખો.” કુમારે કહ્યું: “મારે કેઈની સલાહ જોઈતી નથી. તમે તમારું કામ કરે, નહિ તો નાહકનું મારે કંઈ બોલવું પડશે. ' અને તેઓ પણે ત્યાંથી ચાલ્યા ગયા. બીજા પણ છે કે મિત્ર ભાઈબંધ દેરતદારે ધર્મનું આરાધન ] ૩૧૯ તેનાં ઘરેણુ લેહનાં હોવા વિષે કહ્યું, તે દરેકનું તેણે અપમાન કર્યું અને કેઈની વાત માની નહિ. આ રીતે જે પુરુષનું મન પહેલેથી જ બુગ્રાહિત થયેલું હોય છે અને કદાગ્રહી બની જાય છે, તે મહાપુરુષેની ગમે તેવી સારી અને સુંદર શિક્ષાનો પણ સ્વીકાર કરી શકતા નથી અને પરિણામે ધર્મ પામી શકતા નથી. પક્ષપાત ઉપર સુભટનું દૃષ્ટાંત સુભટ નામનો એક રાજ્યાધિકારી હતા. તેને સુરંગી નામની બહુ ભલી સ્ત્રી હતી. તેનાથી સેનપાલ નામનો એક પુત્ર થયું હતું. આ પુત્રને જન્મ આપ્યા પછી સુરંગીની તબિયત લથડી અને તેનાં સૌંદર્યમાં ઘટાડો થયો. તેથી સુભટનું મન તેના પરથી ઉતરી ગયું. હલકા મનુષ્યના સ્નેહને કવિઓએ સંધ્યાના આડંબર અને રેતીની ભીંત સાથે સરખાવ્યું છે, તે ખોટું નથી. થડા વખત બાદ સુભટે કોથળીનું મેં છોડીને કુરંગી નામની એક સ્ત્રી સાથે લગ્ન કર્યા. આ સ્ત્રીને રંગ ઉજળે હતે, વળી તે હાવભાવ વગેરેમાં નિપુણ હતી, એટલે તેણે સુભટનું દિલ જિતી લીધું અને સુભટના ચારે હાથ તેના પર રહેવા લાગ્યા. આ જગતમાં મનુષ્યને કંચન અને કામિની એ બે વસ્તુઓનું ભારે આકર્ષણ હોય છે અને તેમાં પણ કામિનીનું આકર્ષણ વિશેષ હોય છે. તેથી જ કેઈ કવિએ વકે પણ પિતા ખધી ત્યાં આ શોભતા નારી મદન તલાવડી, બૂડ્યો સબ સંસાર; કાઢણહારે કે નહીં, કહાં કરું પોકાર? ' Page #170 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર કુરંગીનું ચામડું ઉજળું, પણ દિલ કાળું' હતું. તેમાં ઈર્ષ્યા, દ્વેષ, અભિમાન વગેરે અનેક દો! ભરેલા હતા. વળી શિયળવતમાં પણ તે શિથિલ હતી, એટલે નવા નવા પુરુષાને જોઈ તેમની સાથે ક્રીડા કરવાને ઇચ્છતી; પણ સુરંગી છાતી પર બેઠી હતી, એટલે તેની એ ઇચ્છા પાર પડતી નહિ. એક તે શોકચ અને ખીજું આ કારણ મળ્યું, એટલે તેને સુરગી પ્રત્યે ઘણા દ્વેષ થવા લાગ્યા. તે સુભટના કાન ભભેરવા લાગી. ૩૦ સુભને તેા કુરગીની કાયાએ કામણ કર્યાં હતાં, એટલે તે એની નજરે જ જોતા હતો. તેણે સુરંગીને થાડુ રાચરચીલું તથા પૈસાટકા આપી જુદી કાઢી. ખરેખર ! પડિત, શૂરા અને શાણા સહુને નારી નાચ નચાવી શકે છે. હવે એક વખત લડાઇનાં નગારાં ગગડચાં અને સુભટને લડાઈમાં જવાનું થયું. તે વખતે કુરંગી ગળગળી થઈને કહેવા લાગી કે ‘હે નાથ ! તમારા વિના હું એક પણ દિવસ રહી શકીશ નહિ. મારી સ્થિતિ જળ વિનાની માછલડી જેવી જાણજો. જો તમે મારું ભલું ઇચ્છતા હા, તે મને લડાઇમાં સાથે લઈ ચાલા.’ સુભટે કહ્યું : ‘ લડાઈ એક ભયંકર વસ્તુ છે. તેમાં સ્ત્રીઓનું કામ નહિ. વળી અમને તે રાજાજી તરફથી સખ્ત ફરમાન છે કે કોઈએ પાતાની સાથે સ્ત્રીને લેવી નહિ. માટે હું પ્રિયે ! તું અહીં જ રહે અને મનગમતુ ખાઇપીઇને મેાજ કર. આપણાં ઘરમાં કઇ વસ્તુની ખોટ નથી. ’’ ધમનું આરાધન ] ૩ર૧ કુર’ગીએ કહ્યું : ‘ આપની આજ્ઞા હું માથે ચડાવુ' છું, પશુ અને તેટલા વહેલા આવજો. આ ઘરમાં તમારા સિવાય મારા એક પણ દહાડા જવા મુશ્કેલ છે. વળી આપણા પાડાશીએ કેવા નટખટ છે, તે તમે જાણા છે. ’ સુભટે કુર`ગીની વિદાય લીધી અને તે સૈનિકે સાથે લડાઈમાં ગયા. આ ખાજુ કુરંગી એકલી પડી, એટલે ઘણા દિવસની પેાતાની ઇચ્છા પૂરી કરવાના નિર્ણય પર આવી. હવે એજ ગામમાં ચંગા નામના એક યુવાન સેાની હતા, તે દેખાવે રૂપાળા હતા અને ફૂલફટાયા થઇને ફરતા હતા. કુર`ગીએ તેને નજરમાં ઘાલ્યા અને ઘરેણાં ધાવડાવવાનાં બહાને ઘરે મેલાન્યા. પ્રારભમાં થેાટી આડી– અવળી વાત કરી તેણે ચંગાને કહ્યું કે ‘આપણી સરખે સરખી જોડ છે, અને રંગીલા છીએ, માટે તું કબૂલ થા તે આપણે સંસારસુખ ભોગવીએ. જો તું મારી આ માગણી કબૂલ નિહ કરે તે! હું આપઘાત કરીશ અને તેનું પાપ તને લાગશે. ’ ચંગે પૂરા બદમાશ હતા. તે દારૂ પીતેા, જુગાર રમતા, વેશ્યાગમન કરતા અને કાઈ રૂપાળી સ્ત્રી નજરે ચડી તે તેને ફસાવવાનું ચૂકતા નહિ. અહીં તે। આમંત્રણ સામેથી આવ્યું હતું, એટલે તેને જતું શેના કરે? પણ તે દાક્ષિણ્યતાથી ખેલ્યું કે ‘ જારકર્મીમાં ઘણું જોખમ રહેલું છે, પરંતુ તુ આપઘાતની વાત કરે છે, એટલે તારી માગણી કબૂલ રાખું છું. ' પછી ખંને જણ યથે ભેગ ભાગવવા લાગ્યા અને પૈસા છૂટથી ઉડાડવા લાગ્યા. આ. ૨–૨૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૩રર [ આત્મતત્ત્વવિચારી આ દિવસેને જતાં શી વાર? ચાર મહિના તે જેત. જેતામાં પૂરા થવા આવ્યા અને સુભટને સદેશે આથી ગયો કે “હું ચાર દિવસમાં ઘરે આવું છું. ? આથી ચંગાએ રહીસહી સારી સારી વસ્તુઓને કુરંગી પાસેથી છીનવી લીધી અને તેને ખૂબ કફોડી હાલતમાં મૂકી દીધી. કુરંગીએ વ્યભિચાર કરીને શું સાર કાઢ્યો ? એક તો શિયળ ગયું, બીજુ પતિને વિશ્વાસઘાત કર્યો અને ત્રીજું ઘરની ઘરવખરી પણ ગુમાવી. વ્યભિચાર ભયંકર દેષ છે અને તેનું સેવન કરનારને તે અવશ્ય નરકમાં લઈ જાય છે. આ સુભટ તદ્દન નજીક આવે, ત્યારે બીજો સંદેશે આવ્યો કે “કાલે બાર વાગતાં ઘરે આવું છું, માટે રાઈ પાણી કરી રાખજે.” આ સંદેશો મળતાં જ કુરંગી વિચારમાં પડી : “હવે શું કરવું? સારી રસોઈ કરીને ખવડાવું, એવું તે ઘરમાં કઈ રહ્યું નથી.” છેવટે અક્કલ લડાવીને તે સુરંગીનાં ઘરે ગઈ. કેઈ દિવસ નહિ ને આજે એકાએક કુરંગીને ઘરે આવેલી જોઈને સુરંગી વિચારમાં પડી ગઈ : આ શા માટે આવી હશે ?’ એવામાં કુરંગીએ કહ્યું: બહેન.! એક વધામણી લાવી છું.' સુરંગીએ કહ્યું: “બહેન! શું વધામણી લાવી છે? કુરંગીએ કહ્યું “ આપણા સ્વામીનાથ બાર મહિને કાલે બપોરે ઘરે આવે છે.' ' સુરંગીએ કહ્યું: “બહેન!'-તારાં મઢામાં સાકર, પણ મનું આસધન- ] હું તેમનું સ્વાગત શી રીતે કરી શકીશ? એ તો મારી સાથે બોલતા નથી !' કુરંગીએ કહ્યું : “તેની ફીકર કરશે નહિ. એ તો સમજાવીને તમારે ત્યાં જ ભોજન કરાવીશ. માટે કાલે ભજન કરી રાખજો.” સુરંગીને આનંદ થયો. તેણે બીજા દિવસે સવારમાં વહેલા ઉઠીને નાહીધોઈને ભાતભાતનાં ભોજન તૈયાર કર્યા. પછી તે પતિના આગમનની રાહ જોવા લાગી. બીજા દિવસે બપોરે બાર વાગતાં સુભટ આવ્યા, પણ તે વખતે પિતાનાં ઘરનાં બારણાં બંધ દીઠાં. પોતે સંદેશો મોકલ્યો હતો, તેથી એમ માનતે હતે કે હું ઘરે જઈશ ત્યારે કુરંગી મારું ભાવભીનું સ્વાગત કરવા દરવાજામાં જ ઊભી હશે, પણ આ તે જુદું જ દૃશ્ય જોયું. તેણે મોટેથી કહ્યું: “હે પ્રિયે! હું બહારથી આવી ગયો છું. બારણાં ઉઘાડ.' પણ અંદરથી કંઈ જવાબ આવ્યો નહિં. આથી સુભટે અનેક પ્રકારનાં મધુર વચને કહ્યાં, ત્યારે કુરંગીએ બારણું ઉઘાડ્યાં અને તેમાં ચડાવી એક બાજુએ બેઠી. સુભટને લાગ્યું કે ગમે તે કારણે કુરંગીને આજે માઠું લાગ્યું છે, નહિ તો આમ હાય નહિ. આથી તેણે કુરગીને મનાવવા કહ્યું કે “હે પ્રિયે! મારે એ અપરાધ છે કે. તું મને સનેહપૂર્વક બોલાવતી નથી ! તું ઊભી થા અને ઝટ મારું ભાણું પીરસ.” . એ વખતે કરગીએ છાજુક કરીને કહ્યું કે “તમારા Page #172 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ [ આત્મતત્ત્વવિચાર જેવા ઢાંગી માણસ આ દુનિયામાં ખીજા કાણુ હશે ? પાતે સુરગીને ત્યાં કહેવડાવે છે, કે કાલે તમારે ત્યાં ભોજન કરવા આવીશ અને મને કહે છે કે ભાણું પીરસ !’ એવામાં સુરગીએ મેાકલેલા સેાનપાલ ત્યાં આવી પહેાંચ્યા અને સુભટને વિનયથી પ્રણામ કરીને કહેવા લાગ્યા કે ' પિતાજી! ભાજન તૈયાર છે, માટે જમવા પધારો. ’ આ બધી શી ગરબડ છે ? એની સુભટને ખબર પડી નિહ. તે કુર’ગીના માં સામું જોઇ રહ્યો, ત્યારે કુર’ગીએ તિરસ્કાર કરતાં કહ્યું કે ‘ હવે વધારે ઢાંગ કરવા રહેવા દો. તમે તમારી માનીતી સુર‘ગીને ત્યાં જાઓ. તે તમને મનગમતાં ભાજન કરાવશે. ’ કુર’ગીનાં આવાં કઠોર વચનેાથી કંટાળીને સુભટ આખરે સુર’ગીને ત્યાં ગયા. સુર’ગી તેનુ સ્વાગત કરવાને ખડા પગે ઊભી હતી. તેણે પતિનું ઉમળકાભેર સ્વાગત કર્યું, તેને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું અને પછી પાટલા પર જમવા મેસાડયો. ત્યાં થાળમાં અનેક જાતની વાનીઓ પીરસી, પણ સુભટે જમવા માટે હાથ લાંમા કર્યો નહિ. સુર’ગીએ પૂછ્યું' : ‘હે સ્વામી! તમે ભેજન કેમ કરતા નથી? શું આમાં કૈાઇ વસ્તુની ખામી રહી ગઈ છે ? ” સુભટે કહ્યું : ‘હા. આમાં એક વસ્તુની ખામી છે. જે કુર’ગીએ મનાવેલું શાક આમાં ઉમેરાય તો બધુ` ભેાજન અમૃત જેવું મીઠું લાગે. ’ સુરગીએ કહ્યું : ‘પરંતુ આમાંનું કાઇ પણ શાક ધર્મનું આરાધન ] ૩રપ ચાખ્યા વિના તમને શી ખબર પડી કે એ કુરગીના હાથે અનાવેલા જેવું સ્વાદિષ્ટ નથી ? ’ સુભટે કહ્યું: એ તે એની સેાડમ જ કહી આપે. એમાં ચાખવાની શી જરૂર છે?? સુર’ગી સમજી ગઈ કે પતિની બુદ્ધિનો કખો પક્ષપાતે લીધેા છે, એટલે ગમે તેવી દલીલા કરીશ, તે પણ તે સમજશે નહિ. એટલે તે ઉઠીને ઊભી થઈ અને વાડકા લઈને કુરંગીને ત્યાં ગઈ. તેણે કુરગીને કહ્યું કે મહેન1 સ્વામીનું મન તારામાં વસ્યું છે, એટલે મારાં કરેલાં પકવાન્ન કે શાક ભાવતાં નથી. તારા હાથે કરેલું થેાડું શાક આપ તા એ ઉલટથી ભાજન કરે. ’ કુર`ગીએ જોયું કે આટઆટલા તિરસ્કાર કરવા છતાં તેનું મન મારા પર ચાટયું છે, એટલે તે મને અંતરથી ચાહે છે. આમ છતાં તેની વિશેષ પરીક્ષા કરવી જોઈએ. તેણે સુરગીને કહ્યું: ‘અહેન ! ઘેાડી વાર તમે પરસાળમાં એસેા, હું ગરમાગરમ શાક તૈયાર કરી આપું છું.” સુરગી પરસાળમાં બેઠી, એટલે કુરંગી મકાનના પાછલા ભાગમાં ગઇ અને ત્યાં પાડીનું તાજું છાણ પડયું હતુ, તે લઈ આવી. તેમાં આટા, લૂણ, મરી વગેરે નાખીને તેને હિંગ વડે વઘાયું. પછી તેને લીંબુના પટ દઇને ગરમાગરમ શાકના વાડકા ભરી આપ્યા. સુર’ગીએ એ શાક સુભટ આગળ ધર્યું. એટલે તે ખાલી ઉડચેા : ‘ જોઈ આ શાકની સોડમ ! તેમાંથી કેવી સુંદર વાસ Page #173 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર આવી રહી છે? વળી તેનો દેખાવ જ કહી આપે છે કે તે એક ઘણું સુંદર શાક છે.” પછી તેણે ભેજન કરવા માંડ્યું. તેમાં સુરંગીએ બનાવેલી વસ્તુઓ છેડી ખાધી અને કુરંગીનું બનાવેલું શાક વધારે ખાધું. એ શાક ખાતાં ખાતાં તેણે અનેક વાર તેના સ્વાદનાં વખાણ કર્યા. આ દૃષ્ટાંત પરથી સમજી શકાશે કે જેનું મન પક્ષપાતથી ઘેરાઈ ગયું હોય છે, તે સત્ય વસ્તુ સમજી શકતા નથી અને તેથી તેઓ ધર્મને પામી શક્તા નથી. વિશેષ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ઓગણચાલીસમું ધર્મના પ્રકારો મહાનુભાવો ! ધમને વિષય ચાલી રહ્યો છે અને તેની વિચારણામાં આપણે ઠીક ઠીક આગળ વધ્યાં છીએ. પ્રથમ ધર્મની આવશ્યકતા વિચારી, પછી ધર્મની શક્તિનો પરિચય મેળવ્યું, પછી ધર્મની વ્યાખ્યા પણ જાણી અને તેનાં લક્ષણથી વાકેફ થયા. છેલ્લે ધર્મનું આરાધન કયારે કરવું અને કેમ કરવું? તેનો સ્પષ્ટ ખ્યાલ મેળવ્યા, પરંતુ આટલેથી વાત પૂરી થતી નથી. હજી આપણે અર્ધો પંથ કાપે છે અને અર્ધો પથ બાકી છે. તેમાં પણ ઘણું અગત્યના મુદ્દા ચર્ચવાના છે. તમે આત્માનાં વ્યાખ્યાન પૂરાં સાંભળ્યાં, કર્મનાં વ્યાખ્યાનો પણ પૂરાં સાંભળ્યાં, તો ધર્મનાં વ્યાખ્યાનો પણ પૂરાં સાંભળી લેજો. કેટલાક કહે છે કે “હાયા એટલું પુણ્ય. કદાચ છેલ્લા બે-ચાર વ્યાખ્યાને ન સાંભળ્યા તે શું થઈ ગયું ?” પણ અરધું સાંભળવું અને અરધું ન સાંભળવું તે ઉચિત નથી. ખાસ કરીને છેલ્લાં વ્યાખ્યાને તે સાંભળવા જ જોઈએ, કારણ કે વિષયનો સાર તેમાં હોય છે. તમે વલેણું (દધિમંથન) શરૂ કરે અને અર્થે મૂકી છે, તે તેમાંથી માખણ નીકળે ખરું? અથવા મુંબઈથી અમદાવાદ જવાનું હોય અને વચ્ચે સુરત, ભરૂચ કે વડેદરા Page #174 -------------------------------------------------------------------------- ________________ ૩ર૯ " - ૩૨૮૯ :રી નં., ના 1 [ આત્મતત્ત્વવિચાર ઉતરી પડો તે ચાલે ખરૂ?—નીતિવિશારદેએ “બારધયારતલામનં-શરૂ કર્યું તેના છેડે જવું ” એ નીતિને ઉત્તમ કહી છે અને બધા પુરુષો તેનું અનુસરણ કરે છે, તો તમે પણ તેનું અનુસરણ કેમ ન કરે? " અનેક જાતના ધમે ' આ જગતમાં અનેક જાતના ધર્મો પ્રવર્તે છે. તેમાં કેટલાક અતિ પ્રાચીન છે, કેટલાક પ્રાચીન છે, કેટલાક પચીસથી પંદર વર્ષ પહેલાં સ્થપાયેલા છે, તે કેટલાક પાંચસોથી સો વર્ષ પહેલાં સ્થપાયેલા છે. દાખલા તરીકે જૈન ધર્મ અતિ પ્રાચીન છે, વૈદિક ધર્મ પ્રાચીન છે, બૌદ્ધ, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ પચીસથી પંદર વર્ષની અંદર સ્થપાયેલા છે અને શીખ, આર્યસમાજ, બ્રહ્મસમાજ, પ્રાર્થનાસમાજ વગેરે પાંચસોથી સો વર્ષની અંદર સ્થપાયેલા છે. ' ' ધર્મની શ્રેષ્ઠતા “જે ખૂબ જૂનું તે સેનું’ એ ન્યાયને લાગુ કરીએ તે જૈન ધર્મ સર્વ શ્રેષ્ઠ કરે, કારણ કે તે સહુથી વધારે પ્રાચીન છે. કેટલાક એમ સમજે છે કે શ્રી મહાવીર પ્રભુથી જૈન ધર્મ ચાલ્યું, પણ એ વાત બરાબર નથી. એ તેં વીશમા તીર્થંકર હતા. તેમની પહેલા બીજા તેવીશ તીર્થકરે થઈ ગયેલા છે. કેટલાક એમ સમજે છે કે શ્રી શીખવદેવથી જૈન ધર્મની શરૂઆત થઈ, પરંતુ એ વાત પણ બરાબર 'નથી. આ અવસર્પિણી કાળની અપેક્ષાએ આપણે શ્રી રીખ" " વદેવ ભગવાનને જૈન ધર્મની શરૂઆત કરનારા અર્થાત્ ધર્મના પ્રકારે ] યુગાદિદેવ કહી શકીએ, પણ સમગ્ર કાલચક્રની અપેક્ષાએ તે આ લેકમાં એવી કેટલીયે અવસર્પિણીઓ-ઉત્સર્પિણીઓ વ્યતીત થઈ ગઈ. એ દરેક અવસર્પિણી–ઉત્સર્પિણી કાલમાં તીર્થકરે થયેલા છે અને તેમણે જૈન ધર્મનું પ્રવર્તન કરેલું છે, એટલે જૈન ધર્મ અનાદિ છે. . કેટલાક કહે છે કે “એક વસ્તુ ઘણી જૂની, માટે સારી; એમ માનવું યોગ્ય નથી.” પણ એક વસ્તુ ઘણી જૂની કેમ થઈ? એ પણ વિચારવું જોઈએ. એક પેઢી બસે વર્ષથી કામ કરી રહી હોય તો એની આંટ બજારમાં ઘણી હોય છે અને લોકે તેની સાથે છૂટથી લેવડદેવડનો વ્યવહાર કરી શકે છે. નવી પેઢી સાથે એવો વ્યવહાર થઈ શકતો નથી. જો કે જૈન ધર્મ તે ગુણની કસોટીમાં પણ મોખરે આવે તેમ છે, પણ આ તે દલીલ પૂરતો વિચાર થયો. કેટલાક કહે છે કે પ્રાચીનતાને લક્ષમાં લે છે, તેમ સંખ્યાને પણ લક્ષમાં લે અને જેની સંખ્યા સહુથી વધારે હોય તેને શ્રેષ્ઠ માને. એ ધર્મ શ્રેષ્ઠ ન હોય તે તેના સાથી વધારે અનુયાયીઓ કેમ થાય ? પરંતુ અમે પૂર્વ વ્યાખ્યાનમાં જણાવ્યું છે, તેમ સંખ્યા પરથી શ્રેષ્ઠતાનું માપ કાઢવું એ રીત ખેતી છે, ખતરનાક છે. અનુયાયીઓની સંખ્યા ઉપરથી ધર્મની શ્રેષ્ઠતા ગણાતી હોય તે ધર્મને નંબરે લાગશે, કારણ કે ધર્મો ઘણું છે અને તેને માનનારની સંખ્યાઓ જુદી જુદી છે. જે દુકાન પર ગ્રાહક વધારે આવે તે દુકાન ન્યાયથી જ ચાલે છે, એમ કહી શકાય નહિ. કારણ કેંકાની દુકાન હિાય, અથવા પ્રચાર વધારે હોય, અથવા છૂટછાટ વધારે Page #175 -------------------------------------------------------------------------- ________________ 330 [ આત્મતત્ત્વવિચા હાય, અથવા આનુષાન્તુ એવી દુકાન ન હેાય અથવા ગ્રાહુકાને સાચી સમજ ન હેાય તેા પણ ગ્રાહક વધારે આવે છે, માટે ધર્માંની શ્રેષ્ઠતા તેની સત્યતા ઉપર સમજવાની છે. જંગતમાં એક જ ધર્મ'ની શક્યતા છે ? કેટલાક કહે છે કે ‘ જુદા જુદા ધર્મોની વાત સાંભળીને અમારી મતિ મુંઝાય છે. તેના કરતાં એક જ ધમ કરી નાખા તા શું ખેાટું? પછી કાઈ ધર્મ પાળવાની મૂંઝવણુ તે નહિ. ' પરંતુ આ કથન વિશ્વ, દુનિયા કે જગતની વાસ્તવિકતા સમજ્યા વિનાનું છે. વિવિધતા એ જગતના સ્વભાવ છે અને તે દૂર થઈ શકતા નથી. એક જ ધર્મીની ઇચ્છા કરનારે એ પણ વિચારવુ જોઇએ કે ખધા મનુષ્યા સરખા પોશાક કેમ પહેરતા નથી ? સરખા ખારાક કેમ ખાતા નથી ? સરખા રીતિરવાજોનું અનુસરણ કેમ કરતા નથી ? અને આજે તે સ્થિતિ એવી છે કે એક જ ઘરની ચાર સ્ત્રીએ પણ સરખા પાશાક પહેરતી નથી. એક ગુજરાતી ઢખ પસંદ કરે છે, તેા બીજી દક્ષિણી ઢમ પસંદ કરે છે, ત્રીજી પંજાબી ઢબ પસંદ કરે છે, તેા ચેાથીની પસદગી ખંગાળી ઢમ ઉપર ઉતરે છે. ઘરમાં વિવાહવાજન જેવુ કાઈ ટાણુ હાય કે બીજો કેાઈ શુભ પ્રસંગ હાય, ત્યારે એક સ્ત્રી આઠ-આઠ કે દસ દસ વખત પાશાક બદલે છે અને ખુશી થાય છે. વિવિધતાની આટલી રુચિવાળી દુનિયામાં એક જાતના ધમ શી રીતે સભવે ? જેની પાછળ વાસ્તવિકતાની કોઈ ભૂમિકા ન હોય અર્મના પ્રકારો ] શ એવા વિચારાને આપણે શેખચલ્લીના તર્ક સિવાય બીજું શું કહી શકીએ? એક મીયાંભાઈ તળાવના કિનારે જ્યનાં ઝાડ નીચે બેઠા હતા. તે વિચાર કરવા લાગ્યા કે આ તળાવનુ અધુ પાણી ઘી થઈ જાય અને વડનાં બધાં પાન ટી થઈ જાય તા ખદ્યા ! ઝમેલ ઝખેલ કે ખાવે !' હવે તળાવનું પાણી ઘી શી રીતે થાય અને વડનાં પાન ાઢી શી રીતે મને ? અને જો ન અને તે દાને ઝખેલ ખેલ કે ખાવાના વખત કયારે આવે? બધા ધર્મોને સારા કેમ મનાય ? કેટલાક કહે છે કે બધા ધર્મો એક ભલે ન થઈ જાય, પણ આપણે તેમને માન આવુ જોઇએ અને તેમાંની સારી વસ્તુએ ગ્રહણ કરવી જોઇએ. પરંતુ આ વિચારસરણી પણ બરાબર નથી. આપણે કોઈ પણ ધર્મને ગાળ દઇએ કે ખાટી રીતે ઉતારી ન પાડીએ, પણ તેના ગુણદોષની પરીક્ષા તા જરૂર કરીએ અને તેમાં જે સારા લાગે તેને જ સારા કહીએ. સારાખાટાની પરીક્ષા કર્યા વિના બધાને સારા માની લેવા અને તેમને માન આપવાનુ જણાવવું, એ તેા ગાળ અને ખેાળને તથા કંચન અને કથીરને સરખા ગણવા જેવુ છે. જે ધર્મ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની દયા પાળવાનુ કમાવે તે પણ સારી અને જે ધમ પશુનેા વધુ કે કુરબાની કરવાનું ફરમાવે તે પણ સારો ! જે ધમ માંસ અને વ્યક્ત્તિનો સંપૂર્ણ ત્યાગ ક્રમાવે તે પણ સારા અને જે શ્રમ માંસાહાર કે મદ્યપાનની છૂટ આપે તે પણ સારા ! શું આ એક પ્રકારનો બુદ્ધિશ્રમ નથી ? Page #176 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ [ આત્મતત્ત્વવિચારે સારી વસ્તુ ગમે ત્યાંથી પણ ગ્રહણ કરવામાં હરકત -નથી, પણ સારી વસ્તુ કોને કહેવી? તેનું ધેારણ શાસ્ત્રકારાએ ઠરાવેલું છે. જેમાં અહિંસા હેય, સયમ હાય, તપ હાય, તે સારી વસ્તુ અને જેમાં તનો અભાવ કે અતિ અલ્પપણું હોય તે ખરાબ વસ્તુ. આ ધારણે આપણે સારી વસ્તુને જરૂર ગ્રહણ કરીએ. મહાનુભાવે। ! આજે ધર્મોના પ્રકારો વિષે વિવેચન કરવાનું છે, તેમાં આટલી વાત પ્રાસ'ગિક થઈ. એ વાત કરવાની જરૂર હતી, માટે જ કરી છે. આજના કુમારકુમારિકાઓ અને યુવક-યુવતીએ શાળા-કોલેજોમાં જઈ ને, જુદી જુદી સભાએ કે પિરષદમાં હાજરી આપીને આવા વિચાર। લઈ આવે છે અને તે એક ઉત્તમ આદેશ હોય એ રીતે તેનું સેવન કરવા લાગે છે, એટલે તેમના એ ભ્રમ ભાંગવાની જરૂર છે. નવકારમંત્રમાં ધને વંદના છે? હવે ધર્મના પ્રકારો પર આવીએ. અહીં એક મહાનુભાવ પ્રશ્ન કરે છે કે ‘નવકાર મંત્રમાં દેવ અને ગુરુને વંદના આવે છે, પણ ધમ ને વંદના આવતી નથી, તેથી એમ સિદ્ધ થાય છે કે ધર્મ એ મૂળભૂત વસ્તુ નથી. પછી તેના પ્રકારા વગેરેનું વર્ણન શા માટે ?' અમે આ મહાનુભાવને પૂછીએ છીએ કે તમે નવકાર મંત્રના અર્થ તે ખરાખર જાણા છે ને ? એના પર સારી રીતે વિચાર તેા કર્યાં 'છે' ને ? તેમાં પ્રથમનાં પાંચ પદો પછી ‘જો પંચ-તમુવારો, " ધર્મના પ્રકારો ] ૩૩૩. . पाण मंगलाणं च सव्वेसिं, पढमं हवइ મહં॥ એ પદો આવે છે. અહી પંચપરમેષ્ઠિને કરવામાં આવતા નમસ્કાર એ ધમ છે. આ ધર્મ ને સર્વ પાપપ્રણાશક અને સ` મ`ગલેામાં ઉત્કૃષ્ટ મગલ કહ્યો છે, તે એની સ્તુતિરૂપ વંદના છે અને તેથી ધર્મ એ મૂળભૂત વસ્તુ છે. નવકારનાં પ્રથમ પદે શ્રી અરિહંત દેવ એટલે તીથ કર પરમાત્માને નમસ્કાર કરવામાં આવે છે, તેનું મુખ્ય કારણ તેમણે કરેલું ધર્મ પ્રવન છે. વળી આચાય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતાને ત્રીજા, ચેાથા અને પાંચમા પદે વંદના કરવામાં આવે છે, તેનું કારણ એ છે કે તેએ ભાવિકોને ધ લાભ આપે છે. આ રીતે નવકારમંત્રમાં ધમ આતપ્રેત છે, એટલે તે મૂળભૂત-મુખ્ય વસ્તુ છે. પ્રશ્ન—અહીં પહેલા, ત્રીજા, ચાથા અને પાંચમા પઢે થતા નમસ્કારમાં ધર્માંના સંબંધ ખતાબ્યા, પણ ખીજા પદે થતા નમસ્કારમાં ધર્મના કોઈ સંબધ મતાન્યેા નહિ, તે નવકારમંત્રમાં ધર્મ આતપ્રેાત છે, એમ કેમ કહી શકાય ? ઉત્તર--ખીજા પદે શ્રી સિદ્ધ ભગવતાને નમસ્કાર કરવામાં આવે છે, તે ધર્મારાધનથી પ્રાપ્ત થતા મેાક્ષલાભના સાક્ષી છે. સિદ્ધ ભગવંત એટલે ધર્મોનાં ઉત્કૃષ્ટ આરાધનથી સ કર્મોના નાશ કરી મેાક્ષને પ્રાપ્ત કરનાર શુદ્ધાત્મા. એટલે તેમના નમસ્કાર પણ ધના જ પ્રખેાધક છે. ‘હજી એક પ્રશ્ન પૂછવા છે. ' ‘ પૂછી શકે છે. ’ Page #177 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્તષિ ગરી પ્રશ્ન એક વખત એમ કહેવામાં આવે છે કે દુર્ગતિમાન પડતાં પ્રાણીઓને ધારી રાખે અને સ્વર્ગાદિ ઉચ્ચ ગતિમાં સ્થાપે તે ધર્મ અને બીજી વાર એમ કહેવામાં આવે છે. કે પંચપરમેષ્ઠિને કરવામાં આવતે નમસ્કાર એ ધર્મ, તે એમાં સાચું શું? ઉત્તર-બંને વસ્તુ સત્ય છે. પ્રાણીઓને દુર્ગતિમાં પડતા ધારી રાખે અને સ્વર્ગાદિ ઉચ્ચ ગતિમાં સ્થાપે તે ધર્મ એ વ્યાખ્યા લક્ષણથી થઈ અને પંચપરમેષ્ઠિને કરવામાં આવતું નમસ્કાર તે ધર્મ, એ. વ્યાખ્યા સ્વરૂપથી થઈ. પંચપરમેષ્ઠિને કરવામાં આવતા નમસ્કાર પ્રાણીઓને દુર્ગતિમાં પડતો અટકાવે છે અને સ્વર્ગાદિ ઉચ્ચ. ગતિમાં સ્થાપે છે. શાસ્ત્રમાં સ્પષ્ટ ધર્મના પ્રકારે ] ૩૩૫ હોઈ શકે, બે પ્રકારને પણ હોઈ શકે, ત્રણ પ્રકારને પણ હોઈ શકે, ચાર પ્રકારને પણ હોઈ શકે, પાંચ પ્રકાને પણ હોઈ શકે અને છ પ્રકારને પણ હોઈ શકે. - ધર્મનો એક પ્રકાર " . - - - આત્મશુદ્ધિ એ ધર્મને એક પ્રકારે છે. આત્મશુદ્ધિ એટલે વિભાવદશાનું ટાળવાપણું. જેમ જેમ વિભાવદશા ટળતી જાય, તેમ તેમ આત્મા શુદ્ધ થતો જાય અને પિતાનાં મૂળ સ્વરૂપમાં આવતો જાય. . . . . - ' વહુરાવો ધો એટલે વસ્તુના સ્વભાવને પણ “ધર્મ કહેવામાં આવે છે. જેમ મરચાંની તીખાશ, ગોળનું ગળપણ અને લીમડાનું કડવાપણું એ તેનો ધર્મ છે, તેમ આત્માનો સ્વભાવ એ ધર્મ છે. આત્માનો મૂળ સ્વભાવ જ્ઞાન, દર્શન, ચારિત્ર છે, એ તમે જાણે છે. પૂર્વે તેના પર ઘણું વિવેચન થયેલું છે. આ * પ્રશ્ન-ધર્મની આ નવી વ્યાખ્યા કરતાં દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને ધારી રાખે અને સ્વર્ગાદિ ઉચ્ચ ગતિમાં સ્થાપે તે ધર્મ, એ વ્યાખ્યા બાધિત તો નહિ થાય? ઉત્તર-બિલકુલ નહિ. આત્મા શુદ્ધ થતો જાય, એટલે તેની દુર્ગતિ અટકે અને તે અવશ્ય સગતિનો ભાગી થાય. ધર્મના બે પ્રકારે અસહુનિવૃત્તિ અને સમ્પ્રવૃત્તિ એ ધર્મના બે પ્રકારે છે. જે મિથ્યા છે, અનિષ્ટ છે, પાપકારી છે. કર્મબંધનને પેિદા કરનાર છે તે અસતા તેમાંથી નિવૃત્ત થવું, છૂટ્સ થવું जे केइ गया मुक्खं, गच्छंति य केवि कम्ममलमुक्का। . ते सव्वे च्चिय. जाणसु. जिणनवकारप्पभावेण ।।. –નવકારફલપ્રકરણ, ગાથા ૧૭ “જે કઈ મોક્ષે ગયા અને જે કંઈ કર્મમલથી રહિત અનીને મોક્ષે જાય છે, તે સર્વે પણ શ્રી જિનનવકારના જ પ્રભાવે છે, એમ જાણે.” જે નવકારના પ્રભાવે તેજ ભવમાં કેંઈ કારણસર -મેક્ષ ન પામે, તે ઉચ્ચ કેટિના દેવની ગતિ અવશ્ય પામે છે. તેના અનેક દૃષ્ટાંત જિનશાસનમાં પ્રસિદ્ધ છે. કાષ્ઠમાં -અળતા નાગે નવકારમંત્ર સાંભર્યો અને તે ધરણેન્દ્ર થયે. ધર્મના પ્રકારો હવે પ્રસ્તુત વિષય પર આવીએ. ધર્મ એક પ્રકારને Page #178 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ [ આત્મતત્ત્વવિચા અર્થાત્ તેનો ત્યાગ કરવા એ અસનિવૃત્તિ છે. અને જે સત્ય છે, હિતકારી છે, શ્રેયસ્કર છે, કમ બધનને કાપનાર છે તે સત્. તેની આરાધના કરવી એ સત્પ્રવૃત્તિ છે, અઢાર પાપસ્થાનકના ત્યાગ અસનિવૃત્તિમાં આવે અને સામાયિક, પ્રભુપૂજા, પ્રતિક્રમણ, પાષધ, ચારિત્રપાલન, દાનઃયાદિનુ` કરવું એ સત્પ્રવૃત્તિમાં આવે. નિશ્ચય અને વ્યવહાર એવા ભેદથી પણ ધના એ પ્રકારા સંભવે છે. તેમાં જે નિશ્ચયદૃષ્ટિને અનુસરે તે નિશ્ચય ધર્મ અને વ્યવહારસૃષ્ટિને અનુસરે તે વ્યવહારધમ . - નિશ્ચયદૃષ્ટિ તત્ત્વલક્ષી હાવાથી તે આત્માના શુદ્ધ સ્વરૂપને ધમ માને છે અને વ્યવહારદૃષ્ટિ સાધનલક્ષી હાવાથી તે આત્માના સાક્ષાત્કાર કરવાના સર્વ ઉપાયાને ધમ માને છે. આમાં એક દૃષ્ટિ સાચી અને ખીજી ખાટી એમ કહેવાય એવુ... નથી. ખંનેની પોતપાતાની અપેક્ષાએ સાચી છે. × કેટલાક એમ કહે છે કે ‘તમે આજ સુધી અનેક પ્રકારની ક્રિયાઓ કરી, છતાં આત્માનું કલ્યાણ થયું નહિ, માટે ક્રિયાકાંડને ઇંડા અને આત્માને આળખવાના જ પ્રયત્ન કરે. ’ પણ સાધન વિના આત્માને ઓળખાય શી રીતે ? ગુરુ, વ્યાખ્યાન, પુસ્તક, વગેરે સાધને છે. કેટલાક એમ કહે છે કે ‘ તમે ક્રિયા જ કરે, કારણ સમજવા માટે જૈન ધર્માંત સાહિત્યની રચના થયેલો ઉ. શ્ર વિનયવિજયજી કૃત × જુદી જુદો દૃષ્ટિએ કે અપેક્ષાએ નયવાદ ઘણા ઉપયેગી છે. તે અંગે વિપુલ છે, તેમાં પ્રારંભિક જ્ઞાન મેળવવા માટે નયÇિÇકાનું અવલાકન કરવું જરૂરી છે. ધમના પ્રકારો ] ૩૭ કે ક્રિયા વગર કોઈની મુક્તિ થઈ નથી. ’ પણ ક્રિયામાં ચૈ લક્ષ તે આત્મશુદ્ધિનું જ હાવું જોઈ એ. જેનું લક્ષ આત્મશુદ્ધિ નથી, એ ક્રિયાએ કદી પણ મુક્તિની પ્રાપ્તિ કરાવી શકતી નથી. આમ નિશ્ચય અને વ્યવહાર ઉભયની સરખી જરૂર છે. જેમણે નિશ્ચયને રાખ્યો. અને વ્યવહારને ઉથાપ્યા કે વ્યવહારને રાખ્યો અને નિશ્ચયને ઉથાપ્યા, તેમની હાલત કફોડી થયેલી છે. દ્રવ્ય અને ભાવથી પણ ધર્મના બે પ્રકારો પડે છે. તેમાં દ્રવ્યધમ એ વ્યવહારધર્મ છે અને ભાવધમ એ નિશ્ચયષમ છે. શાસ્ત્રકાર ભગવંતાએ શ્રુતધમ અને ચારિત્રધર્મ એ રીતે પણ ધર્માંના એ પ્રકારનું પ્રતિપાદન કર્યું છે. તેમાં શ્રુતધર્મએ દ્વાદશાંગી અને તેને લગતાં સાહિત્યના અભ્યાસરૂપ છે અને ચારિત્રધર્મ એ સયમનું પાલન છે. ઉપરાંત સવિરતિ અને દેશિવરતિ એવા પણ ધર્મના એ ભેદો પ્રસિદ્ધ છે. તેમાં સવરિત એ સાધુને ધમ છે અને દેશિવરિત એ ગૃહસ્થાના ધમ છે. ધના ત્રણ પ્રકારો મને’ડથી વિરમવું, વચનદડથી વિરમવુ અને કાયદડથી વિરમવું એ ધર્માંના ત્રણ પ્રકારો છે. મનેાદ થી વિરમવું એટલે કાઇને મનથી દંડ દેવા નિહ, કેાઈનું અશુભ ચિંતન કરવું નહિ. વન'ડથી વિરમવુ, એટલે કેઈનું આ. ૨૦૨૨ 50 Page #179 -------------------------------------------------------------------------- ________________ ૩૩. [ આત્મતત્ત્વવિચા વચન વડે અહિત કરવું નહિ, વચનથી દુઃખ ઉપજાવવું નહિ. અને કાયાદંડથી વિરમવુ એટલે કોઈને કાયાની પ્રવૃત્તિથી આઘાત પહોંચાડવા નહિ, પરિતાપ ઉપજાવવા નહિ, કોઈની હિંસા કરવી નહિ. × સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક્ ચારિત્રની આરાધના એમ પણ ધર્મના ત્રણ પ્રકારો છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થાધિગમસૂત્રના પ્રારંભમાં આ ત્રણ વસ્તુને જ મેાક્ષમાગ કહેલા છે. જેમ કે ‘ સભ્યોન-જ્ઞાન-ચારિત્રાળિ મોક્ષમાર્ગ |’ ધર્મના ચાર પ્રકર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના એ ધર્માંના ચાર પ્રકાર છે. તે અંગે શાસ્ત્રોમાં કહ્યું છે કે नाणं च दंसणं चेव, चरितं च तवो तहा | एयमग्गमणुपत्ता, जीवा गच्छन्ति सोग्गई || ‘જ્ઞાન. દર્શીન, ચારિત્ર, અને તપ, આ માને પ્રાપ્ત થયેલા જીવે સદ્ગતિમાં જાય છે. ' અહી ક્રુતિમાં જતાં રોકનાર અને સતિમાં લઈ જનાર તે ધર્મ, એ લક્ષણ અરામર લાગુ પડે છે. નવપદજીનાં છઠ્ઠા, સાતમા, આઠમા તથા નવમા પદે ધના આ ચાર પ્રકાશને લેવામાં આવ્યા છે. દાન, શીલ, તપ અને ભાવ એ પણ ધર્મના ચાર પ્રકાર છે. તે અંગે શાસ્ત્રોમાં કહ્યું છે કે × જરથ્રુસ્ર ધર્માંમાં પણ મનની પવિત્રતા, વચનની પવિત્રતા અને કાયાની પવિત્રતાને ધમ માનવામાં આવ્યા છે. અમના પ્રકાર ] ૩૩૯ दानशीलतपोभावभेदैर्धर्मश्चतुर्विध: । भवाब्धियानपात्राभः, प्रोकोऽर्हद्भिः कृपापरै: । ‘ પરમ કૃપાળુ અહદેવાએ સંસારસાગરને તરવામાં વહાણ જેવા ધમ દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકારના કહેલા છે. વળી એમ પણ કહ્યું છે કે दानं च शीलं च तपश्च भावो, धर्मचतुर्धा जिनवान्धवेन । निरूपितो यो जगतां हिताय, स मानसे में रमतामजत्रम् ॥ • પરમ કારુણિક એવા જિનેશ્વર દેવાએ -ના હિતને માટે દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મ કહેલા છે, તે મારાં મનમાં નિરંતર રમે, ’ દાન કાને કહેવાય ? તેના કેટલા પ્રકાર છે? તે દેવાની સાચી રીત શી છે? શીલની ઓળખાણ શી ? તેના ભેદો-પ્રભેદો કેટલા ? તપનું સ્વરૂપ શું ? તપની તાકાત કેટલી ? ભાવ ાને કહેવાય ? તેની શ્રેષ્ઠતા શા માટે ? વગેરે આખતા ખરાખર સમવા ચેાગ્ય છે, પણ તે અવસરે કહેવાશે. ધમના પાંચ પ્રકાર અપેક્ષાવિશેષથી આચારને ધમ કહેવામાં આવે છે. તે આચાર પાંચ પ્રકારના છે, તેથી ધર્મને પણ પાંચ પ્રકારને માનવામાં આવ્યેા છે. તે આ પ્રમાણે : જ્ઞાનાચાર, Page #180 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર ઇનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, તેમાં જ્ઞાનાચાર કાલ, વિનય, બહુમાન આદિ આઠ પ્રકારના છે; દનાચાર નિઃશક્તિ, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સ વગેરે આઠ પ્રકારના છે; ચારિત્રાચાર પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિના ભેદથી આઠ પ્રકારના છે. તપાચાર બાહ્ય અને અભ્યંતર તપના ભેદથી એ પ્રકારના છે; અને તે દરેકના છ-છ ભેદ ગણતાં કુલ ખાર પ્રકારના થાય છે. તથા વીર્યાચાર મન, વચન અને કાયાનાં મળથી ત્રણ પ્રકારને છે. ધના છ પ્રકાર પાંચ ઇન્દ્રિયા અને છઠ્ઠું મન એ છના વિજય કરવા એ છ પ્રકારના ધર્મ છે. જે પાંચ ઇન્દ્રિયા અને છઠ્ઠાં મનના વિજય કરે છે, તેને અધ્યાત્મને પૂરા પ્રસાદ પ્રાપ્ત થાય છે અને દુર્ગાંતિના ભય બિલકુલ રહેતા નથી. તે અંગે જૈન શાસ્ત્રોમાં એક સુંદર પ્રસંગ નોંધાયેલા છે. શ્રમ કેશિકુમાર ભગવાન પાર્શ્વનાથની પરપરામાં ઉતરી આવ્યા હતા અને શ્રી ગૌતમ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય હતા. એક વખત આ અને મહાત્માઓને મેળાપ થયા. ત્યારે શ્રમણ કેશિકુમારે પૂછ્યું કે હે ગૌતમ ! તમે હજારા વરીઆની વચ્ચે વસી રહ્યા છે અને તે વૈરીએ તમારી સામે આક્રમણ કરી રહ્યા છે, તેને તમે કેવી રીતે જિતે છે ? શ્રી ગૌતમસ્વામીએ કહ્યું: હું મહાત્મન્ ! એકને જિતવાથી પાંચને જિતાય છે, પાંચને જિતવાથી દેશને ધર્મના પ્રકારો ] ૩૪૧ જિતાય છે અને દેશને જિતવાથી સર્વને જિતાય છે. આ રીતે હું સ શત્રુને જિતુ છું.' પૂછાયેલે પ્રશ્ન માર્મિક હતા, એટલે ઉત્તર પણ માર્મિક જ અપાયા હતા. આ વસ્તુને વિશેષ સ્પષ્ટ કરવા માટે શ્રમજી કેશિકુમારે પૂછ્યું: ‘ હૈ ગૌતમ ! તમે શત્રુ કોને ગણા છે ?” ઉત્તરમાં શ્રી ગૌત્તમસ્વામીએ કહ્યું: હું મુનિવર ! ન જિતાયેલા આત્મા (ન જિતાયેલું ભાવમન) એ એક શત્રુ છે. ન જિતાયેલા કષાયા અને ઇન્દ્રિયા એ બીજા શત્રુએ છે, તેને જિતીને હું યથાન્યાય એટલે જિનેશ્વરાએ ખતાવેલા માર્ગ પ્રમાણે વિચરુ' છું’× કહેવાનો ભાવાર્થ એ હતા કે એક મનને જિતવાથી ચાર કષાયાને જિતી શકાય છે, એટલે કુલ પાંચ શત્રુઓને જિતી શકાય છે અને એ પાંચને જિત્યા કે પાંચ ઇન્દ્રિયા પર પૂરો કાબૂ આવી જાય છે. આ રીતે કુલ દશ શત્રુઓ જિતાયા કે બાકીના બધા શત્રુઓને જિતી શકાય છે. આ વખતે શ્રમણ કેશિકુમારે એક બીજો પણ મામિક પ્રશ્ન રજૂ કર્યો: ‘હું ગૌતમ ! આ મહા સાહસિક, ભય કર અને દુષ્ટ ઘોડા ખૂબ દોડી રહ્યો છે. તેના પર બેઠેલા તમે ઉન્માર્ગે કેમ જતા નથી ? ” શ્રી ગૌતમે કહ્યું: હું મહામુનિ ! તે વેગભર દોડી x एगप्प्रे अजिए सत्तू, कसाया इन्दियाणि म ते जिणित्तु जहानार्थं, विहराभि अहं मुणी ! ॥ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર. Page #181 -------------------------------------------------------------------------- ________________ કાબૂમાં રાખું રે પૂછયું: ‘તે વિષયમાં દેડ ૩૪૨. [ આત્મતત્ત્વવિચાર રહેલા ઘોડાને હું શ્રત (શાસ્ત્ર) રૂપી - લગામથી બરાબર કાબૂમાં રાખું છું, તેથી તે ઉન્માર્ગે જતો નથી.” . શ્રમણ કેશકુમારે પૂછયું: “તે ઘડો કયો ?' શ્રી ગૌતમે કહ્યું: “સંસારના વિવિધ વિષયમાં દેડી રહેલું મન જ .” - આ પરથી ઇંદ્રિય અને મનને જિતવાનું કામ કેટલું મહત્ત્વનું છે, તે બરાબર સમજી શકાય છે. શ્રી આનંદઘનજીએ સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાનનું સ્તવન કરતાં કુંથુજિન ! મનડું કિમ હિ ન બાજે' એ શબ્દ વડે મનની: અવસ્થાનું જે વર્ણન કર્યું છે, તે બરાબર સમજવા ચોગ્ય છે. ' ધર્મના વિશેષ પ્રકારે આ રીતે ધર્મના વિશેષ પ્રકારે પણ સંભવે છે, પરંતુ તે બધા એક યા બીજી રીતે આ પ્રકારમાં અંતર્ગત થઈ જાય છે, એટલે તેને વિશિષ્ટ ઉલ્લેખ અહીં કરતા નથી. ' ધર્મના વિવિધ પ્રકારો જોઈને મુંઝાવું નહિ. મહાપુરુષેએ મુમુક્ષુઓને માર્ગદર્શન મળે તે માટે એ પ્રકારે પ્રરૂપેલા છે અને તે કલ્યાણકારી છે. 3. મહાપુરુષે જીવની યોગ્યતા પ્રમાણે કેટલીક વખત , વિચિત્ર સાધનને પણ ઉપદેશ કરે છે, એ લક્ષમાં રાખવાનું છે. આપણને એમ લાગે કે આવું શું કહ્યું? પણ એ રીતે'. જીવનું કલ્યાણ થાય છે. બે દષ્ટાંતથી આ વાત સ્પષ્ટ સમજાશે. કુંભારની ટાલ જોવાને નિયમ એક ધર્મિષ્ઠ શેઠ હતું. તેને એક પુત્ર હતા. તે ઘણે ધર્મના પ્રકારે ] ૩૦૦ ઉદ્ધત અને સ્વચ્છંદી હતો. ધર્મ શું કહેવાય? તેની એને ( ખબર ન હતી. ન જવું દહેરે, ન જવું ઉપાશ્રયે. માતાપિતા બે શબ્દો હિતના કહે, તે પણ સાંભળવા નહિ. આવાઓને છે માતાપિતા ''3 5* ધર્મની ખબર શું પડે ? ' ' એક વાર એ ગામમાં કઈ સાધુ-મહાત્મા પધાર્યા. તેમને ઉપદેશ સાંભળવા ઘણું લેકે એકઠા થયા, તેમાં આ શેઠ પણ પિતાના પુત્રને લઈને ગયો. જ્યારે ઉપદેશ સાંભળીને બધા માણસો વિખરાયા, ત્યારે શેઠે સાધુ–મહાત્માને વિનંતિ કરી કે “કૃપાળુ ! મારા પુત્રને કંઈક ધર્મ પમાડે, જેથી તેનું કલ્યાણ થાય. મારી વાત તો એ કંઈ પણ માનતા નથી.” - સાધુ મહાત્માએ તેને ધર્મનો સુંદર ઉપદેશ આપ્યો, અને કંઈ પણ નિયમ લેવાનો આગ્રહ કર્યો. ત્યારે એ ઉદ્ધત અને સ્વચ્છંદી પુત્રે મશ્કરીમાં કહ્યું કે “મારાથી બીજા તે કેઈ નિયમ લેવાય એમ નથી, પણ મારાં ઘરની નજીક એક કુંભાર રહે છે, તેની ટાલ જોઈને પછી ખાવું, એવો નિયમ લઈ શકીશ.' - સાધુ મહાત્માએ કહ્યું: “આ તો ઘણું સરસ ! તું. લીધેલ નિયમ જરૂર પાળજે. જે માણસે નિયમ લઈને તેડે છે, તેની દુર્ગતિ થાય છે.”, ' ' , કુંભાર વાડામાં એક જ સ્થળે બેસીને વાસણ ઉતારતા હતું અને તેનું માથું પિતાનાં ઘરમાંથી જરા ઊંચા થતાં જ દેખાતું હતું, એટલે તેમાં ખાસ તકલીફ નહિ પડે, એમ Page #182 -------------------------------------------------------------------------- ________________ - ૩૪૪ : [ આત્મતત્ત્વવિક માની વણિકપુત્રે એ નિયમને સ્વીકાર કર્યો અને સાધુ ૩ મહાત્મા અન્યત્ર વિહાર કરી ગયા. "10 - હવે પિલ વણિકપુત્ર રાજ કુંભારનાં માથા પરની ટાલ જોઈને ભોજન કરે છે. પરંતુ એક વખત તે કામ પરથી ઘરે આવ્યો અને કુંભારની ટાલ જેવા ઊંચે થયે, ત્યારે કુંભાર તેનાં સ્થાને દેખાય નહિ. તેણે બે ત્રણ વાર ઊંચા થઈને જોયું છતાં કુંભાર દેખાય નહિ, એટલે તે. કુંભારનાં ઘરે ગયો અને કુંભારણને પૂછવા લાગ્યું કે, “આજે પટેલ કેમ દેખાતા નથી ? ? - કુંભારણે કહ્યું : “એ તો વહેલી સવારથી માખાણે. ગયા છે, તે હજી આવ્યા નથી. હું પણ તેમની રાહ જોઈ રહી છું. હવે તે ડી વારમાં આવવા જોઈએ. અહીં વણિકપુત્રને ખૂબ ભૂખ લાગી હતી અને ભજન કરવાની તાલાવેલી થઈ હતી, એટલે તે થોડી વાર થેબે એમ ન હતો. તે ઉતાવળે ઉતાવળે ગામ બહાર ગયે અને જ્યાં માટખાણ આવેલી હતી, તે તરફ ચાલ્યો. અહીં કુંભારે સવારમાં આવીને માટી ખદવાનું ચાલુ કર્યું કે તેમાંથી સેનામહોર–ભરેલે એક ઘડો મળી આવ્યો હતો. આથી તે ખૂબ ખુશ થઈ ગયો હતો. જેણે હમેશાં કુશકા અને કેદરાનું ભજન કર્યું હોય, તેને સ્વાદિષ્ટ સુગંધી ખીરનું ભેજન મળે તો અતિશય આનંદ થાય એમાં નવાઈ શું? આ ઘડાને કેઈ જોઈ ન જાય તે માટે એને માટીથી ઢાંકી દીધો હતો અને કદાચ આવો બીજે ઘડે પણ મળી ' આવે એવા ઈરાદાથી તેણે માટીખણ ખાદવાનું ચાલુ રાખ્યું તેમના પ્રકારે ] હતું. એમ કરતાં તે પરસેવે રેબઝેબ થઈ ગયો હતો, એટલે માથા પરની પાઘડી પલળી ન જાય, તે માટે તેને ઉતારીને ખાણના એક છેડે મૂકી હતી. - હવે પેલો વણિકપુત્ર માટખાણથી થોડે છેટે રહ્યો કે તેને માટી ખેદી રહેલા કુંભારની ટાલનાં દર્શન થઈ | ગયાં. આથી તે હર્ષના આવેશમાં આવીને બેસી ઉડ્યો કે છે જોઈ લીધી, જોઈ લીધી.” આ શબ્દો કુંભારના કાને પડ્યા અને તે ચમકી ઉઠ્યો. તેણે બહાર નજર કરીને જોયું તે વણિકપુત્રને દીઠે. આથી તેનાં મનમાં વહેમ પડ્યો કે જરૂર આ વાણિયાના છોકરાએ મેં મેળવેલી લમી જોઈ લીધી અને તેથી જ તે બે કે મેં ‘જોઈ લીધી, જોઈ લીધી.' હવે શું કરવું ? જે તે જઈને રાજાના કેઈ અધિકારીને ખબર આપી દેશે તો આવેલી લકમી ચાલી જશે અને મારે દરબારમાં આંટાફેરા ખાવા પડશે એ ફેગટમાં. એના કરતાં વાણિયાના આ છોકરાને મનાવી લઉં તો શું ખોટું ? આથી તેણે ઘાંટે પાડીને કહ્યું: શેઠ! તમે જોઈ લીધી તે સારું કર્યું, પણ પાસે આવે. આમાં મારો અને તમારો અર્ધોઅર્ધ ભાગ.' વાણિયાની જીત એટલે ઘણી ચકર. તે ઈશારામાં બધી વાત સમજી જાય. આ છોકરે ધર્મની બાબતમાં પછાત હતો, પણ બુદ્ધિને બારદાન ન હતો. તે વાત તરત સમજી ગયો. એટલે નજીક જઈને કહેવા લાગ્યો કે “ ઝા ! આખું કહોળું ખાવામાં મજા નહિ. તેમાંથી આપણે થોડો ભાગ રાજ્યાધિકારીને પણ આપીશું અને તે જ બાકીની લહમી Page #183 -------------------------------------------------------------------------- ________________ અવ્યો છે, લીધે ૧૪ અ આ ૧ કે ૩૪૬: [ આત્મતત્ત્વવિચાર આપણા ઘરમાં રહેશે.” કુંભાર કહે. તમે કહે એમ. , પછી તેણે વણિકપુત્રની સલાહ મુજબ કર્યું અને બંને જણ માલદાર થઈ ગયા. - હવે વણિકપુત્રને એવો વિચાર આવ્યો કે મેં તો મશ્કરીમાં આ નાનકડો નિયમ લીધું હતું, છતાં તેનું પરિણામ આવું સુંદર આવ્યું, તે સમજણપૂર્વક મોટા નિયમ લેવાથી કે ફાયદો થાય? માટે પેલા મહાત્મા ફરી ગામમાં આવે તે તેમની પાસે બીજા મોટા નિયમ લેવા. - થડા વખત બાદ પેલા મહાત્મા ફરતાં ફરતાં તે ગામમાં આવ્યા, ત્યારે વણિકપુત્રે બનેલી બધી હકીક્ત કહી સંભળાવી અને મોટા નિયમની માગણી કરી. એ વખતે મહાત્માએ કહ્યું કે “સહુથી મોટા અને સુંદર નિયમે તે પાંચ મહાવ્રત જ છે. તેનું નિરતિચાર પાલન કરવાથી મનુષ્ય અનંત સુખની પ્રાપ્તિ કરી શકે છે. આથી તે વણિકપુત્રે પાંચ મહાવ્રતને સ્વીકાર કર્યો અને તેનું નિરતિચાર પાલન કરવા માંડયું. આ વ્રત પાલનનાં પરિણામે તે મૃત્યુ બાદ બારમા દેવલેકમાં એક મહદ્ધિક દેવ થયો. : * નાના અને વિચિત્ર દેખાતો નિયમ પણ છેવટે શ્રેષ્ઠિપુત્રનું કલ્યાણ કરનારે થયે, એ પરથી નિયમનું મહત્વ સમજી શકાશે. ' ' , , , , . ચાર વિચિત્ર નિયમો :- . * જ્ઞાનતુંગ નામના એક આચાર્ય પતાના શિષ્યની સાથે વિહાર કરતાં એક પલી આગળ આવી પહોંચ્યા. તે વખતે વરસાદની ઋતુ પહોંચી ગઈ હતી અને ઝરમર ઝરમર મેહ ધર્મના પ્રકાર ] ૩૭. વરસ શરૂ થઈ ગયું હતું, એટલે તેમણે ત્યાં જ રોકાવાને વિચાર કર્યો. વંકચૂલ નામે એક ક્ષત્રિયપુત્ર આ પહલીને નાયક હતો. હાલ તે ચેરી અને લુંટફાટ વડે જ પિતાનો, નિર્વાહ કરતો હતે. તેની આગળ આચાર્યે સ્થાનની માગણી કરી, એટલે- વંકચૂલે સ્થાન આપ્યું. પરંતુ સાથે એ પણ જણાવ્યું કે તમે જ્યાં સુધી મારી હદમાં રહે, ત્યાં સુધી : કેઈને ધર્મોપદેશ આપવો નહિ. પિતાના સાથીઓ ધર્મોપદેશ સાંભળીને ચોરી કરવાનો ધંધે છોડી દે તો પિતાનું શું થાય? એ તેનાં મનમાં ભીતિ હતી. આચાર્યે એ શરત કબૂલ કરી અને ત્યાં ચાતુર્માસ પૂર્ણ કર્યું. આ આચાર્ય ઘણુ જ્ઞાની હતા, વળી ત્યાગી અને, તપસ્વી પણ તેવા જ હતા. તેમના છેડા સહવાસથી પણ. વિંકચૂલને તેમના માટે માન ઉત્પન્ન થયું હતું, એટલે જ્યારે તેમણે વિહાર કર્યો, ત્યારે તેમને વિદાય આપવા માટે પિતાના કુટુંબને લઈને સાથે ચાલ્યો. તેણે આ રીતે. કેટલુંક અંતર વટાવ્યું ત્યારે આચાર્યો પૂછયું કે “હે વંકચૂલ! આ હદ કેની ? ” વંકચૂલે કહ્યું કે “મારી હદ તે પૂરી થઈ. આ હદ બીજાની છે.” , એ સાંભળી. આચાર્યે કહ્યું: “અત્યાર સુધી અમે તારાં વચનથી બંધાયેલા હતા, એટલે કેઈને ધર્મોપદેશ કર્યો નથી. પણ હવે તારાં પિતાનાં હિતને માટે કહું છું કે તું કંઈક નિયમે ધારણ કર.” વંકચૂલે કહ્યું: “ આ૫ ખુશીથી મારે યોગ્ય નિયમે આપ.” ત્યારે આચાર્યો તેને ચાર નિયમો આપ્યા (૧) અજાણ્ય ફળ ખાવું નહિ. Page #184 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચા (૨) કાઈ પર શસ્ત્રના પ્રહાર કરવા હોય તો સાત ડગલા પાછા હઠવુ. (૩) રાજાની રાણી સાથે સંગ કરવેશ નહિં અને (૪) કાગડાનું માંસ ખાવું નહિ. ’ તમને એમ લાગશે કે આચાર્ય આપી આપીને આવા નિયમે શું આપ્યા ? આમાં તે શુ' કરવાનું હતું? વંકચૂલને પેાતાને પણ એમ જ લાગ્યું કે ‘આ નિયમે ઘણા સરલ છે. અને તેને પાળવામાં ખાસ તકલીફ પડે એવુ કઇ જ નથી.' તેણે એ નિયમેાના સ્વીકાર કર્યાં અને આચાય પેાતાના રસ્તે ચાલ્યા ગયા. હવે આ વિચિત્ર લાગતા નિયમે પણ કેવી કસેાટી કરે છે અને તેનું શું પરિણામ આવે છે, તે જુએ. એક વખત વંકચૂલ ઘણા ચારા સાથે કાંઈ ગામ પર ધાડ પાડવા ગયો. ત્યાંથી પાછા ફરતાં અટવીમાં ભૂલા પડ્યો અને તે તથા તેના બધા સાથીએ ભૂખથી વ્યાકુળ થવા લાગ્યા. તે વખતે ખારાકની શેાધમાં નીકળેલા તેના સાથીઓએ એક વૃક્ષ પર સુંદર ફળા જોયાં, એટલે લાવીને વંકચૂલ આગળ હાજર કર્યા. વ'કચૂલે પૂછ્યું: આનું નામ શું ? ' સાથીએએ કહ્યું : ‘ એની ખબર નથી.' વ'કચૂલે કહ્યું : આ ફળ મારાથી ખવાશે નહિ, કારણ કે મારે અજાણ્યાં ફળ ન ખાવાનો નિયમ છે.' પરંતુ તેના બધા સાથીઓએ એ ફળ ખાધાં અને ઘેાડી વારમાં જ તેઓ મૃત્યુ પામ્યા, કારણ કે એ તો કપાક વૃક્ષનાં ફળેા હતાં. આ જોઈ વકફૂલને વિચાર આવ્યો ‘ અહે। ! એક નાનકડા નિયમ મારા જીવ બચાવ્યો! માટે આચાયે આપેલા નિયમમાં બહુ ધર્મના પ્રકારો ] ૩૪૯ સારા છે અને મારે તેનું ખરાખર પાલન કરવુ. ' પછી તે કોઈ પણ રીતે અટવીમાંથી બહાર નીકળી ગયો અને પેાતાનાં સ્થાને પહેાંચ્યો. હવે એક વખત તે બહારગામ ગયા હતો, ત્યારે કેટલાક નાટકયા (ભવાઈયાં) તેની પલ્લીમાં આવ્યા. તેમણે ખેલ કરતાં પહેલાં ત્યાંના રાજાને-પલ્લીપતિને આમંત્રણ આવુ. જોઇએ, એટલે તેએ વંકચૂલને ખેલાવવા તેનાં મકાનમાં આવ્યા. આ વખતે વાંકચૂલની અહેને જોયુ કે આ નાટિયા તો આપણા શત્રુરાજાના ગામમાંથી આવેલા છે. તે વ'કચૂલની ગેરહાજરી જાણી જશે અને તેની ખબર પેાતાના રાજાને આપી દેશે, તો તે એકાએક ચડાઈ કરીને આ પલ્લીને નાશ કરી નાખશે. તેથી નાકિયાઓને વંકચૂલની ગેરહાજરીની ખખર પડવા ન દેવી. તેણે કહ્યું: ‘તમે ખેલ શરૂ કરા. વકફૂલ હમણાં બહાર આવે છે.’ પછી તેણે ખરાખર વંકચૂલના જેવા જ પોશાક પહેર્યાં અને તે વંકચૂલની પત્ની સાથે બહાર આવીને બેઠી. નાટક મેડી રાત સુધી ચાલ્યું. પછી તે નાકિયાઓને યથેષ્ઠ દાન આપીને ઘરમાં આવી અને પેલા પેશાક કાઢ્યા વિના જ પોતાની ભાભીની સાથે સૂઈ રહી. ભવિતવ્યતાના યોગે વ'કચૂલ તે જ રાત્રે પાછા ફર્યાં અને લગભગ પરોઢિયાની વેળાએ પેાતાનાં ઘરમાં આવ્યો. ત્યાં પોતાની પત્ની સાથે એક પુરુષને સૂતેલે જોઇ તે એકદમ ગુસ્સામાં આવી ગયા અને તેના ઘાત કરવા માટે તૈયાર થઇ ગયા. તેણે પોતાની તરવાર મ્યાનમાંથી બહાર કાઢી, ત્યાં Page #185 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ “મના પ્રકાર 1 ૩૫૦ [ આત્મતત્વવિચાર ', 'નિયમ યાદ આવ્યો કે કઈ પર શસ્ત્ર પ્રહાર કરવો હોય તો સાત ડગલા પાછા હઠવું. એ નિયમનું પાલન કરવા તે એક, બે, ત્રણ એમ પગલાં ગણુતે પાછા હઠ્યો. એ રીતે જ્યાં તેણે સાતમું પગલું ભર્યું, ત્યાં તરવાર ભીંત સાથે અથડાઈ અને તેને અવાજ થતાં તેની બહેન જાગી ગઈ અને “ખમ્મા મારા વીરને!” એમ કહેતી બાજુએ ઊભી રહી. પછી તેની પત્ની પણ જાગી ગઈ. વંકચૂલને આ બધું શું છે? તેની ખબર પડી નહિ. પણ બહેને બનેલી બધી હકીક્ત કહી સંભળાવી, એટલે તેનાં મનનું સમાધાન થયું - અને બીજે નિયમ પણ ઘણે લાભકારક નીવડયો એ વિચારે અતિ આનંદ થયે. જે તેને આ નિયમ ન હોત તે પિતાની બહેન અને પિતાની પત્નીનાં ખૂન પોતાના હાથે જ -થાત, એ નિશ્ચિત હતું. હવે એક વાર વંકચૂલ ચેરી કરવા નિમિત્તે ગુપ્ત રીતે -રાજમહેલમાં દાખલ થયે. તે વખતે ઘણી સાવચેતી રાખવા -છતાં તેને હાથ રાણીને અડી ગયો અને તે જાગી ગઈ. - આજે કઈ કારણવશાત્ રાજા બાજુના ખંડમાં સૂઈ રહ્યો હતે, એટલે રાણી એકલી હતી. વળી દાસીઓ બાજુની પરસાળમાં સૂઈ રહેલી હતી. આમ એકાંત અને પ્રૌઢ પુરુષને યોગ જોતાં રાણીને તેની સાથે ભેગ ભોગવવાની ઈચ્છા થઈ. તેણે ધીમેથી કહ્યુંઃ “આ પુરુષ! તું અહીં શા માટે આવ્યો છે? જે તને ધનમાલની ઈચ્છા અહીં ખેંચી લાવી હોય તે ધનમાલ પુષ્કળ આપીશ, પણ તું મારી -સાથે ભેગ ભગવ.’ - વંકચૂલે કહ્યું: “હું નિયમથી બંધાયેલ છું', એટલે મારાથી એ બની શકશે નહિ.” , એક રાજરાણી, વળી ચૌવનમસ્ત અને વસ્ત્રાલંકારથી વિભૂષિત, તેમાં એકાંતને ચોગ અને સામેથી પાણીની ઇચ્છા. આ બધી વસ્તુઓ સામાન્ય મનુષ્યનું પતન કરવા માટે પૂરતી છે, પણ વંકચૂલ નિયમનું મહત્ત્વ સમજ્યો હતો અને તેને કદાપિ તેડવા નહિ, એવા નિર્ણય પર આવેલું હતું, એટલે તેણે એ માગણીને ઈનકાર કર્યો. નિયમ, માણસને ક્યાં-કેવી રીતે બચાવ કરે છે, એ જુએ ! - - પિતાની માગણીને ઈનકાર થયેલું જોઈ રાણીએ શોર મચાવ્યો અને ત્યાં જોતજોતામાં અનેક રાજસેવકે આવી પહોંચ્યા. તેમણે વંકચૂલને પકડો અને દેરડાથી બાંધી કેદમાં પૂરી દીધે. પછી સવાર થતાં રાજાની સમક્ષ રજૂ કર્યો. - કેટવાળે ફરિયાદ કરી કે “મહારાજ! આ દુષ્ટ રાજમહેલમાં પ્રવેશ કર્યો છે, તેમાં પણ એ અંતઃપુરમાં દાખલ થયો છે અને રાણીજીની છેડતી કરી છે, માટે તેને સખ્ત શિક્ષા થવાની જરૂર છે.' કેટવાળની બધી હકીકત લક્ષમાં લેતાં તો તેને પ્રાણદંડથી ઓછી શિક્ષા થાય જ નહિ, પરંતુ વંકચૂલ રાજમહેલમાં દાખલ થયો, ત્યારે રાજા જાગી ગયો હતો અને ભીંતનાં આંતરે રહીને શું બને છે, તે જોયા કરતું હતું. આ રીતે તેણે બનેલી બધી ઘટના નજરે નિહાળી હતી. - રાજાએ કહ્યું: “કેટવાલજી! આ શેરને બંધનમાંથી મુક્ત કરે. તેણે રાજમહેલ અને અંતઃપુરમાં પ્રવેશ કરવાને Page #186 -------------------------------------------------------------------------- ________________ પર [ આત્મતત્ત્વવિચાર ભારે ગુના કર્યાં છે, પણ રાણીની છેડતી કરી નથી. એ બાબતમાં તેણે એક મહાપુરુષ જેવા વર્તાવ કર્યો છે અને તે મેં નજરે જોયા છે, તેથી હું તેને આજથી મારા સામત બનાવું છું ’ વંકચૂલ આ શબ્દો સાંભળતાં જ આભા બની ગયો. * જ્યાં મૃત્યુ માથે તેાળાઈ રહ્યું હતું, ત્યાં સામંતપદની નવાજેશ થઈ! આ બધા ચમત્કાર તેણે નિયમપાલનના માન્યો અને તેથી હવે પછી નિયમપાલનમાં વધારે દઢ બન્યા. ધીમે ધીમે વ ́કચૂલ રાજાને માનીતે થયો અને રાજાના ચારે હાથ તેના પર રહેવા લાગ્યા. એમ કરતાં એક દિવસ વ'કચૂલ બિમાર પડ્યો અને તેની બિમારી વધતી ચાલી. ઘણા ઘણા ઉપાયો કરવા છતાં તે મટી નહિ, આખરે રાજાએ ઢંઢેરો પીટાન્યા કે જે કાઈ વૈદ્ય કે મંત્રવાદી વકફૂલની બિમારી મટાડશે, તેને હું ભારે ઇનામ આપીશ.’ એ વખતે વૃદ્ધ વૈધે આગળ આવી, વકફૂલની તબિયત તપાસીને જણાવ્યું કે જો આને કાગડાનું માંસ ખવડાવવામાં આવે તે એ સારા થઇ જશે. ’ વંકચૂલે કહ્યું : ‘ જીવ કાલે જતા હાય તેા ભલે આજે જાય, પણ મારાથી કાગડાનું માંસ ખાઇ શકાશે નહિ ? રાજાએ તેના નિયમની આવી દઢતા જોઇ ઘણી પ્રશંસા કરી અને તેને શાંતિ પમાડવા માટે જિનદાસ નામના એક શ્રાવકને તેની સારવારમાં શકયો, જિનદાસે વચૂલને કહ્યું : હું ભાઈ! આ જીવ એકલેા આવ્યેા છે અને એકલા જવાના છે. સગાંસ’બધી, મિત્રા, દોસ્તારા, માલમિલકત ધર્મના પ્રકારો ] એ બધી માહની જાળ છે, માટે એમાં જીવ રાખીશ નહિ. સાચુ શરણ પંચપરમેષ્ઠિનું છે. તેને ભાવથી નમસ્કાર કરતાં જીવની સદ્ગતિ થાય છે, માટે હું તને પંચપરમેષ્ઠિના નમસ્કાર સંભળાવું તે શાંતિથી સાંભળ, ’ પછી જિનદાસ પાંચપરમેષ્ઠિનું એક અક પદ ખેલતે ગયો અને વંકચૂલ નમસ્કાર કરતા ગયો. એ રીતે આખરસમયે નમસ્કાર પામતાં તે મૃત્યુ બાદ આરમા દેવલાકમાં ઉત્પન્ન થયો. લીધેલા નિયમાનું દૃઢતાથી પાલન કરતાં કેટલા લાભ થાય છે, એ જુએ. કહેવાની મતલબ એ છે કે ધમ પમાડવા નિમિત્ત મહાપુરુષા જે કંઈ નિયમા આપે છે, ક્રિયાએ મતાવે છે કે અનુષ્ઠાના ફરમાવે છે, તે બધા જ ધર્માંના પ્રકારો છે, એટલે તેની સંખ્યાનું માપ કાઢવું મુશ્કેલ છે. પરંતુ આ અધા પ્રકારામાં મુખ્ય લક્ષ આત્માનું ભલું કરવા તરફ રાખવું જોઈ એ. જે આત્માને ઊંચા લાવે, તેના ઉદ્દાર કરે, એ ય. વિશેષ અવસરે કહેવાશે. Page #187 -------------------------------------------------------------------------- ________________ વાયત્યાગ ] . ' ' '' વ્યાખ્યાન ચાલીસમું : પાપત્યાગ મહાનુભાવો ! અત્યાર સુધીનાં વિવેચન પરથી તમે સમજી શકયા હશે કે આત્માના ગુણને પ્રકાશ કરે, એજ ધર્મ છે અને એજ મેક્ષમાર્ગ છે. આત્માના ગુણ એટલે સમ્યદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર. આ સિવાય આત્મામાં બીજા ગુણો પણ છે, પરંતુ મુખ્યતાએ આ ત્રણ સમજવાના છે. " - મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચરિત્ર, એ આત્માના ગુણે નથી, પણ કર્મજન્યભાવ છે. આ કર્મ જન્યભાવો સંસારને વધારનારા છે, જન્મ-મરણ કરાવનારા છે અને આત્માને ચેરાશી લાખ યોનિમાં વારંવાર પરિભ્રમણ કરાવનારા છે. મિથ્યાદર્શન એટલે મિથ્યાત્વ, વિપરીત તત્ત્વશ્રદ્ધાન, બેટી માન્યતા. પૂર્વ વ્યાખ્યામાં તેના વિષે ઘણું વિવેચન થઈ ગયું છે, એટલે અહીં તેને વિસ્તાર નહિ કરીએ. મિથ્યાજ્ઞાન એટલે મિથ્યાત્વયુક્ત જ્ઞાન, અજ્ઞાન. મતિ અજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિસંગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન છે. તેના વિષે પણ પૂર્વ વ્યાખ્યામાં ઠીક ઠીક વિવેચન થઈ ગયેલું છે. - મિથ્યાચારિત્ર એટલે પાપાચરણ, પાપકર્મોનું સેવન, પાપસ્થાનકનું સેવન. જ્યાં સુધી પાપસ્થાનકેનું સેવન છૂટે નહિ, ત્યાં સુધી સમ્યક્ ચારિત્ર પ્રકટે નહિ, અને જ્યાં સુધી સમ્યક્ ચારિત્ર પ્રકટે નહિ, ત્યાં સુધી આત્મા નિર્વાણ પામે નહિ. જિનાગમાં કહ્યું છે કેनादसणिस्स नाणं, नाणेण विना न हूंति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नथि अमोक्खस्स निव्वाणं ॥. “જેને સમ્યગ દર્શન પ્રાપ્ત થયું નથી, તેને સમ્યગુ. જ્ઞાન પ્રાપ્ત થતું નથી; જેને સમ્યગ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, તેને સમ્યક્ ચારિત્રના ગુણે પ્રકટતા નથી; જેને સમ્ય ચારિત્રના ગુણે પ્રકટ થતા નથી, તે કર્મબંધનમાંથી મુક્ત થતો નથી; અને જે કર્મબંધનમાંથી મુક્ત થતો નથી, તે નિર્વાણ પામતો નથી.' - આજે આ પાપસ્થાનકેના ત્યાગ પર, પાપત્યાગ પર કેટલુંક વિવેચન કરવાનું છે. - પાપની વ્યાખ્યા પાપ કેને કહેવાય? પાપની વ્યાખ્યા શી? આ પ્રશ્ન મુમુક્ષુઓ તરફથી પૂછાય છે. તેને ઉત્તર શ્રીરત્નશેખરસૂરિ મહારાજે શ્રાવકપ્રતિકમણુસૂત્ર ઉપરની અર્થદીપિકા , ટીકામાં આ પ્રમાણે આપે છે : “વારિ-શોવરાતિ-ધુળે पांशयति वा गुण्डयति वा जीववस्त्रमिति पापम् । - પુણ્યનું શોષણ કરે અથવા જીવરૂપી વસ્ત્રને રજવાળું કરે, | મલિન કરે તે પાપ.” Page #188 -------------------------------------------------------------------------- ________________ . . 11:..; . . . [ આત્મતરવચિર - અઢાર પાપસ્થાનક પાપ કરવાનાં જે કર્મો છે, સ્થાને છે, તે પાપસ્થાનક. આવાં પાપસ્થાનકે અઢાર છે: (૧) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) અદત્તાદાન, (૪) મૈથુન, (૫) પરિગ્રહ, (૬) , ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પૈશુન્ય, (૧૫) રતિઅરતિ, (૧૬) પરંપરિવાદ, (૧૭) માયામૃષાવાદ અને (૧૮) મિથ્યાત્વશલ્ય. કે પ્રશ્ન-પ્રતિકમણુસૂત્રમાં સાત લાખ પછી અઢાર પપસ્થાનકને પાઠ આવે છે, તે ગુજરાતી ભાષામાં છે, એટલે અઢાર પાપસ્થાનકની ગણના આપણાં પ્રાચીન સૂત્રોમાં હતી કે કેમ? ઉત્તર-પંચપ્રતિકમણમાં સંથારાપેરિસીને પાઠ આવે છે, તેમાં નીચેની ગાથાઓ છેઃ पाणाइवायमलिअं, चोरिक मेहुणं दविण-मुच्छं । कोहं माणं माय, लोहं पिज्जं तहा दोस ॥ વહાં અમનવાળ, પુન -z-સમારd I. परपरिवायं माया-मोसं मिच्छत्त-सल्लं च ॥ कोसिरिसु इमाई मुक्ख-मग्ग-संसम्ग-विग्धभूआई। કુIT-નિયંધારું, કારણ વાવ-ટાઇriણું | - પ્રવચન સારોદ્ધારના ૨૩૭મા દ્વારમાં પણ અઢાર પાપસ્થાનકેની ગાથાઓ આવે છે અને સ્થાનાંગસૂત્રમાં પણ તેનાં નામે જણાવેલાં છે. વળી પંચમાંગ શ્રી ભગવતી પાપત્યાગ ] : ૩૭ સૂત્રમાં પણ તેને લગતા પ્રશ્નો આવે છે, જે આપણે આગળ પર જોઈશું. આ રીતે અઢાર પા૫સ્થાનકની પ્રરૂપણું ઘણું પ્રાચીન છે, અનાદિની છે. હવે આ અઢારે પાપસ્થાનકેને અર્થ ટુંકમાં સમજી લઈએ. ' - પ્રાણાતિપાત એટલે પ્રાણને અતિપાત કરે, પ્રાણુને નાશ કરે. કઈ પણ પ્રાણીના પ્રાણુને નાશ કરવામાં આવે, તેને પ્રાણાતિપાત કહેવાય. મારણા, ઘાતના, વિરાધના, આરંભ-સમારંભ, હિંસા એ તેના પર્યાય શબ્દ છે. શાસ્ત્રમાં તેના માટે બીજા પણ ઘણા શબ્દ આપેલા છે. મૃષાવાદ એટલે મૃષા બોલવું. મૃષા એટલે અપ્રિય, અપથ્ય અને અતથ્ય, જે વચન પ્રિય ન હોય, કર્કશ હોય, તે અપ્રિય કહેવાય. જે વચન પથ્ય એટલે હિતકારી ન હોય તે અપથ્ય કહેવાય. જે વચનમાં તથ્ય એટલે વાસ્તવિકતા ન હોય તે અતય કહેવાય. વ્યવહારમાં આપણે મૃષાવાદને જૂઠું બોલવું કહીએ છીએ. અલીકવચન એ તેને 'પર્યાયશબ્દ છે. અદત્તાદાન એટલે અદત્તનું આદાન. જે વસ્તુ તેના માલિકે રાજીખુશીથી ન આપી હોય તે અદત્ત કહેવાય. તેનું આદાન કરવું, એટલે તેને ગ્રહણ કરવી, તે અદત્તાદાન. વ્યવહારમાં તેને માટે ચેરી શબ્દ પ્રસિદ્ધ છે. ” મંથન એટલે કામક્રીડા, અબ્રાસેવન. મૈથુન શબ્દ મિથુન પ્રથી બનેલ છે. મિથુનને જે ભાવ તે મિથુન. મિથુન એટલે સ્ત્રીપુરુષનું જોડલું. આ Page #189 -------------------------------------------------------------------------- ________________ કલહ એટલે અછતા દાળ દેશનું ઉપર્ટ [ આત્મતત્વવિચાર '', પરિગ્રહ એટલે માલીકીભાવથી વસ્તુને સ્વીકાર. - તેના ધનધાન્યાદિ નવ ભેદ પ્રસિદ્ધ છે. . ધ એટલે ગુસ્સો, કોપ કે રે, કે માન એટલે અભિમાન, અહંકાર, મદ કે ગર્વ. માયા એટલે કપટ, છળ, દગો કે લુચ્ચાઈ: લોભ એટલે તૃષ્ણા, વધારે મેળવવાની વૃત્તિ. ' રાગ એટલે આસક્તિ. દ્વેષ એટલે અણગમો કે તિરરકાર. લહ એટલે કજિયે, કંકાસ. અભ્યાખ્યાન એટલે અછતા દોષનું આરોપણ. પશુન્ય એટલે ચાડી-ચુગલી, પીઠ પાછળ દેશનું પ્રકાશન. - રતિ–અરતિ એટલે હર્ષ અને ઉદ્વેગ. પરપરિવાદ એટલે બીજાનું વાંકુ બોલવું, નિંદા કરવી. માયામૃષાવાદ એટલે માયા સાથેને મૃષાવાદ. તેને વ્યવહારમાં છેતરપીંડી કે પ્રસારણ કહેવામાં આવે છે. મિથ્યાત્વશલ્ય એટલે મિથ્યાત્વરૂપી પાપ. તે પાપસ્થાનકની આ સંખ્યામાં અપેક્ષાવિશેષથી વધારે કે ઘટાડો થઈ શકે છે, પણ શાસ્ત્રમાં તથા વ્યવહારમાં આ અઢાર પાપસ્થાનકની જ પ્રસિદ્ધિ છે. . બધા ધર્મો પાપને નિષેધ કરે છે.' | " જગતનો કેઈ પણ ધર્મ પાપ કરવાનું કહેતા નથી, કહે તે ધર્મ નથી. ધર્મનું પહેલું કામ.. પાપને નિષેધ કરવાનું છે. જૈન શાસ્ત્રોમાં જણાવ્યું છે કે “વા મળશે અoળેfઉં તે રિyriા માવી-બુદ્ધિમાન પુરુષે પાપકમનું સ્વરૂપ બરાબર જાણીને તેને આચરવું નહિ.” વળી એમ પણ કહ્યું છે કે “વાવ ને ના, ન જાવેશ–પાપકર્મ સ્વયં કરવું નહિ અને બીજાની પાસે કરાવવું પણ નહિ.” સંથારાપેરિસીની જે ગાથાઓ ઉપર આપવામાં આવી છે, તેમાં પાપસ્થાનકને ટુનારૂ-નિયંધારું એટલે દુર્ગતિનાં કારણ કહ્યાં છે..' - બૌદ્ધ ધર્મમાં પણ સરવાવણ બર, કુવરણ વપસમ્પરા” વગેરે વચને વડે પાપકર્મોને નિષેધ કરવામાં આવ્યો છે અને વૈદિક ધર્મમાં પણ ““પ્રાસ્તાનિ ના પુત, અકરાતાર વન-આદિ શબ્દ વડે પાપને નિષેધ ફરમાવવામાં આવ્યો છે. આ ખ્રિસ્તી, ઇસ્લામ, જરથુષ્ટ્ર, યહુદી વગેરે ધર્મોમાં પણ પાપ ન કરવા વિષે સ્પષ્ટ આજ્ઞાઓ છે. એટલે માણસે પાપ ન કરવું જોઈએ, એ બાબતમાં જગતના બધા ધર્મો એકમત છે. પાપક્રિયા કેને કહેવી ?" એ બાબતમાં જુદા જુદા મત પ્રવર્તે છે. આમ છતાં હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર અને વધારે પડતી સંગ્રહવૃત્તિને તે જગતના બધા જ , અમાન્ય ધર્મોએ પાપની કટિમાં મૂકેલ છે, એ પરથી તેની "અનિષ્ઠતા કે ભયંકરતા સમજી શકાશે. કાર - - - ' કે ' , " પ્રત્યાખ્યાન એટલે પાપનો ત્યાગ " !!! .!!? 'મ શાસ્ત્રોમાં વ્રત, નિયમ કે પ્રત્યાખ્યાનની ઘણી જ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૩૦ [ આત્મતત્ત્વવિચામ પ્રશંસા કરવામાં આવી છે. આ વ્રત, નિયમ કે પ્રત્યાખ્યાન શું છે ? પાપનું વિરમણ-પાપના ત્યાગ કે ીજું કઈ? તમે પ્રાણાતિપાત–વિરમણવ્રત નામનું વ્રત લીધું, તે પ્રાણાતિપાત નામના પાપના ત્યાગ કર્યાં. પ્રશ્ન—નવકારશીનું પ્રત્યાખ્યાન કરતાં કયા પાપને ત્યાગ થાય? ઉત્તર—નવકારશીનું પ્રત્યાખ્યાન કરતાં અવિરતિને ત્યાગ થાય. અવિરતિ એ પણ પાપ જ છે. તમે પ્રત્યાખ્યાન એટલે પ્રતિજ્ઞા કે ખાધા એટલું સમજીને ચાલા છે, પણ તેના વાસ્તવિક અર્થ કદી વિચા છે ખરા ? શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે આવશ્યક સૂત્રની ટીકામાં તેના અર્થ આ પ્રમાણે કર્યો છેઃ પ્રત્યાચાયતે નિવિષ્યતેડનેન મનો-વાજ ાયજ્ઞાએન િિક્તનિમિતિ-જેનાથી મન, વચન અને કાયાના સમૂહવડે કઈ પણ અનિષ્ટને નિષેધ થાય તે પ્રત્યાખ્યાન. ’ આ પ્રત્યાખ્યાનને જ પ્રાકૃત ભાષામાં પચ્ચકખાણ કહેવામાં આવે છે. જ્ઞાનનું સ્વ વિરતિ વ્યાખ્યાનશ્રવણનું ફળ શું? જ્ઞાન. જ્ઞાનનું ફળ શું? વિજ્ઞાન, વિજ્ઞાનનું ફળ શું? પ્રત્યાખ્યાન, આ વસ્તુ ખરાખર સમજ્યા ? સદ્ગુરુનાં મુખેથી વીતરાગની વાણી સાંભળે, એટલે તમને જ્ઞાન થાય. સત્સંગ-સ્વાધ્યાય વગેરે વડે એ જ્ઞાનની વૃદ્ધિ કરતા રહેા, એટલે વિશેષ જ્ઞાન ધાય, વિજ્ઞાન થાય. અને એ વિશેષજ્ઞાન થાય એટલે પાપકર્મના ત્યાગ પાયત્યાગ ] કરી કરવાની વૃત્તિ થાય, અર્થાત્ વિરતિના પરિણામ જાગે. * જ્ઞાનસ્થ હું વિત્તિઃ' એ ઉક્તિ તમે સાંભળી હશે. આ ઉપાશ્રયમાં જ કોઇ ઠેકાણે આવા અક્ષરવાળુ ખેડ લટકાવેલું છે. તેના અર્થ પણ એજ કે · જાણવાના સાર વિરતિ એટલે ત્યાગ છે, વ્રત–નિયમની ધારણા છે.’અમે ઉપદેશ આપીએ અને તમે કંઈ પણ વ્રત-નિયમ કે પચ્ચકખાણુ ન કરો તા એ વ્યાખ્યાનશ્રવણુનું–જ્ઞાનનું ફળ મળ્યું ન કહેવાય. વ્યાખ્યાનના અમુક ભાગ વંચાયા પછી ‘ પચ્ચખાણુ ’ ને સાદું પડે છે, ત્યારે તમે યથાશક્તિ પચ્ચકખાણુ લે છે, તે આપણી પ્રાચીન જૈન પરપરા છે. પાપ-પુણ્ય સભર થાય છે ખરાં? ' કેટલાક કહે છે કે પહેલી વાત પાપત્યાગની કૈમ કરા છે ? પુણ્યવૃદ્ધિની કરા ને ? માણસે ગમે તેવાં પાપ કરીને પૈસે ભેગા કર્યાં હાય પણ તે દીન-દુ:ખિયાને દાન આપે, સાધુસંતાની સેવામાં લગાવે તથા તેનાની બીજા` પાપકારનાં કાર્યો કરે તેા એ પાપ ભૂસાઈ જાય છે કે નહિ ?' પણ આ કથન સમજ્યા વિનાનુ છે. પ્રથમ તેા ધર્મશાસ્ત્રો પાપથી પૈસેા પેદા કરીને દાન-પુણ્ય કરવાનું કહેતાં જ નથી. એ તા કહે છે કે ધન કમાવવામાં કોઈ પણ જાતના અન્યાય ન થાય, અનીતિ ન થાય, અધમ ન થાય, તેનુ ખરાખર ધ્યાન રાખે. એ રીતે કમાયેલા પૈસા થાડા હશે તેા પણ સુખી થશે। અને તેનાથી દાન-પુણ્ય કરશે તે તેનું ફળ અનેકગણુ મળશે. અહી એ સ્પષ્ટતા પણ કરી દઈએ કે પાપ-પુણ્ય Page #191 -------------------------------------------------------------------------- ________________ ૩૬ર [ આત્મતત્વવિચારો કંઈ સરભર થતાં નથી. તમારે કરેલાં પાપનું ફળ પણું ભેગવવું પડે છે અને કરેલાં પુણ્યનું ફળ પણ ભોગવવું પડે છે. એટલે જે માણસે અનેક પાપસ્થાનકે સેવીને પિસે ભેગો કર્યો હોય, તેનું ફળ તેને ભોગવવું પડે છે અને તેનું દાન કરતાં જે કંઈ પુણ્ય હાંસલ થાય તેનું ફળ પણ તેને ભેગવવાનું હોય છે. એટલે પાપને ત્યાગ અવશ્ય કરવા જોઈએ. ' “એક બહારવટીઓ શ્રીમતેને લૂંટીને ગરીને તેનું દાન કરી દે છે, તે એ ધર્મ કરે છે કે પાપ?? બરાબર વિચારીને જવાબ આપજો. જે આ વસ્તુને તમે ધર્મ કહેશે તે દારૂના વ્યાપારને પણ ધર્મ કહેવું પડશે, કારણ કે એમાં દારૂ બનાવવો એ પાપ છે, પણ અનેક આત્માઓને તેનું પાન કરાવી તેમની તલપ બુઝવવામાં આવે છે. પછી તે વેશ્યાગીરીને પણ તમારે ધર્મમાં લઈ જવી પડશે. એટલે ધર્મ કરવા નિમિત્તે પાપ કરવાની છૂટ નથી. પાપ એ પાપ છે અને તેથી તેને ત્યાગ અવશ્ય કરવો જોઈએ. પાપ ત્યાગનો ઉપદેશ પ્રથમ કેમ? , પાપત્યાગને ઉપદેશ પ્રથમ કેમ? એનો પણ ઉત્તર આપીશું. એક કપડાંને સારો સુંદર રંગ ચઢાવ હોય તે. પ્રથમ તેને ધોઈને સાફ કરવું પડે છે. તે સિવાય તેના પર સુંદર રંગ ચડી શકતો નથી. મેલાંઘેલાં કે કાળા ડાઘ પડેલાં કપડાં પર આછા પીળે કે આછો ગુલાબી રંગ ચડા- વો હોય તે ચડશે ખરો? તેજે સ્થિતિ આત્માની છે. - માપત્યાગ ]: -- આત્મા અનાદિ કાલથી કર્મના સંસર્ગને લીધે પાપ કરતે આવ્યો છે અને તેને પાપ કરવાની ટેવ પડી ગઈ છે. તેથી તે પાપ કર્યા જ કરે છે. જો તેની આ પાપ કરવાની ટેવ છૂટે નહિ, તે સત્પવૃત્તિ-સક્રિયાઓ શી રીતે કરી શકે? * આદત છેડાવવાનું કામ સહેલું નથી. કોઈ માણસને અફીણનું બંધાણ–વ્યસન લાગુ પડી ગયું હોય અને તે છેડાવવું હોય તે કેટકેટલા ઉપાયો કરવા પડે છે, તે જાણે. ને? કોઈ છોકરા-છોકરીને વસ્તુ ચારવાની ટેવ પડી ગઈ હોય તે એ પણ કેમે કરી જતી નથી. લાલીનાં લક્ષણ જાય નહિ - લાલી નામની એક છોકરી હતી. તેને વસ્તુ ચારવાની ટેવ પડી. તે ગમે ત્યાં જાય, ત્યાંથી કંઈ પણ વસ્તુ ચેરી લે, ત્યારે જ તેને સંતોષ થાય. માબાપે ઘણી શિખામણ આપી અને કેટલાક ઉપાય પણ અજમાવ્યા, પરંતુ તેની એ ટેવ ગઈ નહિ. હવે એક વાર આખા કુટુંબને કઈ વિવાહપ્રસંગે જવાનું થયું. ત્યારે માતાપિતાએ કહ્યું કે બધાને લઈ જઈશું, પણ આ લાલીને લઈ જઈશું નહિ, કારણ કે તે કોઈ પણ વસ્તુ ચેર્યા વિના રહે નહિ અને એ રીતે વસ્તુ ચેરે એટલે આપણી બદનામી થાય.” લાલીએ કહ્યું: “મને વિવાહમાં લઈ જાઓ. હું કોઈ પણ વસ્તુ ચેરીશ નહિ.” માતાપિતાએ કહ્યું: “પણ તારે ભરોસે પડતો નથી, લાલીએ કહ્યું: “ ગમે તેમ થશે પણ હું વસ્તુ ચારીશ નહિ. માટે મને જરૂર લઈ જાઓ.’ Page #192 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચા ઘના અધા માણસા વિવાહમાં ગયા અને લાલીને જ્ડ સાથે લેતા ગયા. લાલી પેાતાનું લક્ષણ ન અતાવે તે માટે તેએ પૂરતી કાળજી રાખવા લાગ્યા. એમ કરતાં વિવાહ પૂરા થયા, એટલે બધાં ગાડામાં બેસી પેાતાનાં ગામે આવવા નીકળ્યાં. માતિપતાને સતાષ હતા કે આ તે વખતે લાલી અંગે કોઈ જાતના ઠપકા સાંભળવા પડચો નહિ, હવે રસ્તા ઊંચાનીચા આવ્યેા અને ગાડું ઊંચીનીચી પછડાટ ખાતું ચાલવા લાગ્યું, ત્યારે લાલીનાં કપડાં ભીનાં થયાં અને આજીમાજી બેઠેલાઓનાં કપડાં પર પણ ડાહ્મ પડ્યાં. આમ શાથી બન્યું ? તેની તપાસ કરી તેા લાલીએ ત્યાંથી નીકળતી વખતે એડવાડનાં તપેલામાંથી માટીના એક લેાટકા ભરી લીધા હતા અને તેને પોતાનાં કપડાંમાં છૂપાવીને તે ગાડામાં બેસી ગઈ હતી. ગાડું ખૂબ ઊંચુ-નીચુ’ ચાલ્યું, એટલે લટકા છલકાયા અને તેનાં તથા આજુવાળાનાં કપડાં બગડવાં. આ જોઈ માતાપિતાએ કહ્યું: ‘હાલ જાય, હવાલ જાય, પણ લાલીનાં લક્ષણ ન જાય. છેવટે તેણે પેાતાના ભાવ ભજજ્ગ્યા ખરા. ’ આપણે! આત્મા પણ આ લાલી જેવે જ છે. તે અનેક વાર નિર્ણય કરે છે કે ‘હવે મારે પાપ કરવું નહિ, પણ તે પાછો પાપ કરવા લાગી જાય છે અને કથી ારે થાય છે. આત્મા ભારે ક્યારે અને, હલકા ક્યારે અને ચરમ તીર્થંકર શ્રમણુ ભગવાન મહાવીર કૌશાંખી પાપાગી ૩૫ નગરીમાં પધારે છે, ત્યારે ઉદાયી રાજા, તેની ફાઈ જય તી શ્રાવિકા અને તેની માતા મૃગાવતી એ ત્રણ ભગવાનનાં દર્શને આવે છે. જયંતી શ્રાવિકા સમક્તિધારી હતી, તત્ત્વની જાણકાર હતી તથા શમ્યાંતરી તરીકે ઘણી પ્રસિદ્ધ હતી, કારણ કે સાધુ મુનિરાજો મેટા ભાગે તેણે આપેલી વસ્તીમાં ઉતરતા. તેની વસ્તી તેનું સ્થાન વિશાળ હતું અને તેમાં સાધુઓને ઉતરવાની તથા સ્વાધ્યાન-ધ્યાન વગેરે કરવાની સારી સગવડ હતી અને તે પાતે સાધુ મુનિરાજોની ભક્તિ ઉત્તમ પ્રકારે કરતી. ભગવાનની ત્રણ લાખ ને અઢાર હજાર શ્રાવિકાઓમાં તેનું નામ આંગળીના વેઢે ચડે છે, ત્યારે એ કેટલી ચેાગ્ય. હશે, તેના વિચાર કરી. અહીં ત્રણ લાખ ને અઢાર હજાર શ્રાવિકાઓ કહી તે વ્રતધારી સમજવી. સામાન્ય શ્રાવિકાઓની આમાં ગણુતરી નથી. કેટલાક એમ માને છે કે પ્રભુ મહાવીરના અનુચાયીએની સખ્યા બહુ મેાટી ન હતી, પરંતુ તેમણે શાસ્ર તથા ઇતિહાસને ઊંડા એભ્યાસ કરવા જોઇએ. શાસ્ત્રમાં પ્રભુના પરિવારની નોંધ નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે: ‘ શ્રી વીર પ્રભુને ચૌદ હજાર મુનિઓ, છત્રીશ હજાર સાધ્વીઓ, ત્રણસા ચૌદ પૂર્વાંધારી શ્રમણા, તેરસે અવધિજ્ઞાની, સેાળસા વૈક્રિય લબ્ધિવાળા, તેટલા જ કેવળી અને તેટલા જ અનુત્તર વિમાને જનારા, પાંચસેા મન:પર્યવજ્ઞાની, ચૌદસેા વાદી, એક લાખ ને આગણુ સાઠ હજાર શ્રાવકા અને ત્રણ લાખ ને અઢાર હજાર શ્રાવિકાએ એટલા પરિવાર થયેા. ’ સામાન્ય Page #193 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર શ્રાવક-શ્રાવિકાઓની આમાં ગણતરી નથી. જ્યારે વ્રતધારી શ્રાવક–શ્રાવિકાએ આટલી મોટી સંખ્યામાં છે, ત્યારે સામાન્ય શ્રાવક-શ્રાવિકાઓ કેટલી મેાટી સખ્યામાં હશે? તે સહેજે સમજી શકાય એવું છે. વિધિપૂર્વક વંદન કર્યા પછી જય'તી શ્રાવિકા પ્રશ્ન કરે છે કે હે ભગવન્ ! આત્મા ભારે કયારે અને અને હલકા કયારે અને?? ૩૬ ભગવાને કહ્યું : ‘હું શ્રાવિકા ! અઢાર પાપસ્થાનકથી આત્મા ભારે મને અને તેના ત્યાગથી હલકા અને.' કેવા સુંદર અને સચાટ જવા ! શરીર રાગથી પણ ભારે મને છે અને વજનથી પણ ભારે અને છે, તેમ આત્મા કથી ભારે અને છે. પરતુ આ ભાર-ખાજો બીજા સ્થૂલ બેજાઓની જેમ જણાતા નથી અને તે જ સહુથી માટી ખરાબી છે. જો આત્માને ક ના બેો ન હેાત તે તે પૂરણ જ્ઞાની હાત અને બધાં દુ:ખાને પાર કરી ગયા હાત, પણ તેને કમના બેજો છે, એટલે વિવિધ દુઃખાના અનુભવ થાય છે. પરંતુ આપણે દુઃખને દુઃખ સમજતા નથી, એ મેટું આશ્ચય છે! ગુરુ મહારાજના ઉપદેશ તમને આ ભારનુ ભાન કરાવવા માટે અને દુઃખાને દુઃખ તરીકે ઓળખાવવા માટે જ છે. કની ભારે પરાધીનતા આત્માને કર્માંની પરાધીનતા ઘણી ભારે છે. એક પાપત્યાગ ત ૩૬૭ માણસ જે. નાકરી કરે છે, તે તેના શેઠને પરાધીન છે, પણ તેના શેઠ જે, કોઈની નાકરી કરતા નથી, તે પણ પરાધીન છે. આ પરાધીનતા કર્મની છે. શેઠને દુકાને આવવું પડે છે, ચાપડા જોવા પડે છે, ગુમાસ્તા-વાણાતરની ખબર રાખવી પડે છે, દેશાવરથી કોઈ આડતિયા આવ્યા હાય તેા તેની ખખર પૂછવી પડે છે અને ખૈરાં-છેકરાં તથા તીજોરીની સંભાળ રાખવી પડે છે. વળી તેને ખરાઅર સમયસર જ ભાજન કરી લેવુ પડે છે. અહીં તે શેઠિયાઓ ભેાજનખડની વચ્ચે જ ઘડિયાળ રાખે છે અને તેના સામું જોઇને જ ભાજન કરે છે. જો દશ મીનીટ માડું થઈ ગયું તેા રસોઈયા, નાકર તથા ઘરવાળાની ધૂળ નીકળી જાય છે. ' પરંતુ ક'ની આગળ તેમનું કઈ ચાલતું નથી. ત્યાં તે નીચી મુંડીએ બધું સહન કરી લેવુ પડે છે. કના એજો ખરેખર ઘણા ભયંકર છે. જે એને એજારૂપ સમજે તે એછે કરવાની હલકા કરવાની કાશીશ કરે. ખાજો ઘટે તે કમાઈ અને વધે તે ખાટ મહાનુભાવા ! કાઁના આ બેજાને લીધે આત્મા જન્મજન્મમાં મરે છે અને સમય-સમયમાં મરે છે. આપણે વિચારવાનું એ છે કે · આ ખાજો આછે કેમ કરી શકીએ ? ’ દરેક મુમુક્ષુએ પ્રતિપળ એ વિચાર કરવેા જોઇએ કે આ પાપસ્થાનકમાંથી હું કેટલા સેવુ` છુ અને કેટલા છેડવા ? પચ્ચકખાણની કાટિ સાધુનાં પચ્ચકખાણું નવ કૈાટિનાં છે. મન, વચન, Page #194 -------------------------------------------------------------------------- ________________ પિાપત્યાગ ]. ૩૯ ૩૬૮ [ આત્મતત્વવિચાર કાયાથી પાપકર્મ કરવું નહિ તથા કરાવવું નહિ. શ્રાવકને અનમેદનાની છૂટ છે, પણ એને અર્થ એ નહિ કે તેણે એ ટને ગમે તેમ ઉપયોગ કરે. એક માણસે પચીશ શાક ખાવાની છૂટ રાખી હોય, તેને અર્થ એ નથી કે તેણે રેજ પચીશ શાક ખાવા. એ તે વધારેમાં વધારે કેટલા * શાક ખાવા? તેની મર્યાદા છે. . એક માણસે એવો નિયમ કર્યો કે “મારે ચાતુર્માસમાં બિમાર સાધુની દવા કરવી, એટલે તે રોજ આવીને સાધુને પૂછે કે “સાહેબ ! આપને કઈ દવા જોઈએ છે? પરંતુ એ ચાતુર્માસમાં કોઈ પણ સાધુ બિમાર ન પડ્યા, એટલે તેનાથી કોઈની દવા થઈ શકી નહિ. આથી તે પસ્તાવો કરવા લાગે કે “હાય ! હાય! કઈ સાધુ બિમાર પડયો નહિ અને મારે નિયમ પળાય નહિ!” આનું નામ અજ્ઞાન. નિયમ સારો પણ ભાવના સમજ વિનાની. ' જ આપણે ત્યાં જયણ એટલે યતના શબ્દ પ્રચારમાં છે. તેને અર્થ એ છે કે છૂટ ગમે તેટલી હોય તો પણ તેને ઉપયોગ બહુ સંભાળીને, ખાસ જરૂર જેટલે જ કરો. પ્રશ્ન-સામાયિકમાં બે ઘડી પણ નવ કેટિનાં પચ્ચકખાણ કેમ નહિ? ઉત્તર–કારણ કે તે પળાય નહિ. છોકરે પરદેશથી ધન લઈને આવે તે ખુશી થાય; એટલે અનુદના થઈ. પ્રશ્ન–સાધુપણામાં આવું અનુમોદન ન થાય? ઉત્તર-સાધુપણામાં તે મારા છોકરે એવું રહેતું જ નથી. આ મારે છોકરે છે, આ મારાં સગાં છે, આ મારું મકાન છે, આ મારી મિલકત છે, એ વિચારો-ખ્યાલ વિભાવ દશાના છે. સાધુને એ દશા વર્તાતી નથી, એટલે અનુમિદના ક્યાંથી હોય ? માટે ત્યાં નવ કેટિનાં પચ્ચકખાણ. ન પ્રશ્ન-સ્થાનકવાસીઓ આઠ કેટિનાં પચ્ચકખાણ કરે છે, તો બે કોટિ વધારે કઈ? - ઉત્તર-વચન અને કાયાથી અનુદન ન કરવું, એ બે કોટિ વધારે. પરંતુ શાસ્ત્રમાં તે શ્રાવકને છ કેટિનાં જ પચ્ચકખાણ કહેલાં છે. જેમાં જુદા પડે તે પિતાની પ્રસિદ્ધિ માટે કંઈક કંઈક નવું કરે. સંસ્કૃતમાં એક શ્લોક છે કે घट भित्वा पटं छित्वा, कृत्वा गर्दभारोहणम् । येन केन प्रकारेण, प्रसिद्धः पुरुषो भवेत् ॥ “ઘડે ફાડીને, કપડાં ફાડીને કે ગધેડા પર બેસીને પણ પુરુષ પ્રસિદ્ધ થાય છે.” - હવે બચાવ કરવો હોય તે એમ કહે કે “ હાલ દેશની સ્થિતિ બહુ ખરાબ છે અને ઘેડા બહુ ઓછા છે, તેથી ગધેડા પર સ્વારી કરું છું.' આ વાતને હાર્જિ પૂરનારા પણ મળે અને તાળીથી વધાવી લેનારા પણ મળે. ' ગધેડે બેસીને પ્રસિદ્ધ થનાર બીજા પણ બે–ચારને ગધેડે બેસાડે અને પિતે શુભ શરૂઆત કરી તેની તારીફ કરાવે. આજે તે ધૂનાં ગળામાં હાર પડે છે અને અનીતિથી કમાય તે પૂજાય છે. ઠાણાંગસૂત્રમાં કહ્યું છે કે “ જ્યાં અપૂજ્ય-ભેગી આ. ૨-૨૪ Page #195 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન એક્તાલીસમું સમ્યકત્વ મહાનુભાવો ! તા ! ૩so [ આત્મતત્ત્વવિચાર 'પુરુષે પૂજાય છે અને ત્યાગી સંતની નિંદા, અવગણના કે અવર્ણવાદ થાય છે, ત્યાં દુકાળ પડે છે, ભલે ઊભા થાય છે અને મરણસંખ્યા વધે છે. ” આજે આપણે આ વસ્તુ આપણી નજર સામે જોઈ રહ્યા છીએ, એટલે ખૂબ ખૂબ વિચારવાનું છે. . જો પાપત્યાગની ભાવના બુદ્ધિમાં વસેલી હોય તે કર્મની મેટી નિર્જરા થાય, પરંતુ તેના સેવનની જ ભાવના હોય તે કર્મને બંધ પડે અને આત્મા ભારે થાય. પછી એ ભાવના સૂતાં, ઉઠતાં, બેસતાં ગમે તે હાલતમાં કરી હોય. એટલે ખરી જરૂર મનમાંથી પાપસેવનની ભાવના દૂર કરવાની છે. - તમારી સમજણ સુધરે, તમે કાયાને હું માનતાં અટકો અને સત્સંગ તથા વૈરાગ્ય કેળવો, તે પાપસેવનની ભાવના દૂર થાય અને તમને મેટે લાભ પહોંચે. પાપ લાગી ગયા પછી તેની શુદ્ધિ કરવા માટે શાસ્ત્રકારોએ નિંદા, ગ, પ્રાયશ્ચિત આદિ અનેક ઉપાયો બતાવ્યા છે અને તેણે આજ સુધીમાં અસંખ્ય-અનંત આત્માઓને લાભ પહોંચાડે છે, પરંતુ અમારું કહેવું એ છે કે પાપમાં ન પડાય તે માટે મનુષ્ય પ્રથમથી જ પૂરી કાળજી રાખવી જોઈએ. ધમનું પ્રથમ લક્ષણ એ છે કે તે બને ત્યાં સુધી પાપ કરતો નથી અને જે પાપ થઈ ગયું હોય તે માટે અત્યંત દિલગીર થાય છે. વિશેષ અવસરે કહેવાશે. અમારાં આજ સુધીનાં વ્યાખ્યાનેથી તમે એ વસ્તુ તે સમજી શક્યા જ હશે કે ધર્મ પાલન, ધર્મારાધન કે ધર્માચરણના વિષયમાં સમ્યકત્વ એ અતિ અગત્યની વસ્તુ છે. અમે એક વખત શાસ્ત્રકાર ભગવંતનાં ટંકશાળી વચને ટાંકીને તમને જણાવ્યું હતું કે “સમ્યકત્વ અર્થાત્ સમ્યગ દર્શન વિના સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, સમ્યગ્રજ્ઞાન વિના સમ્યક્ ચારિત્રની પ્રાપ્તિ થતી નથી, સમ્યક્ ચારિત્ર વિના સકલ કર્મોનો નાશ કરી શકાતું નથી અને સકલ કર્મોને નાશ કર્યા વિના નિર્વાણ, મુક્તિ, મોક્ષ કે પરમપદની પ્રાપ્તિ થઈ શકતી નથી.” એટલે સમ્યકત્વ એ પાયાની વસ્તુ છે, ધર્માચરણની મૂળ ભૂમિકા છે. આ સમ્યકત્વને મહિમા પ્રકાશમાં શાસ્ત્રકાર ભગવંતેએ જણાવ્યું છે કે. સંન્યવરનાને પાર દ્િ રત્નમ, सम्यक्त्वमित्रान्न पर हि मित्रम् । મુખ્યત્વવોને પૂરો દિ થવુ, સભ્યજવામાન જો હું હામ Page #196 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર * સમ્યકવરત્નથી કેાઈ શ્રેષ્ઠ રત્ન નથી, સમ્યકત્વ મિત્રથી કોઈ શ્રેષ્ઠ મિત્ર નથી, સમ્યકત્વમ થી કેાઈ શ્રેષ્ઠ અંધુ નથી અને સમ્યકત્વના લાભથી વધારે કાઈ લાભ નથી.” સમ્યકત્વરત્નથી કોઈ શ્રેષ્ઠ રત્ન નથી. ૩૭૨ તમે લાઢા કરતાં ત્રાંબાને, ત્રાંબા કરતાં રૂપાને, રૂપા કરતાં સેનાને અને સેાના કરતાં રત્નને અધિક મહત્ત્વ આપા છા, કારણ કે તેનું મૂલ્ય ઉત્તરાત્તર વધારે છે. રત્નામાં પણ જેનું પાણી અને વજન વધારે હોય તેને તમે અધિક મૂલ્યવાન માનેા છે. હમણાં એક વત માનપત્રમાં જંગતના જાણીતા હીરાએ વિષે માહિતી આવી હતી. તેમાં તેનાં નામ, વજન અને કિંમત જણાવ્યાં હતાં. એ મુખ આજે જગતને સહુથી મેાટે હીરો ‘જ્યુબિલી ’ છે, તેનું વજન ૨૩૯ કેરેટનું છે અને તેની કિંમત રૂપિયા ૭૦,૦૦,૦૦૦ સીત્તેર લાખ અંકાય છે. બીજા નખરના હીરા ( રિજન્ટ' છે, તેનું વજન ૧૩૭ કેરેટ છે. અને તેની કિંમત રૂપિયા ૬૭,૦૦,૦૦૦ સડસઠ લાખ અકાય છે. ત્રીજા નખરને હીરા ‘ગ્રેટમાગલ ’ છે, તેનું વજન ૨૬૯ કેરેટ છે અને કિંમત રૂપિયા ૧૫,૦૦,૦૦૦ પંચાવન લાખ અંકાય છે. જ્યારે ચેાથા નખરના હીરા ‘કાહીનુર’ છે, તેનું વજન ૧૦૬ કેરેટ છે અને મૂલ્ય રૂપિયા ૫૨,૦૦,૦૦૦ લાખ અકાય છે. આ હીરાઓમાં કોઈ હીરા પૂરા ક્રોડ રૂપિયાના નથી, પણ માની લઇએ કે હજી જગતમાં ખીજા હીરાએ છે અને સમ્યકવ ] ૭૩. તેની કિંમત એક ક્રોડ, એ ક્રોડ કે ત્રણ ક્રોડ રૂપિયા છે. પરંતુ આમાંના કોઈ હીરા, આમાંનું કોઈ રત્ન સમ્યકત્વની અરાબરી કરી શકે ખરું? અમે તે એમ કહીએ છીએ કે એક બાજુ જગતનાં તમામ રત્ના મૂકી દે, અરે! ચક્ર વર્તીનું આખું રાજ્ય ધરી દો અને બીજી બાજુ સમ્યકત્વને રાખા, તે સમ્યકત્વનું પલ્લું નમશે, કેમકે સમ્યકત્વની આગળ દુનિયાની બધી વસ્તુ હલકી છે. હીરાએ, રત્ને, રાજ્યની રિદ્ધિ મનુષ્યને લલચાવે છે, તેની પાસે અનેક કુકર્માં કરાવે છે અને છેવટે તેને દુર્ગતિમાં લઈ જાય છે, જ્યારે સમ્યકત્વ મનુષ્યને સમ્યક્ સાચી દૃષ્ટિ આપે છે, ધમ માર્ગમાં સ્થિર બનાવે છે અને છેવટે અનંતઅક્ષય સુખથી ભરેલાં સિદ્ધિસદનમાં લઈ જાય છે. હવે તમે જ કહેા કે સમ્યકત્વની સરખામણી આ જગતના કાઈ પણ પાર્થિવ પદાર્થ સાથે શી રીતે થાય ? એટલે ‘ સમ્યકત્વરત્નથી કેાઈ શ્રેષ્ઠ રત્ન નથી’એ શબ્દો યથાર્થ છે. સમ્યકત્વ મિત્રથી કેાઈ શ્રેષ્ઠ મિત્ર નથી. હિતેાપદેશ નામના પ્રસિદ્ધ નીતિગ્રંથમાં કહ્યું કે લપુત્રસ્ય શૂન્ય, સન્મિતિય ૧-જેને પુત્ર નથી, તેનું ઘર શૂન્ય છે. તે જ રીતે જેને સન્મિત્રા નથી, તેનું ઘર પણ શૂન્ય છે. ’ અહીં સન્મિત્ર શબ્દ ખરાખર યાદ રાખો, કારણ કે આ જગતમાં મિત્રને દેખાવ કરીને છેતરનારા તથા સ્વાર્થને કારણે મિત્રતા કરનારા ઘણા હાય છે, જેમણે સ્વાને કારણે મિત્રતા કરી હાય છે, તેઓ પેાતાના સ્વા સરતાં જ અલગ થઇ જાય છે અને જાણે ઓળખતા જ ન Page #197 -------------------------------------------------------------------------- ________________ ૩૪ [ આત્મતત્ત્વવિચાર હાય એવા વ્યવહાર કરવા લાગે છે. આવાઆને સન્મિત્ર કહી શકાય નહિ. સન્મિત્ર તે તેને જ કહી શકાય કે જે સાચા સ્નેહ કરે, આપણાં દુ:ખે દુ:ખી થાય અને સકટ સમયે પૂરેપૂરી સહાય કરે. આ સંબંધમાં પંચતત્રકારે ચાર મિત્રાની વાત કહી છે, તે તમારે જાણવા જેવી છે. ચાર મિત્રોની વાત ગેાદાવરી નામની સુદર ની હતી. તેના કિનારે શીમળાનું મોટું ઝાડ હતું. તેના પર લઘુપતનક નામને એક કાગડા રહેતા હતા. તેણે એક દિવસ સવારના પહેારમાં જ એક શિકારીને જોચા, એટલે વિચાર કરવા લાગ્યા કે ‘આજે ઉઠતાંવેંત એક કાળમુખાનુ મ્હાં જોયુ છે, માટે દિવસ ખરાબ જશે, ' તમે ઉઠતાં વેંત બે હાથ ભેગા કરા છે અને તેમાંની ખીજકલા જેવી રેખાવડે સિદ્ધશિલાનું સ્મરણ કરી છે, તે એટલા માટે જ કે તમારા દિવસ શુભ કાર્ધામાં પસાર થાય. શિકારીએ ચેાખાના દાણા વેર્યાં, જાળ પાથરી અને ઝાડીમાં લપાઈ બેઠા. આકાશમાં ઉડતા કબૂતરાએ આ દાણા જોયા અને તેથી નીચે ઉતરી તેને ચણવાના વિચાર પર આવ્યા. ત્યારે ચિત્રગ્રીવ નામના તેમના વયેવૃદ્ધ નાયકે કહ્યું કે ‘ ભાઈઓ ! જે કામ કરવું તે ખરાખર વિચારીને કરવું. આ નિર્જન જગલમાં અનાજ કયાંથી હોય ? અને અનાજ ન હાય તે ચાખાના દાણા કયાંથી હાય ? માટે મને દાળમાં કંઈક કાળુ લાગે છે. ' પરંતુ યુવાન કબૂતરેાનાં ગળે આ વાત ઉતરી નહિ સમ્યકત્વ ] ૫ તેઓ તેા દૂધ જેવા સફેદ ચાખાના દાણા ચણી લેવા તત્પર થયા અને નીચે ઉતર્યાં. પછી જ્યાં ચાખાના દાણા ચણવા ગયા કે જાળમાં સપડાઈ ગયા. હવે શું કરવુ?” તે આપસમાં અનેક પ્રકારની ગડમથલ કરવા લાગ્યા. તે વખતે ચિત્રગ્રીવે કહ્યું કે ‘ ભાઈએ ! આ સમય આપસમાં લડવાના નથી. હમણાં જ શિકારી આવી પહેાંચશે અને આપણે બધા પકડાઈ જઇશું, માટે જરા પણ સમય ગુમાવ્યા વિના તમે બધા એકી સાથે ખળ કરે; જેથી આપણે આ જાળ સાથે જ આકાશમાં ઉડી જઈશું અને આપણા પ્રાણ અચાવી શકીશું. ’ જે કામ એક વ્યક્તિથી નથી થતું, તે સ ંઘસમુદાયથી થાય છે; અને તેથી જ સ`ઘ કે સંગઠનની હિમાયત કરવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ વખતે ઇંગ્લેન્ડ પર આકૃતના આળા ઉતર્યાં અને કઈ ક્ષણે તેના જમનીના ભયંકર એમમારાથી નાશ થઈ જશે, એ કલ્પવુ મુશ્કેલ બન્યું, ત્યારે મહામાત્ય ચર્ચિલે કહ્યું કે ‘ આપણે કોઈ પણ જાતને વાંદવિવાદ કર્યા વિના સંગતિ થઈને ઊભા રહીશું તેા જિતીશું.’ ઇંગ્લેન્ડે તેમ કર્યું અને તે જિત્યું. અહીં કબૂતરે એ પણુ પાતાના વાવૃદ્ધ નાયકની સલાહ માની એક સામટુ ખળ કર્યું તે। જાળના ખીલા ઉખડી ગયા અને તેએ જાળ સાથે આકાશમાં ઉડવાને શક્તિમાન થયા. આ જોઈ શિકારી નિરાશ થયા અને તે ચાલ્યા ગયા. પેલે લઘુપતનક કાગડા ‘હવે શું અને છે?” તે જેવા માટે કબૂતરાની પાછળ પાછળ ઉડવા લાગ્યા. Page #198 -------------------------------------------------------------------------- ________________ - ૩૭૬ ૩૭૭ [ આત્મતત્ત્વવિચાર કેટલેક દૂર ગયા પછી ચિત્રગ્રીવે કહ્યું કે “ભાઈઓ આપણે ભયમાંથી તદ્દન મુક્ત થયા છીએ, માટે આ નીચે વહી રહેલી ગંડકી નદીના કિનારે ઉતરે. ત્યાં હિરણ્યક નામને ઊંદરોને રાજા રહે છે, તે આપણે મિત્ર હોવાથી આપણને આ જાળમાંથી મુક્ત કરશે.” આથી બધા કબૂતરે ગંડકી નદીના કિનારે જ્યાં હિરણ્યકનું રહેઠાણ હતું, ત્યાં ઉતર્યા. - હિરણ્યકે ચિત્રગ્રીવ અને તેના સાથીઓને સુંદર સત્કાર કર્યો અને પિતાના તીણ દતે વડે જાળ કાપી નાખી, બધા કબૂતરને બંધનમુક્ત કર્યા. આથી કબૂતરો રાજી થઈ પોતાનાં સ્થાને ચાલ્યાં ગયાં. - આ જોઈ લઘુપતનક વિચાર કરવા લાગ્યો કે “આ હિરણ્યક ઉત્તમ બુદ્ધિવાળો જણાય છે. હું જે કે પ્રકૃતિથી ચંચળ છું અને કેાઈને વિશ્વાસ કરતાં નથી તથા બનતાં સુધી કેઈથી છેતરાતા નથી, પણ આની સાથે મિત્રતા કરું, કારણ કે વિત્તહીન કે સાધનહીન દશામાં બુદ્ધિવાળો મિત્ર મદદગાર થાય છે. પછી તે હિરણ્યકના દર આગળ આવીને કહેવા લાગ્યો કે “હે હિરણ્યક ! લઘુપતનક નામને કાગડો છું અને તારી મિત્રતા કરવા ઈચ્છું છું.” ' ચતુર હિરણ્યકે કહ્યું: “હે કાગડાભાઈ! હું ભેજય છું અને તમે ભક્તા છે, તેથી આપણું બે વચ્ચે પ્રીતિ કેવી રીતે થાય ? ' , છે. કાગડાએ કહ્યું: “હે ઊંદરજી! તમારી વાત સાચી છે, પણ આવા કઈ દુષ્ટ વિચારથી હું તમારી મિત્રતા ઈચ્છતા નથી. તમે આજે ચિત્રગ્રીવને ઉપયોગી થયા, તેમ મને પણ કોઈ વાર ઉપયોગી થાઓ, તેથી તમારી મિત્રતા ઈચ્છું છું, માટે મહેરબાની કરીને મારી આ માગણીને અસ્વીકાર કરશે નહિ.” હિરણ્યકે કહ્યું: “પણ કાગડાભાઈ! તમે સ્વભાવના ખૂબ ચપળ રહ્યા અને ચપળ સાથે સ્નેહ કરવામાં સાર નહિ. કહ્યું છે કે બિલાડીને, પાડાનો, મેંઢાને, કાગડાને અને કાપુરુષને કદી પણ વિશ્વાસ કરે નહિ.” લઘુપતનકે કહ્યું: “આ બધું ઠીક છે. પ્રમાણે તે અને બાજુમાં મળે, માટે તમે મારી ભાવના સામે જુએ. હું કઈ પણ રીતે તમારી મિત્રતા ઈચ્છું છું. જે તમે મારું કહ્યું નહિ માને તે હું અનાહારી રહીને પ્રાણનો ત્યાગ કરીશ.” - લઘુપતનકના આવા શબ્દો સાંભળીને હિરણ્યકે તેની મિત્રતાને સ્વીકાર કર્યો. હવે એક વાર લઘુપતનકે હિરણ્યકને કહ્યું કે “મિત્ર! આ પ્રદેશમાં ભારે દુકાળ પડ્યો છે અને પેટ ભરતાં ઘણી મુશ્કેલી પડે છે, તેથી હું પાસેના દક્ષિણપથમાં, કપૂરગૌર નામનું એક સરોવર છે ત્યાં, મારે પ્રિય મિત્ર મંથરક નામનો કાચ વસે છે, એની પાસે જાઉં છું.” | હિરણ્યકે કહ્યું: “કાગડાભાઈ! તો પછી મારે એકલાને અહીં રહીને શું કામ છે? મને તો તમારા વિના જરા પણ ગાઠશે નહિ, માટે હું પણ તમારી સાથે જ આવીશ. ” કાગડાએ ઊંદરને ચાંચમાં લીધો અને તે બંને દક્ષિણપથમાં જ્યાં કપૂરગૌર નામનું સરોવર હતું, તેના કિનારે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ - [ આત્મતત્વવિચાર આવ્યા. મંથરકે તે બંનેનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે, “આ સ્થાને તમારું જ છે, તેથી તમે બંને અહી રહે અને ખાઈ-પીને મોજ કરે.” જે સાચા મિત્ર હોય તે સંકટ સમયે સહાય આપે છે અને પિતાથી બનતી બધી આગતા-સ્વાગતા કરે છે, જ્યારે નિત્યમિત્ર અને પર્વામિત્ર - જેવા એક યા બીજું બહાનું કાઢી પિતાનાં દ્વાર બંધ કરે છે અને મિત્રને રખડતા મૂકે છે. આ હવે ત્રણે મિત્રે સરોવરના કિનારે રહે છે અને વિવિધ પ્રકારની વાતચીતમાં પિતાનો સમય પસાર કરે છે. એવામાં એક દિવસ ચિત્રાંગ નામનો એક મૃગ ત્યાં પાણી પીવાને આવ્યો. તેને જોઈને અતિથિસત્કારમાં કુશળ એવા મંથરકે કહ્યું કે “પધારો હરણુભાઈ! મજામાં તે ખરા ને?” - ચિત્રાંગે કહ્યું કે “ભાઈ! મજા તે એવી જ! શિકારી કૂતરાઓ પાછળ પડ્યા હતા, તેમનાથી માંડમાંડ બચ્યો છું.” - મંથરકે કહ્યું: “તમારાં સ્થાનમાં ભય હોય, તો અહીં આવે. અહીં લીલું કુંજાર વન છે, તેમાં ચારો ચરો અને શીતળ જળથી ભરેલાં સરેવરનું પાણી પીજે.” ( ચિત્રાંગે કહ્યું: “ધન્ય છે તમારી સજજનતાને ! જે આ જગતમાં બધા તમારા જેવા ભલા હેય તે કેવું સારું! પણ એક વાત છે. હું આ પ્રદેશનો સાવ અજાણ્યો છું, તેથી મારે વખત આનંદમાં જાય નહિ. જો તમે મારા મિત્ર બનો તે હું જરૂર અહીં રહેવાનું પસંદ કરું..', મંથરકે કહ્યું: “હરણભાઈ! તમે ઘણા નિખાલસ છે, સમ્યકત્વ ] ૩૭૯ તમારી વાણી મધુર છે. તેથી તમારી સાથે મિત્રતા કરવામાં કઈ જાતને વાંધો નથી. આજથી તમે મારા મિત્ર.” આ રીતે લઘુમતનક કાગડો, હિરણ્યક ઊંદર, મંથરક કાચબો અને ચિત્રાંગ મૃગ એ ચારે જણ પરમ મિત્ર બન્યા અને સુખપૂર્વક પિતાને કાળ નિર્ગમન કરવા લાગ્યા. - એક વખત ઘણે સમય વ્યતીત થવા છતાં ચિત્રાંગ પાછો ફર્યો નહિ, એટલે બધા મિત્રોને ચિતા થવા લાગી અને “શું થયું હશે?” તેને વિચાર કરવા લાગ્યા. છેવટે લઘુપતનકે તેની ભાળ કાઢી લાવવાનું માથે લીધું અને તે આકાશમાં ઉડીને ચારે બાજુ જેવા લાગે, ત્યાં એક તળાવના કિનારે પાશમાં બંધાઈ ગયેલા ચિત્રાંગને જે. તે જોઈને લઘુપતનકે પૂછ્યું કે “ભાઈ ! આવી હાલત શાથી થઈ ?” - ચિત્રાંગે કહ્યું: “એ કહેવાને અત્યારે સમય નથી. તું જરા પણ વિલંબ કર્યા વિના હિરણ્યકને અહીં તેડી લાવ, જેથી તે મને આ પાશમાંથી છૂટે કરે.” - લઘુપતનક જલ્દી મથકે પાછો ફર્યો અને હિરણ્યકને ચાંચમાં ઉપાડીને લેતે આવ્યા. ધીમે ધીમે ચાલતો મંથરક પણ ત્યાં આવી પહોંચ્યું. આ જોઈ હિરણ્યકે કહ્યું કે “ભાઈ! મંથરક તે આ ઠીક કર્યું નહિ. તારે તારું સ્થાન છેડવું જોઈતું ન હતું, કારણ કે આ પાશ છેરાતાં ચિત્રાંગ નાસી છૂટશે, લઘુપતનક ઝાડે. ચડી જશે અને હું આજુબાજુના કઈ દરમાં પેસી જઈશ, પણ તું શું કરીશ? . Page #200 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચા મંથરકે કહ્યું કે · મિત્ર સુશીખતમાં આવી પડયો છે, એ જાણ્યા પછી મારુ' હૈયું હાથ રહ્યું નહિ. મને થયું કે હું પણ ત્યાં જઈ ને મારાથી બનતી મદદ કરું, એટલે ધીમે ધીમે ચાલતે અહી આવી પહોંચ્યા છું. હવે અને તે 'ખરું...!' ૩૮૦ હિરણ્યક ચિત્રાંગને પાશ ઝડપથી કાપવા લાગ્યા, એવામાં જ શિકારી ત્યાં આવી ચડયો. આ જોઇ હિરણ્યક પાસેના દરમાં પેસી ગયા, લઘુપતનક આકાશમાં ઉડી ગયા અને ચિત્રાંગ જોર કરીને નાસી છૂટ્યો. માત્ર બાકી રહ્યો મથરક. તેને મંદ મંદ ચાલતા જોઈ શિકારીએ કહ્યું કે - મુગલા છટકી તેા ગયો, પણ આ કાચા ઠીક છે. ’ અને તે કાચબાને પકડી દોરીથી બાંધી, ધનુષ્યના છેડે લટકાવી ચાલવા લાગ્યા. પાછળ ત્રણ મિત્રો ભેગા થયા અને મથરકને કાઈ પણ ઉપાયે બચાવવેા જોઈએ એવા નિણ્ય પર આવ્યા. પછી તેમણે એક યોજના ઘડી. એ યોજના મુજબ ચિત્રાંગ આગળ જઈને નદીના કિનારે મડદુ થઈને પડયો અને લઘુપતનક તેની આંખ ઠાલતા હાય તેવા દેખાવ કરવા લાગ્યો. આ જોઈને શિકારીએ કાચબાને જમીન પર ફેકયા અને તે હરણને લેવા માટે આગળ વધ્યા. તે જ વખતે હિરણ્યકે મથરકનું બંધન કાપી નાખ્યુ અને તે નદીનાં ઊંડાં પાણીમાં સરકી ગયો. અહી ચિત્રાંગે મથરકને છૂટા થયેલા જોતાં જ છલગ મારી અને તે વનસણી નાસી ગયેા. લઘુ સમ્યકત્વ ] ૩૮૧ પતનક કા કા કરતા આકાશમાં ઉડો અને હિરણ્યક નજીકના દરમાં પેસી ગયો. શિકારીએ પાછા આવીને જોયું તે દેરી કાપેલી પડી હતી અને કામે તેમાંથી અદૃશ્ય થઈ ગયો હતેા. પછી આ ચારેય મિત્રાએ લાંખા સમય સુધી એક બીજાના સહકારથી ખાધું, પીધું ને મેાજ કરી. આવા મિત્રાને સન્મિત્ર કહી શકાય, પણ સમ્યકત્વની મિત્રતા તે આ બધા કરતાં શ્રેષ્ઠ છે, કારણ કે તે અપાર દુઃખથી ભરેલા આ સંસારમાં પરિભ્રમણ કરી રહેલા પ્રાણીને તેમાંથી મહાર નીકળવાને માર્ગ સરળ કરી આપે છે. તાત્પ કે ‘સમ્યકત્વમિત્રથી કેાઈ શ્રેષ્ઠ મિત્ર નથી’ એ વચના પણ યથાર્થ જ છે. સમ્યક્ત્વ બધુંથી કાઈ શ્રેષ્ઠ બધુ નથી. જે સગાંવહાલાં હાય, સગેાત્રી હાય, નાતીલા હોય તેને ખંધુ કહેવાય. તે સારાં-નરસાં બધાં ટાણે સાથે ઊભા રહે છે અને તેથી મનુષ્યને મોટું આશ્વાસન પ્રાપ્ત થાય છે. જો કે આજે તે કળિયુગના પ્રતાપે કાકા-મામા કહેવા માત્રના રહી ગયા છે અને પાસે બે પૈસાના કસ હોય તે જ કાઈ ભાવ પૂછે છે. પાસેથી કસ ગયો તો સગી બહેન પણ ભાવ પૂછતી નથી. પિતાને પણ પુત્ર ત્યારે જ વહાલા લાગે છે કે જ્યારે તે એ પસા કમાઈ ને લાવતા હાય.. પરંતુ સમ્યકત્વનું સગપણ આવુ નથી. એની સાથે સગપણ અંધાયું કે તે તમારી ખરાખર સારસભાળ રાખે છે અને તમે Page #201 -------------------------------------------------------------------------- ________________ - મિ. સી.il ૩૮૨, [ આત્મતત્વવિચાર આગળ વધે એ રીતે મદદ કર્યા કરે છે. તેથી જ શાસ્ત્રકાર ભગવતેએ તેને શ્રેષ્ઠ બંધુની ઉપમા આપી છે. સમ્યકતવના લાભથી વધારે કઈ લાભ નથી. હવે રહી લાભની વાત. તમને સુંદર ભેજનની ઈચ્છા હાય અને સુંદર ભેજન મળી જાય તો ખુશ થાઓ છે, તમને સુંદર વસ્ત્રાભૂષણની ઈચ્છા હોય અને સુંદર વસ્ત્રાભૂષણ મળી જાય તો ખુશ થાઓ છે, અથવા તમને લક્ષમી કે અધિકારની પ્રબળ ઈચ્છા હોય અને તે મળી જાય તે -અત્યંત ખુશ થાઓ છે. પણ આ બધા લાભ સમ્યકત્વના લાભ આગળ કંઈ વિસાતમાં નથી. ચતુર્દશપૂર્વધર શ્રી - ભદ્રબાહુ સ્વામી ઉવસગ્ગહર સ્તોત્રમાં કહે છે કે तुह सम्मत्ते लद्धे, चिंतामणिकप्पपायवन्भहिए । पार्वति अविग्वेणं, जीवा अयरामरं ठाणं ॥ હે પાર્શ્વનાથ પ્રભે! તમારું સમ્યકત્વ ચિંતામણિરત્ન. અને કલ્પવૃક્ષથી પણ અધિક છે, કારણ કે તેને લાભ થવાથી જી વિન વિના અજરામર સ્થાન એટલે મેક્ષને સમ્યકત્વ ] ૩૮૩ दानानि शीलानि तपांसि पूजा, सत्तीर्थयात्रा प्रवरा दया. च । સુઝાવવAR તપાસ , सम्यकत्वमूलानि महाफलानि ॥ " વિવિધ પ્રકારનાં દાને, વિવિધ પ્રકારનાં શીલ, વિવિધ પ્રકારનાં તપે, પ્રભુપૂજા, મહાન તીર્થોની યાત્રા, ઉત્તમ પ્રકારની જીવદયા, સુશ્રાવકપણું અને કોઈ પણ વ્રતનું પાલન સમ્યકત્વપૂર્વક હોય તે જ મહાફલને આપનાર થાય છે. ” આને અર્થ એ થયો કે ગમે તેવી ધર્મક્રિયાઓ કરે, ગમે તેવા ધાર્મિક અનુષ્ઠાન કરે, પણ તેનાં મૂળમાં સમ્યકત્વ હોવું જોઈએ. જે સમ્યકત્વ ન હોય તો એ બધી ક્રિયાઓનું, એ બધાં અનુષ્ઠાનનું જે ફળ મળવું જોઈએ, તે મળતું નથી. એક લાખ મળવાનાં સ્થાને પચાસ-સોની પ્રાપ્તિ થાય, એ કંઈ તેનું વાસ્તવિક ફળ મળ્યું ગણાય નહિ. સમ્યકત્વની સ્પર્શના, સમ્યકત્વની પ્રાપ્તિ, સમ્યકત્વને લાભ એ આત્મવિકાસના ઇતિહાસમાં અતિ મોટી ઘટના છે, કારણ કે ત્યારથી અપરિમિત ભવભ્રમણને પામેલે. આત્મા વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તનકાળમાં તે અવશ્ય મોક્ષે જાય છે અને જઘન્યથી તે અંતર્મુહૂર્તમાં પણ તે સકલે કર્મને નાશ કરી મેક્ષગામી થઈ શકે છે. | તીર્થકર ભગવંતના ભવની ગણના પણ જ્યારથી તેમને આત્મા સમ્યકત્વને સ્પશે ત્યારથી જ થાય છે. આ સમ્યકત્વની સ્પર્શના કેવા સગોમાં, કેવી રીતે થાય છે? તે ધત સાર્થવાહની કથા દ્વારા જણાવીશું.. . . આ રીતે “સમ્યકત્વના લાભથી કઈ લાભ વધારે નથી” એ વચને પણ પરમ સત્યને જ પ્રકટ કરનારા છે. ધાર્મિક ક્રિયાઓનાં મૂળમાં સમ્યકત્વ હોવું જોઈએ. શાસ્ત્રકાર ભગવતેએ સમ્યકત્વને મહિમા પ્રકાશતાં એમ પણ કહ્યું છે કે Page #202 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ [ આત્મતત્ત્વવિચાર - ધન સાર્થવાહની કથા જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર હતું. ત્યાં ધન નામનો એક શ્રીમંત સાર્થવાહ વસતો હતો. ઔદાર્ય, ગાંભીર્ય, વૈર્ય આદિ ગુણેથી તેનું જીવન વિભૂષિત હતું. જીવનનું સાચું ભૂષણ સુવર્ણ અને મણિમુક્તા નહિ, પણ સદ્ગુણે છે, એ વાત તમારે બરાપર લક્ષમાં રાખવાની છે. - એક વખત ધન સાર્થવાહે વિચાર કર્યો કે “ગૃહસ્થા. ધનોપાર્જનથી જ શોભે છે; માટે સંપત્તિવાળો હોવા છતાં મારે પ્રમાદનો ત્યાગ કરીને ધને પાર્જન કરવું જોઈએ. પુષ્કળ જળસમૂહથી પરિપૂર્ણ હોવા છતાં સાગર, નદીઓ દ્વારા જળને સંગ્રહ નથી કરતાં શું? પુણ્યદયને કારણે વ્યાપાર લક્ષ્મીને પ્રાપ્ત કરાવે છે, તે કરિયાણાં ભરીને હું વસંતપુર નગરે જાઉં.’ આ પ્રમાણે વિચાર કરીને તેણે પિતાનાં માણસે દ્વારા નગરમાં ઉદ્ઘેષણ કરાવી કે “હે નગરજનો ! ધન સાર્થવાહ વસંતપુર જવાના છે, માટે જેમને ચાલવું હોય તે ચાલે. તે ભાતાની જરૂરીઆતવાળાને ભાતું આપશે. પાત્રની જરૂરવાળાને પાત્ર આપશે; વળી માર્ગમાં ચારચાર અને વાઘ-વથી સહુનું રક્ષણ કરશે.” . . આ ઉદ્ઘેષણ, સાંભળીને ઘણા માણસો તેની સાથે જવા તૈયાર થયા. આ વખતે ક્ષાંત, દાંત અને , નિરારંભી એવા ધર્મ ઘેષ નામના શાંતમૂર્તિ આચાર્ય તેની પાસે આવ્યા. એટલે સાર્થવાહે ઊભા થઈને, બે હાથ જોડીને તેમને વિનયપૂર્વક વંદન કર્યું અને આગમનનું કારણ પૂછ્યું. આચાર્યે કહ્યું મહાનુભાવ! અમે પણ સપરિવાર તમારી સાથે વસંતપુર આવીશું. તે સાંભળીને ધન સાર્થવાહે કહ્યું: “પ્રભે ! આપ ઘણી ખુશીથી મારી સાથે ચાલે. હું આપનું સર્વ ઉચિત સાચવીશ.' પછી તેણે પિતાના માણસોને આજ્ઞા કરી કે ‘તમારે આ આચાર્ય મહારાજ અને તેમના પરિવાર માટે રેજ ખાનપાન તૈયાર કરવાં. . : : : : : : : : 1. આ સાંભળી આચાર્યે કહ્યું કે હે મહાનુભાવ! સાધુઓને માટે કરેલે, કરાવેલ અને સંકેપેલે આહાર તેમને કલ્પત નથી. વળી વાવ, કૂવા અને તળાવમાં રહેલું સચિત્ત જળ, અગ્નિ વગેરે શસ્ત્રો પરિણમ્યા વિના અચિત્ત થતું નથી, તેથી તે પણ તેમને કલ્પતું નથી. એવામાં કઈ“માણસે આવીને સાર્થવાહ પાસે પાકી કેરીઓનો થાળ મૂકર્યો. તેથી તેણે હર્ષ પામીને કહ્યું: “ભગવન્! આપ આ તાજાં ફળે ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ કરે.' . . . . પ્રત્યુત્તરમાં આચાર્યે કહ્યું: “હે દેવાનુપ્રિય સાધુઓને સચિન વસ્તુઓનો ત્યાગ હોય છે, તેથી આ સચિત્ત ફળ લેવાં અમને કલ્પતા નથી. તે . . . . . . »yક આ સાંભળી ધન સાર્થવાહ અત્યંત આશ્ચર્ય પામ્યો અને કહેવા લાગ્યું કે આપના વ્રતનિયમે અતિ દુષ્કર જણાય છે તે પણ આપ મારી સાથે ચાલે. આપને ક૯૫તાં હશે, તેવાં આહારપાણી આપીશ.” આ. ૨-૨૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતના વિવા ધન સાર્થવાહ મંગલ મુહુર્ત મેટા કાલા સાથે પ્રયાણ કર્યું અને ધમષ આચાર્ય પણ સપરિવાર તેની સાથે ચાલ્યા. તેઓ બધા વિષમ બને ને વટાવતાં, નાનાં- એ નદી નાળાંને એગતાં અને ચી-ખીચી ગભૂમિને પસાર કરતાં અનુક્રમે એક મહા અરણ્યમાં આવી પહોંચ્યા. તે વખતે વર્ષોએ પિતાનું તાંડવ શરુ કર્યું અને જવા-આવવા સર્વ માગેને કાંટા, કાદવ અને પાણીથી ભી દીધા.આથી આગળ વધવાનું અશકય જાણી જન સાર્થવાહે તે જ અરૂ યમાં સ્થિરતા કરી અને સાર્થના સર્વ માણસેએ વર્ષાઋતુ નિર્ગમન કરવા માટે ત્યાં નાના-મોટા આશ્રયે ઊભા કર્યા કેઈએ સાચું જ કહ્યું છે કે “દેશકાલને ઉચિત ક્રિયા કરનારાએ દુઃખી થતા નથી.' ' ' શ્રી ધર્મઘોષ આચાર્યો આવા એક આશ્રયને ચાચીને તેમાં પિતાના શિષ્ય સહિત આશ્રય લીધે અને તેઓ સ્વાધ્યાય, તપ તથા ધર્મધ્યાનમાં પિતાને સમય વીતાવવા લાગ્યા.. અહીં અણધાર્યું લાંબુ કાણુ થવાથી સાર્થના લેકેની પિતાની સાથે લાવેલી ખાન-પાનની સામગ્રીઓ પૂરી થઈ ગઈ અને તેઓ કંદ, મૂળ, તથા ફળફેલ વગેરેથી પિતાને નિર્વાહ કરવા લાગ્યા. આ વાતની જાણ થતાં ધન સાર્થવાહ ખૂબ ચિંતાતુર બન્યો અને સહુની ચિંતા કરવા લાગે. આ રીતે એક રાત્રિના પાછલા પ્રહરે સહુની ચિતા કરતાં તેને યાદ આવ્યું કે મારી સાથે શ્રી ધર્મઘોષ આચાર્ય તેમના પરિવાર સાથે આવેલા છે. તેઓ પોતાના માટે કરેલું, કરાવેલું કે સંક૯પેલું લેતા નથી. વળી તેઓ સચિત્ત વસ્તુના ત્યાગી છે, તે તેઓ અત્યારે પિતાને નિર્વાહ શી રીતે કરતા હશે? મેં માર્ગમાં તેમનું સર્વ ઉચિત કરવાનું અંગીકર કર્યું હતું, પરંતુ આજ સુધી તેમની સારસંભાળ લીધી નથી. અહોમેં આ શું કર્યું? હવે હું તેમને મારું સુખ શી રીતે બતાવીશ?” પછી પ્રાતઃકાળ થતાં ઉજજવેલ વસ્ત્રાભૂષણ ધારણ કરીને તે સાર્થવાહ પિતાના ખાસ માણસેને સાથે લઈને આચાર્યશ્રીના આશ્રય પર આવ્યું. ત્યાં ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષની મૂર્તિ સમા આચાર્ય તેના જેવામાં આવ્યા. તેમની આસપાસ બીજા મુનિઓ બેઠેલા હતા. તેમાંના કેઈએ ધ્યાન ધર્યું હતું, કેઈએ મૌન ધારણ કર્યું હતું, કેઈએ કાર્યોત્સર્ગનું અવલંબન લીધું હતું, કોઈ સ્વાધ્યાયમાં લીન હતા, તે કઈ ભૂમિપ્રમાજનાદિ ક્રિયાઓ કરતા હતા. જ્ઞાન-ધ્યાન અને જપ-તપનાં આ પવિત્ર વાતાવરણની ધનસાર્થવાહનાં મન પર ઊંડી અસર થઈ. પછી તેણે આચાર્યશ્રીને વંદન કર્યું તથા બીજા મુનિઓને પણ નમસ્કાર કર્યા અને છેવટે આચાર્યશ્રીના ચરણસમીપે બેસીને ગદ્ગદ્ કઠે કહ્યું કે “હે પ્રભે ! મારો અપરાધ ક્ષમા કરે. મેં આપની અત્યંત અવજ્ઞા કરી છે અને કંઈ પણ ઉચિત સાચવ્યું નથી. મારા આ પ્રમાદ માટે હું ખૂબજ શરમાઉં છું અને પશ્ચાત્તાપ કરું છું.' - ઉત્તરમાં આચાર્યશ્રીએ જણાવ્યું કે “હે મહાનુભાવ! ભાગમાં હિંસક પશુઓથી અને ચેરચખારથી તમે અમારી Sછી તેણે આચાર્ય વિ આચાર્યશ્રીના પ્રમ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ [ આત્મતત્ત્વવિચા રક્ષા કરી છે, તેથી અમારા સર્વ પ્રકારે સત્કાર થયા છે. વળી તમારા સંઘના લેાકે અમને ચેાગ્ય અન્નપાનાદિ આપે છે, તેથી અમને કંઈપણ દુઃખ થયું નથી, માટે તમે જરા પણ ખેદ કરશે. નહિ, ધી ર સા વાહે કહ્યું : ‘ સત્પુરુષા તે હમેશાં શુષ્ણેાને જ જોનારા હોય છે, તેમ આપ મારા ગુણેને જ જુએ છે, પણ મારા. અપરાધને જોતા નથી. હવે હે ભગવન્! આપ પ્રસન્ન થઈને સાધુઓને મારી સાથે ભિક્ષા લેવા માકલા, જેથી હું ઇચ્છા પ્રમાણે અન્નપાન આપીને કૃતાર્થ થાઉં.” આચાર્યે કહ્યું : ‘વર્તમાન જોગ. ’ પછી સાવાહ પેાતાનાં રહેઠાણે ગયા, ત્યારે એ સાધુએ તેને ત્યાં ભિક્ષા લેવા માટે ગયા, પણ દૈવયેાગે તે સમયે તેનાં ઘરમાં સાધુને વહેારાવવા ચાગ્ય કંઇપણુ અન્નપાન હતું નહિ. આથી તેણે આમતેમ જોવા માંડયું. તે વખતે તાજા ઘીના ભરેલા એક ગાડવા તેના જોવામાં આવ્યા. એટલે તેણે કહ્યું : ‘ભગવન્ ! આ તમારે કપશે ? - સાધુઓએ પોતાના આચાર પ્રમાણે ‘ કલ્પેશે ’ એમ કહીને પાત્ર ઘર્યું. આ જોઈ ને ધન સાથે વાહનું સમસ્ત શરીર રામાંચિત થઈ ગયું અને હું ધન્ય થયો, કૃતાર્થ થયો; પુણ્યવાન થયા, એવી પ્રમલ ભાવનાપૂર્વક તેણે એ મુનિઓને ઘી વહેારાખ્યું. પછી તેણે એ સુનિઓને વંદન કર્યું; એટલે તેમણે સર્વ કલ્યાણના સિદ્ધમત્ર જેવા ‘ધર્માંલાભ ’ આપ્યો અને તેઓ પેાતાના આશ્રયે પાછા ફર્યા. આ ઉલ્લાસભર્યા સમ્યકત્વ ૩૯ શ્વાનના પ્રભાવથી ધનસા વાહે મેાક્ષવૃક્ષનાં બીજરૂપ સભ્યકત્વને પ્રાપ્ત કર્યું. રાત્રે ફરીને તે સા વાહે આચાય ના આશ્રયમાં ગયો. અતિ ભક્તિભાવથી વંદન કરીને તેમનાં ચરણ સમીપે બેઠા. તે વખતે આચાર્ય શ્રીએ ગભીર વાણીથી ધર્મના ઉપદેશ આપતાં કહ્યું કે ‘ ધર્મ ઉત્કૃષ્ટ માગેલ છે, સ્વગ અને મેક્ષને આપનાર છે તથા સંસારરૂપી દુસ્તર વનને આળગવા માટે શ્રેષ્ઠ માર્ગદર્શક (ભામિયા) છે. ન ધર્મ માતાની પેઠે, પાષણ કરે છે, પિતાની પેઠે રક્ષણ કરે છે, મિત્રની જેમ પ્રસન્ન કરે છે, અધુની પેઠે સ્નેહ રાખે છે, ગુરુની પેઠે ઉજ્જવલ ગુણામાં આરૂઢ કરે છે અને સ્વામીની જેમ ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરાવે છે. Sh • ધ સુખનું મહાહ છે, શત્રુરૂપ સંકટમાં અભેદ્ય અખ્તર છે અને જડતાના નાશ કરનારુ મહારસાયણ છે. ધર્માંથી જીવ રાજા, ખળદેવ, વાસુદેવ, ચક્રવર્તી અને ઇંદ્ર થાય છે તથા ત્રિભુવનપૂજિત તીર્થંકરપણાને પ્રાપ્ત કરે છે. તાત્પર્યં કે જગતની તમામ મ ઋદ્ધિસિદ્ધિ અને સકલ અશ્વય ધર્મને આધીન છે. * fedpur is 145 આ ધર્મનું અનુષ્ઠાન દાન, શીલ, તપ અને ભાવની ચથા આરાધનાથી થાય છે. જેમ મહારાજેશ્વરનું નિમાઁત્રણ મળતાં માંડલિક રાજાએ તેની પાસે આવે છે, તેમ FIS Page #205 -------------------------------------------------------------------------- ________________ સુપાત્રદાનથી શીલ વગેરે બાકીના ધ સમીપે આવે છે. [ આત્મતવિર પ્રકારો પણ આત્માની • દાન સુપાત્રને વિષે અપાયેલું હોય તે તે ધર્મોત્પત્તિનું કારણ બને છે, જો અન્યને અપાયેલું હાય તે કરુણાની કીર્તિને પ્રકાશનારુ' થાય છે, જો મિત્રને અપાયેલું હાય તે પ્રીતિને વધારનારું થાય છે, જો શત્રુને અપાયેલું હાય તેા વૈરને નાશ કરનારુ થાય છે, જો નાકર-ચાકરને અપાયેલું હાય તે તેમની સેવાવૃત્તિને ઉત્કટ બનાવનારું થાય છે, જો રાજાને અપાયું હાય તે સન્માન અને પૂજાને લાવનારું થાય છે અને જો ભાટ-ચારણને અપાયેલું હાય તે શના ફેલાવા કરનારું થાય છે. આમ કાઈ પણ ઠેકાણે અપાયેલું દાન નિષ્ફળ જતું નથી. દાનથી ધનનો નાશ થતા નથી, પણ વૃદ્ધિ થાય છે. તેથી જ કહેવાયું છે કે જે દીજે કર આપણે, તે પામે પરલાય; દીજતા ધન નીપજે, કૃપ વતા જોય. જે આપણા હાથે કરીને આપીએ છીએ, તેજ આપણે પરભવમાં પામીએ છીએ. દેવાથી ધન મળે છે, પણ ઘટતુ નથી. કૂવા પાતાનું પાણી નિરતર આપતા રહે છે, તા તેમાં નવાં પાણીની આવક ચાલુ જ રહે છે. આ રીતે નિત્ય ધર્મ શ્રવણુ કરતાં ધનસા વાહ ધર્મમાર્ગ માં દૃઢ શ્રદ્ધાવત થયો અને યથાશક્તિ ધમનું આરાધન કરવા લાગ્યા. પછી વર્ષાઋતુ પૂરી થતાં અને માર્ગો સરલ સમ્યક્ત્વ; } 342 મનતાં તે સમસ્ત સાથે સાથે વસતપુર પહાંચ્ય અને કરિયાણાના કવિક્રયથી ઘણુ ધન કમાયા. અહીથી શ્રી ધમ ઘાષ આચાય અન્યત્ર વિહાર કરી ગયા અને પેાતાની પતિતપાવની દેશના વડે પૃથ્વીને પાવન કરવા લાગ્યા. કાલાંતરે ધનસાર્થવાહ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે પા કર્યાં અને ધર્મના જે સસ્કારી પામ્યા હતેા તેને દૃઢ કરતા અનુક્રમે કાલથમ પાસ. આ રીતે ધન સાવાહ બીજા ભવે ઉત્તર કુરુક્ષેત્રમાં સુગલિયારૂપે ઉત્પન થયા. ત્યાંથી કાલમ પામીને તે સૌધમ દેવલાકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. ચાથા ભવે તે પશ્ચિમ મહાવિદેહમાં વૈતાઢ્ય પર્યંતને વિષે મહાખલ નામનો વિદ્યાધર થયો અને સાંસારથી વૈરાગ્ય પામીને અણુગાર અન્ય. ત્યાં અંતકાળે ખાવીશ દિવસનું અણુશણ કરીને કાલધમ પામતાં ઈશાન નામના દેવલાકમાં લલિતાંગ નામે દેવ થયો. ત્યાંથી ચ્યવીને છઠ્ઠા ભવે પૂર્વ મહાવિદેહના પુષ્કલાવતી વિજયમાં લેાહાલા નામની નગરીમાં સુવર્ણ જ ઘ રાજાને ત્યાં વાજઘ નામે કુમાર થયો. અનુક્રમે તે રાજ્યનો માલીક અન્યો અને પુત્રને રાજ્ય સોંપી પ્રવ્રજ્યા ગ્રહણુ કરવાનો વિચાર કરતા હતા, ત્યાં રાજ્યલાભી પુત્રે અગ્નિપ્રયોગથી તેનું મરણુ નીપજાવ્યું. સાતમા ભવે તે ઉત્તર કુરુક્ષેત્રમાં ફરી યુગલિયારૂપે ઉત્પન્ન થયો, આઠમા ભવે સૌધમ દેવલેાકમાં ઉત્પન્ન થયો, નવમા ભવે મહાવિદેહ ક્ષેત્રના ક્ષતિપ્રતિષ્ઠિત નગરમાં સુવિવિધ વઘને ઘેર જીવાનઃ પુત્ર તરીકે ઉત્પન્ન થયો. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ [ આત્મતત્ત્વવિચાર આ રીતે દશમા ભવ ખારમાં દેવલાકમાં, અગિયારમા ભવ મહાવિદેહમાં તથા ખારનેે ભવ સર્વો સિદ્ધમાં પસાર કરીને તેરમા ભવે તે ભરતક્ષેત્રમાં નાભિ કુલકર તથા મરુદેવીના પુત્ર તરીકે ઉત્પન્ન થયા અને ઋષભદેવ નામે પ્રથમ તીર્થંકર અની જગત પર અનેક પ્રકારના ઉપકારા કરી સિદ્ધ, બુદ્ધ, નિરંજન થયેા. mmp for de તાત્પર્ય કે સમ્યકત્વની સ્પર્ધાના થતાં ધનસા વાહના આત્મા અનુક્રમે વિકાસ પામતા જ ગયા અને તે પેાતાના આત્માનું કલ્યાણ કરી શકો, તેથી જ સમ્યકત્વની આટલી પ્રશસા છે, સમ્યકત્વનાં આટલાં વખાણ છે. સમ્યકત્વના આટલા ગુણાનુવાદ છે. 53 v સમ્યકત્વ વિષે હજી ઘણુ કહેવાનું ' છે, તે અવસર jy કહેવાશે. $ $ By વ્યાખ્યાન બેતાલીસમું સમ્યકત્વ m for pros [R]; 'એ મહાનુભાવે ! સરાવર જેમ કમળથી શાલે છે, રાત્રિ જેમ ચદ્રથી શાલે છે, સહકાર ( આંબા) જેમ કેાયલથી શાભે છે અને મુખ જેમ નાસિકાથી શાલે છે, તેમ ધ-ધર્માચરણ સમ્યકત્વથી શાલે છે. જેમ પાયા વિના ઇમારત ચણાતી નથી, વરસાદ વિના ખેતી થતી નથી અને નાયક વિના સેના લડી શકતી નથી, તેમ સમ્યકત્વ વિના ધનુ આચરણ યથા સ્વરૂપે થઈ શકતુ નથી. e b 17 . જ્ઞાન અને ક્રિયાથી મેાક્ષ મળે છે, એ વાત સાચી; પણ તે સમ્યકત્વથી યુક્ત હાય તે. સમ્યકત્વ વિનાનું જ્ઞાન કે સમ્યક્ત્વ વિનાની ક્રિયા કોઈને પણ સિદ્ધિસદનમાં લઈ જવાને સમર્થ નથી. 'ગુણસ્થાનના વિષયમાં અમે એ વસ્તુ સ્પષ્ટ કરી છે કે જ્યારે આત્મા સમ્યકત્વથી વિભૂષિત થાય, ત્યારે જ તે દેશવિરતિ, સવિરતિ આદિ ઓગળની ભૂમિ કાઓને સ્પર્શી પાતાના વિકાસ સાધી શકે છે. સમ્યકત્વના અર્થ તમે જાણા છે ખરા ? એ સબંધી કાઈ વાર ઊંડી વિચારણા કરી છે ખરી ? દિવસ અને રાત્રિની મળી સાઠ ઘડીએ થાય છે. તેમાં ધમ ને વિચાર કરવા માટે કેટલી ઘડી ? છાતી પર હાથ મૂકીને કહેજો. ઘણા Page #207 -------------------------------------------------------------------------- ________________ . . [ આત્મતત્વવિધ્યાર ભિાગ્યશાળીઓ તે ધર્મસંબંધી કંઈ પણ વિચાર જ કરતા નથી, તેમને સમ્યકત્વને અર્થ શી રીતે સમજાય? સમ્યકત્વને અર્થ સમ્યક્ પદને ત્વ પ્રત્યય લાગી સમ્યકત્વ શબ્દ બનેલ છે, એટલે તેનો અર્થ સમ્યપણું, સારાપણું કે સુંદરતા થાય છે. આ સુંદરતા કેની? આત્માની, નહિ કે યુગલની જ્યાં સુધી આત્મા મિથ્યાત્વથી યુક્ત હોય છે, ત્યાં સુધી તેનામાં સુંદરતા પ્રગટતી નથી. મિથ્યાત્વને એ મલિન ભાવ દૂર થયે કે આત્મામાં સુંદરતા પ્રકટે છે. તાત્પર્ય કે સમ્યત્વ એ આત્માની સુંદરતા છે, આત્માને શુદ્ધ પરિણામ છે. ' સભ્યત્વના પ્રકાર ' અપેક્ષાવિશેષથી સમ્યકત્વના પ્રકારો પડે છે, તે અંગે શાસ્ત્રકાર “ભગવતેએ કહ્યું છે કે “gવધું સુવિહં વિવિ જા ઉરવિહું રવિ સમ્મ–સમ્યકત્વ એક પ્રકારનું, બે પ્રકારનું, ત્રણ પ્રકારનું, ચાર પ્રકારનું, પાંચ પ્રકારનું અને દશ પ્રકારનું હોય છે. આ વસ્તુ તમને સ્પષ્ટતાથી સમજાવવા ઈચ્છીએ છીએ, કારણ કે તેથી સમ્યકત્વનાં સ્વરૂપ પર ઘણે પ્રકાશ પડશે અને સમ્યકત્વ સંબંધી તમારે ખ્યાલ અતિ પષ્ટ થઈ જશે. સમ્યક્ તત્વની રુચિ એટલે શ્રી જિનકથિત તત્ત્વમાં યથાર્થપણાની બુદ્ધિ, એ સમ્યકત્વને એક પ્રકાર છે. કહ્યું છે કે जीचा नक्पयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्त। છે. * માન સરહદો, અમાણમાને કિ ઉમર . . : ' “જીવ-અછવાદિ નવ પદાર્થોને જે યથાર્થ સ્વરૂપે જાણે તેને સમ્યકત્વ હોય છે અને મંદમતિપણાને લીધે અથવા છદ્મસ્થપણુથી જે ન સમજાય તે પણ “શ્રી જિનેશ્વર દેવતું કહેલું બધું સત્ય જ છે” એમ શ્રદ્ધાથી માને તેને પણ સમ્યકત્વ હોય છે.” શાસ્ત્રોમાં એમ પણ કહ્યું છે કેअरिह देवा गुरुणो, सुसाहुणो जिणमय पमाणं च । इच्चाइ सुहो भावो, सम्मतं बिंति जगगुरुणो ॥ અરિહંત એ દેવ, સુસાધુ એ ગુરુ અને જિનમત એ. પ્રામાણિક સત્ય ધમ, આવો જે આત્માને શુદ્ધ પરિણામ, તેને શ્રી જિનેશ્વર દે સમ્યકત્વ કહે છે.” અમે ઉપર “સમ્યક્ તત્વની રુચિ' એમ કહ્યું છે, ત્ય તત્વ શબ્દથી છવાજીવાદિ નવ તત્ત્વ અને દેવ, ગુરુ, ધર્મ એ બંને વસ્તુ સમજવાની છે. આ કેસર્ગિક અને આગિમિક એ સમ્યકત્વના બે પ્રકારે છે. નૈસર્ગિક એટલે સ્વાભાવિક રીતે થતું અને આધિગમિક એટલે ગુરુના ઉપદેશ આદિ નિમિત્તોથી થતુ. અથવા દ્રવ્ય સભ્ય અને ભાવસમ્યકત્વ એવા પણ તેના બે પ્રકારે છે. તેમાં શ્રી જિનેશ્વરદેવકથિત તમાં જીવની સામાન્ય રુચિ તે દ્રવ્ય-સમ્યકત્વ છે અને વસ્તુને જાણવાના ઉપાયરૂપ પ્રમાણ-નય વગેરેથી જીવાજીવાદિ તને. વિશુદ્ધ રૂપે જાણવા એ ભાવ સમ્યકત્વ છે. - પ્રમાણુ એટલે વસ્તુને સર્વાશ બેધ અને નય Page #208 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતરવવિચાર એટલે વસ્તુને અશાત્મક બેધ. આ ઘડે છે એ વસ્તુનો સર્વીશ બેય થયો અને “આ ઘડો લાલ છે, આ ઘડો ઊંચે છે, “ આ ઘડે સુંદર છે” એ વસ્તુને અંશામેક ધ થયો. પ્રમાણ અને નયને વિષય ઘણે ઊંડે છે, તે માટે અનેક ગ્રંથ રચાયેલા છે; તે અંગે કઈ વાર વિશેષ વિવેચન કરીશું. 13 : ડ' 13 છે. શાસ્ત્રકારોએ નિશ્ચય-સમ્યકત્વ અને વ્યવહારસમ્યકત્વ એવા પણ તેના બે પ્રકારે માનેલા છે. તેમાં આત્માને જે શુદ્ધ પરિણામ તે નિશ્ચય સમ્યકત્વ અને તેમાં હેતુભૂત સડસઠ ભેદનું જ્ઞાન પ્રાપ્ત કરી તેનું શ્રદ્ધા અને ક્રિયારૂપે યથાશય પાલન કરવું, તે વ્યવહાર-સમ્યકત્વ છે. આપશમિકક્ષાપથમિક અને ક્ષાચિક એ સમ્યકત્વના ત્રણ પ્રકાર છે. તે અંગે પૂર્વ વ્યાખ્યાનમાં અમે યોગ્ય સ્પષ્ટીકરણ કરેલું છે.': ': , "s se '+ ! કારક, રેચક અને દીપકના ભેદથી પણ સમ્યકત્વના ત્રણ પ્રકાર માનવામાં આવે છે. શ્રદ્ધાનાં કારણભૂત, જપ, તપ વગેરે ક્રિયાઓને આદર કરે તે કારક સમ્યકત્વ. શાસ્ત્રના હેતુ કે ઉદાહરણે જાણ્યા વિના પણ માત્ર રુચિથી તત્વ પર શ્રદ્ધા થવી તે રેચક સમ્યકત્વ અને પોતાની શ્રદ્ધા બરાબર ન હોવા છતાં બીજાને તત્ત્વ શ્રદ્ધા પમાડવી તે દીપક સમ્યકત્વ. આ ત્રીજા પ્રકારનું સમ્યક એ માત્ર વ્યવહારથી જ સમ્યકત્વ છે, પણ તાત્વિક દષ્ટિએ સમ્યકર્ત નથી. . . . . પs (c) - 24 19 ઔયશમિક વગેરે સમ્યકત્વના ત્રણ પ્રકારોમાં સાસ્વદાન ઉમેરીએ તે તેના ચાર પ્રકારે થાય. ગુણસ્થાનના વર્ણનપ્રસંગે તમને આ સમ્યકત્વને પરિચય કરાવે છે. - આ ચાર પ્રકારમાં વેદક ઉમેરીએ તે સમ્યકત્વના પાંચ પ્રકાર, થાય. ક્ષાયિક સમ્યકત્વ પ્રકટ થતાં પહેલાં સમ્યકત્વ મોહનીયનાં જે ચરમ દલે વેદાય છે, તેને વેદક સમ્યકત્વ કહેવામાં આવે છે. . . . આ પાંચ પ્રકારના સમ્યકત્વના નૈસર્ગિક અને આધિગમિક એવા બે બે પ્રકારે કરીએ તો સમ્યકત્વ દશ. પ્રકારનું થાય : " શાસ્ત્રમાં સમ્યકત્વના દશ પ્રકારે બીજી રીતે પણ. વર્ણવાયેલા છે. જેમકે . BE (૧) નિસર્ગરચિ—જે જીવ શ્રી જિનેશ્વરદેએ. યથાર્થ અનુભવેલા ભાવને પિતાની મેળે જાતિસ્મરણાદિ જ્ઞાનથી જાણીને તે એમ જ છે, પણ અન્યથા નથી ” એવી. અડગ શ્રદ્ધા રાખે તે નિસરુચિ. , Jિj (૨). ઉપદેશરુચિ-કેવલી કે છદ્મસ્થ ગુરુઓ વડે કહેવાયેલા ઉપર્યુક્ત ભાવ પર શ્રદ્ધા રાખે તે ઉપદેશરુચિ. ફડા }; (૩) આજ્ઞારુચિ–રાગ, દ્વેષ, મેહ, અજ્ઞાન વગેરે દેથી રહિત મહાપુરુષની આજ્ઞા પર રુચિ ધરાવે તે આજ્ઞાચિ . * : " , , , , , , ” (૪) સુત્રરચિ—જે અંગપ્રવિષ્ટ કે અંગખાદ્ય સૂત્ર ભણીને તત્ત્વમાં રુચિવાળો થાય તે સૂત્રરુચિ. વર્તમાન શાસ Page #209 -------------------------------------------------------------------------- ________________ ક [ આત્મત વિચા નમાં શ્રી ગૌતમસ્વામી અદિ ગણધરાએ રચેલાં શાસ્ત્રો અગપ્રવિષ્ટ કહેવાય છે. તેના આચારાંગ, સૂત્રકૃતાં, સ્થાનાંગ, સમવાયોગ, વ્યાખ્યાજ્ઞપ્તિ (શ્રી ભગવતીજી), જ્ઞાતાધમ કથા,ઉપાસકદશાંગ, અન્તકૃદ્દેશાંગ, અનુત્તા-પપાતિક દશાંગ, પ્રશ્નવ્યાકરણ, વિષાકશ્રુત અને ષ્ટિવાદ એવા ખાર પ્રકાશ છે. તેને સમગ્રપણે દ્વાદશાંગી કહેવામાં આવે છે. ‘ સ્નાતસ્યા ' સ્તુતિની ત્રીજી પ્રથા તો તમને બધાને યાદ જ હશે : अर्हद्वक्त्र- प्रसूतं गणधररचितं द्वादशांगं विशालं, चित्रं बहुवर्थयुक्तं मुनिगण - वृषमैर्धारितं बुद्धिमद्भिः । મોક્ષાપ્રદા મુä વ્રત-વર, ફ્રેચમાયત્રીવ, भक्या नित्यं प्रपद्य श्रुतमहमखिलं सर्वलोकैकसारम् ॥ * શ્રી જિનેશ્વરદેવનાં મુખમાંથી અથ રૂપે પ્રકટેલાં અને ગણધરો વડે સૂત્રરૂપે ગુથાયેલાં, ખાર અગવાળાં, વિસ્તીણ -અનૂભુત રચના-શૈલીવાળાં, ઘણા અર્થોથી યુક્ત, બુદ્ધિનિધાન, એવા શ્રેષ્ઠ મુનિઓએ ધારણ કરેલાં, મેાક્ષના દરવાજા સમાન, વ્રત અને ચારિત્રરૂપી ફૂલવાળાં, જાણવા ચાગ્ય પદાર્થાને પ્રકાશયામાં દીપક સમાન અને સકળ વિશ્વમાં અદ્વિત્તીય સારભૂત એવાં સમસ્ત શ્રુતના હું ભક્તિપૂર્વક અહર્નિશ આશ્રય કરું છું.' આ પરથી દ્વાદશાંગી કેવી છે? તેને ખ્યાલ તમને -અરાબર આવી જશે. આ ઉપરાંત જૈન શ્રુતમાં શ્રી ભદ્રખાહુસ્વામી વગેરે उयेट ચતુર્દશપૂ ધાદિ વૃદ્ધ આચાર્યએ રચેલાં બીજા' સૂત્રેા પણ છે. તે અન ગપ્રવિષ્ટ કહેવાય છે. (૫) ખીજચિ—જેમ એક બીજ વાવવાથી અનેક બીર્જા ઉત્પન્ન થાય છે, તેમ એક પદ, એક હેતુ કે એક દૃષ્ટાંત સાંભળીને જે જીવ ઘણાં પદો, ઘણા હેતુઓ અને ઘણાં દૃષ્ટાંતો પર શ્રદ્ધાવાળેલ થાય, તે જ રુચિ (૬) અભિગમરુચિ—જે શાસ્ત્રોને વિસ્તૃત આધ પામીને તત્ત્વ પર રુચિ ધરાવે, તે અભિગમરુચિ. (૭) વિસ્તારરુચિ—જે છ દ્રબ્યાને પ્રમાણુ અને નચેા વડે જાણીને અર્થાત વિસ્તારથી બેધ પામીને તત્ત્વ પર રુચિવાળા થાય, તે વિસ્તારરુચિ, (૮) ક્રિયાચિ—જે અનુષાનામાં કુશલ હાય તથા ક્રિયા કરવામાં રુચિવાળા હોય તે ક્રિયારુચિ, (૯) સંક્ષેપચિ—જે થાડુ' સાંભળીને પણ તત્ત્વની રુચિવાળા થાય તે સંક્ષેપરુચિ, ચિલાતી પુત્ર મહાત્મા ઉપશમ, વિવેક અને સખર, એ ત્રણ પદો સાંભળીને જ તત્ત્વમાં રુચિવાળા થયા હતા. ૬ (૧૦) ધમ ચિજે ધર્માસ્તિÁય, અધર્માસ્તિકાય વગેરે પદાર્થાને કહેનારાં જિનવચન સાંભળીને શ્રુતચાસ્ત્રિ રૂપ ધર્મ પર શ્રદ્ધાવાળા થાય તે ધરુચિ. આ દરેક આત્માનું સમ્યકત્વ તે સમ્યકત્વના એક પ્રકાર, એમ દશ પ્રકારા સમજવા. સમ્યકત્વના સહેસઠ એલ વ્યવહારથી સમ્યકત્વનું પાલન કરવા . માટે સડસઠ Page #210 -------------------------------------------------------------------------- ________________ - = . [ આત્મતત્ત્વવિચાર ભેદોનું જ્ઞાન અત્યંત જરૂરી છે, એટલે તે સંબંધી અહી વિવેચન કરીશું. શ્રીપ્રવચનસારદ્વારમાં આ ભેદને સંગ્રહ કરનારી બે ગાથાઓ નીચે પ્રમાણે આપી છે. . રણદાળ-સિટિ, વિજય-સિદ્ધિપંચાયવોસ !! “ બિમાવળ-મૂલ-હવન-વંવિલંડુરં ? A રે - छव्विह जयणागारं, छब्भावणभाविअंच छद्राणं । ' 33 34 ( સત્તાવિમેણુદું સમમાં / ૨ ક" આ ગાથાને અર્થ એમ છે કે “ચાર સદહણ, ત્રણ લિગ, દશ પ્રકારને વિનય, ત્રણ પ્રકારની શુદ્ધિ, પાંચ દૂષણને ત્યાગ, આઠ પ્રભાવ, પાંચ લક્ષણ, છ જયણ, છ આગારે, છ ભાવનાઓ અને છ સ્થાને એમ સડસડ ભેદેથી યુક્ત હોય તે સમ્યકત્વ શુદ્ધ કહેવાય. છે કે તમને યથાર્થી ઓળખાણ થાય તે માટે અમે આ વ્યાખ્યાનમાળાના પ્રારંભમાં સેળ વ્યાખ્યાને આપેલાં છે. (૨) ચૈતન્યથી રહિત ધર્મ, અધર્મ, આકાશ, કાલ અને પુદ્ગલ એ પાંચ દ્રવ્યો તે બીજું અજીવ તત્વ છે. વ્યાખ્યાનમાળામાં આ તત્ત્વને પણ તમને યથાર્થ પરિચય આપવામાં આવ્યો છે. - (૩) શુભકર્મ અથવા પુણ્ય એ ત્રીજું તત્વ છે. (૪) અશુભ અથવા પાપ એ ચાથું તવ છે. (૫) જેનાથી કર્મનું આત્મા ભણી આવવું થાય, એ આશ્રવ નામનું પાંચમું તત્ત્વ છે. . (૬) જેનાથી કર્મ, આત્મા ભણી આવતા અટકે, એ - સંવરનામનું છડું તત્ત્વ છે. (૭) બાહ્ય-અત્યંતર તપ વડે કમને આત્માથી અમુક - અશે. છૂટા પાડવા, એ, નિર્જરા નામનું સાતમું તત્ત્વ છે. - કર્મની નિર્જર સંબંધી અમે તમને એક સ્વતંત્ર વ્યાખ્યાન - આપ્યું હતું, તે તમે નહિ જ ભૂલ્યા હો. * (૮) કમને આત્મપ્રદેશો સાથે શ્રીરનીરવત્ સંબંધ છે એ અંધ નામનું આઠમું તત્ત્વ છે. ' (૯) કર્મને આત્મપ્રદેશથી સર્વથા વિયેગ થવો એ - મેક્ષ નામનું નવમું તત્વ છે. આ તત્ત્વ પર યથાર્થ શ્રદ્ધા જામે તે જ આત્મવિકાસ - સાધી શકાય. * વ્યાખ્યાન તેત્રીસમુ. આ. ૨–૨૬ , ચાર સદહણા . • "5s 1. સંદેહણ એટલે શ્રદ્ધા. તે અંગે શાસ્ત્રકારોએ ચાર બાલ કહ્યા છે: (૧) પરમાર્થસસ્તવ, (૨) પરમાર્થજ્ઞાતૃસેવન, (૩) વ્યાપન્નવર્જન અને (૪) કુદષ્ટિવજન. . 5:1 આ ચાર બાલ ઘણું મહત્વના છે, તેથી જ, પ્રથમ વિચારણુ તેની કરવામાં આવી છે. રાઈ , , , - પરમાર્થસંસ્તવ એટલે પરમાર્થભૂત જીવાજીવાદ તને પરિચય. તેની સહણ આ પ્રકારે કરવી જોઈએ? (૧) શુભ-અશુભ. કમને કર્તા, શુભ-અશુભ કર્મને ભક્તા, સંસર્તા–પરિનિર્વતા, ચૈતન્યવંત, ઉપગ-લક્ષણ, જીવ તે પ્રથમ તત્ત્વ છે. આ જીવતત્વ કે આત્મતત્ત્વની આવી છે તરસ સાથે Page #211 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચા પ્રશ્ન— આમાંનું કોઈ પણ તત્ત્વ એન્ડ્રુ માને તો ઉત્તર— તેા આત્મવિકાસની ભાવના ખડિત થાય અને પરિણામે જીવ ચાર ગતિ અને ચારાશી લક્ષ જીવયેાનિમાં રખડતો જ રહે. પ્રશ્ન—કેટલાક પુણ્ય–પાપને સ્વતંત્ર તત્ત્વ નથી માનતા, તેનું કેમ ? ઉત્તર— જેઓ પુણ્ય-પાપને સ્વતંત્ર તત્ત્વ નથી માનતા, તેઓ એને સમાવેશ આશ્રવ કે અંધમાં કરે છે. શુભ કર્મના આશ્રવ કે મધ તે પુણ્ય, અશુભ કર્મના આશ્રવ કે અંધ તે પાપ. એટલે તેઓ કોઈ તત્ત્વને મૂળથી ઉડાવતા નથી. જે નવ તત્ત્વમાંના કોઈપણ તત્ત્વને મૂળથી ઉડાવે છે, તેઓ પરમાર્થને પામી શકતા નથી. પરિણામે તેમનું અનંત ભવભ્રમણ ચાલુ જ રહે છે. દાખલા તરીકે જીવને માને પણ અધ–મેાક્ષને ન માને તેા તેમને કાઇ પણ પ્રકારના ધર્મ આચરવાના રહ્યો જ કયાં ? જ્યાં આત્માને કોઈ પણ પ્રકારના કર્માંબધ થતા નથી, ત્યાં તેના છૂટકારા માટે પ્રયત્ન શા માટે કરવા ? એ વિચાર તેમની સન્મુખ આવે છે અને તેઓ ધર્માચરણમાં ઢીલા પડી જાય છે, વધારે સ્પષ્ટ કહીએ તેા ધર્માચરણથી વિમુખ બની જાય છે. એજ રીતે જો જીવને માને પણ આશ્રવને ન માને તે પણ ધર્મ આચરવાને રહ્યો કયાં ? ગમે તેવી પ્રવૃત્તિ કરો, પણ કમ તા આવતા નથી, એટલે ધાર્મિક જ પ્રવૃત્તિ કરવી જોઇએ, એવા નિશ્ચય થઈ શકતા નથી. આ રીતે ખીજા તત્ત્વાનું પણ સમજી લેવું. T ૪૦૨ ૪૦૩ સમ્યકત્વ ] પરમાર્થ જ્ઞાતૃસેવન એટલે જીવાજીવાદિ તત્ત્વાના જાણકાર, સંવેગરગમાં રમતા, શુદ્ધ ધર્મના ઉપદેશક એવા ગીતા મુનિઓની સેવા કરવી. જેએ ગીત એટલે સૂત્ર અને તેના અથ એટલે ભાવ કે રહસ્યને ખરાખર જાણે તે ગીતા કહેવાય. ગીતા મહાપુરુષામાં શાસ્ત્રજ્ઞાન સાથે સવેગ, નિવેદ્ય આદિ ગુણા પણ ઉત્કૃષ્ટ ભાવે ખીલેલા હાય છે અને તેઓ શ્રી જિનેશ્વરદેવકથિત શુદ્ધ ધર્મના ઉપદેશ કરે છે. તેમની સેવા, આરાધના, ઉપાસના કરવાથી જીવાજીવાદિ તત્ત્વાના યથા એધ થાય છે અને તેમાં શ્રદ્ધા ઉપજે છે તથા તે ક્રમશઃ વધતી રહે છે. વળી તત્ત્વના વિષયમાં કોઇ શકા પડે તે આવા ગીતા મહાપુરુષા તેનું સુંદર સમાધાન કરે છે અને તેથી શ્રદ્ધા-સમ્યકત્વ નિળ રહે છે, એટલે દરેક મુમુક્ષુએ પરમાના જ્ઞાતા એવા ગીતા મહાપુરુષની બની શકે તેટલી વધારે સેવા કરવી જોઈ એ. · જેએ સદ્ગુરુની સેવા કરતા નથી, તેમને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થતું નથી ’ એ ભારતના સર્વ ઋષિ-મહર્ષિ આએ એકીમતે એકી અવાજે કરેલું એલાન છે અને આજ સુધીના અનુભવ પણ એ વસ્તુને ખરાખર ટેકો આપે છે. પુસ્તક વાંચીને તમે ગમે તેવું જ્ઞાન પ્રાપ્ત કરે, પણ તે સદ્ગુરુએ આપેલાં જ્ઞાન જેટલું નક્કર કે ઉજ્જવળ હાતુ નથી. તેથી પતિ કે વિદ્વાનાએ પણ સદ્ગુરુની સેવા કરવાની જરૂર છે. પંડિતાઈ પ્રાપ્ત કરીને જેમણે સદ્ગુરુની I Page #212 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ [ આત્મતત્ત્વવિચાર સેવા કરવાનું છોડી દીધું, તેના આખરે કેવા હાલ થયા, તે તમે મધા જાણેા છે. ! સદ્ગુરુકૃપાથી પ્રાપ્ત થયેલા તત્ત્વમેધ દૂષિત ન થાય તે માટે શાસ્ત્રકાર ભગવતાએ ત્રીજો અને ચેાથા બાલ કહ્યા છે, ત્રીજો ખેલ છે વ્યાપન્નવજન, એટલે વ્યાપન્નદશનીના ત્યાગ. જેનુ દન અર્થાત્ સમ્યકત્વ વ્યાપન્ન થયું હોય, ખંડિત થયું હોય, તેને વ્યાપન્નદર્શની કહેવાય. તાત્પર્ય કે એક વખત જે જીવાજીવાદિ નવતત્ત્વામાં શ્રી જિનેશ્વરદેવ એ કહ્યા પ્રમાણે યથાર્થ શ્રદ્ધા ધરાવતા હાય, પણ પછી કાઈ પણ કારણે તેમાંથી ચલિત થયા હાય તેને વ્યાપન્નદર્શની સમજવા. આવાના પિરચ્ય રાખવાથી આપણુ સમ્યકત્વ મલિન થાય છે, ભ્રષ્ટ થાય છે. ‘ વટલેલી બ્રાહ્મણી તકડી કરતાં ભૂડી ? એ કહેવત તા તમે સાંભળી હશે. એજ વસ્તુ • અહી સમજો. સડેલું ધાન્ય ખાકીનાં ધાન્યને બગાડે છે, તેમ વ્યાપન્નદની બીજા અનેક સમકિતીઓને બગાડે છે, ચોથા ખેાલ છે કુદૃષ્ટિવજન. કુદૃષ્ટિ એટલે કુત્સિત દૃષ્ટિવાળા અર્થાત્ મિથ્યાત્વી. મિથ્યાત્વીના સંસર્ગનું પરિણામ પણ માઠું' જ આવે છે. આજે તમારા આચાર-વિચારમાં જે શિથિલતા આવી છે, તે મિથ્યાત્વીઓના વિશેષ સસગનુ પિરણામ છે. એ સઅશ્વમાં અમે પ્રસગાપાત્ત તમારું ધ્યાન ખેચ્યું છે અને આજે વિશેષ ખેચીએ છીએ, ત્રણ લિંગા લિંગ એટલે ચિહ્ન, આળખવાનું નિશાન. એક આત્માને સમયm] Yo સભ્યકત્વ પ્રકટ થયું છે કે કેમ? તે આળખવા માટે શા કાર ભગવ'તાએ તેનાં ત્રણ લિંગા બતાવ્યાં છે. તેમાંનુ પ્રથમ લિંગ તે પરમાગમની શુશ્રૂષા છે, બીજું લિંગ તે ધ સાધનમાં પરમ અનુરાગ છે અને ત્રીજી લિગ તે દેવ તથા ગુરુનું નિયમપૂર્વક વૈયાવૃત્ત્વ છે. પરમાગમ એટલે.. શ્રી જિનેશ્વરદેવે એ પ્રરૂપેલાં આગમા, ‘અહીં પરમ વિશેષણ શા માટે લગાડયું ?” એવા પ્રશ્ન તમારાં મનમાં ઉઠશે. તેનુ સમાધાન એ છે કે * શાકત લેાકેા તેમજ ખીજા પણ કેટલાક પેાતાના ધર્મગ્રંથાને આગમ તરીકે ઓળખાવે છે. તે આગમાથી આ આગમાની શ્રેષ્ઠતા-લાકાત્તરતા દર્શાવવા માટે અહીં પરમ વિશેષણ લગાડેલું છે.” શુષા એટલે સાંભળવાની જિજ્ઞાસા. મતલબ કે શ્રી જિનેશ્વરદેવે એ પ્રરૂપેલાં આગમ સાંભળવાની ઉત્કત જિજ્ઞાસા થવી, એ સમ્યકત્વનું' પ્રથમ લિંગ છે. જેને અરિહંત દેવ, નિથ ગુરુ અનેં સજ્ઞકથિત શુદ્ધ ધર્મ પર શ્રદ્ધા જામી હોય તેને ભગવાનનાં વચને સાંભળ-વાની ઉત્કટ ઇચ્છા થયા વિના કેમ રહે? તમે અમુક દેશનેતા કે અમુક વિદ્વાનને બહુ સારા માનો છે, તે તેમનું ભાષણ સાંભળવાની કેટલી ઇંતેજારી ધરાવા છે? બેસવાની જગા મળવાનો સ ંભવ ન હોય, ભારે ધમાલ ચાલતી હોય, બેત્રણ માઈલ ચાલીને જવાનુ હોય, તેા પણ તમે એ ભાષણમાં પહેાંચી જાઓ છે અને જ્યારે એ ભાષણ સાંભળે, ત્યારે જા સતાણ પામેા છે. તેા પછી જેને તમે જીવનના સાચા સૂકાની સમજો, જેમનાં વચનેને સત્ય અને પ્રમાણભૂત Page #213 -------------------------------------------------------------------------- ________________ wo [ આત્મતત્ત્વવિચાર માને, તેને સાંભળવાની તાલાવેલી કેમ ન જાગે ? જો એવી તાલાવેલી જાગતી ન હોય તે સમજજો કે તમારાં સમ્યકત્વનું ઠેકાણુ નથી. ધ સાધનમાં પરમ અનુરાગ હોવા એ સભ્યકત્વનું ખીન્નુ લિંગ છે. ‘ ધ થયા તે પણ ઠીક અને ન થયા તે પણ ઠીક ’ એવી મિશ્ર ભાવનાને ધર્મના અનુરાગ કહી શકાય નહિ. ધમના પરમ અનુરાગ કાને કહેવાય ? તે સમજાવવા માટે શ્રીમદ્ યશેાવિજયજી મહારાજ કહે છે કે ભૂખ્યો અટવી ઉતર્યાં રે, જિમ, દ્વિજ ઘેખર ચંગ; ઇચ્છે જિમ તે ધમ ને રે, તેહિજ બીજી લિંગ રે, પ્રાણી. ૧૩ કાઈ બ્રાહ્મણ અટવી ઉતરીને આવ્યા હાય, તેને કકડીને ભૂખ લાગી હોય અને સુંદર ઘેખર જોતાં તેને ખાવાની જેવી ઉત્કટ ઇચ્છા કરે, તેવી ઇચ્છા ધનું આરાધન કરવા માટે થાય, ત્યારે ધમ સાધનમાં પરમ અનુરાગ નામનું સમ્ય કત્વનું ખીજું લિંગ પ્રકટ થયું. જાણવુ. ’ આજે તમારા ધમ રાગ કેવા છે, તે ખરાખર તપાસે. જ્યાં રાગના જ વાંધા છે, ત્યાં પરમ રાગની વાત શી કરવી ? કોઈ નવી ફીલ્મ આવી હેાય તે જોવાની તાલાવેલી લાગે છે, કોઈ ક્રિકેટની ટીમ પરદેશથી રમવા આવી હાય તે જોવાની તાલાવેલી લાગે છે અને તે માટે ટીકીટ ન મળતી હોય તે ખમણા--તમણા ભાવ આપીને પણ તેની ટીકીટ બી. એમ. માંથી મેળવા છે ! વળી કાઈ નાચર'ગના ૪૦૭ સમ્યકત્વ જલસા હોય કે મુશાયરા હોય ત્યાં અગાઉથી ટીકીટ રીઝવ કરાવે છે અને સમયસર પહેાંચી જાએ છે, પરંતુ જ્યારે ધ સાધનની વાત આવે ત્યારે કહેા છે કે ‘ સમય નથી. શું કરીએ ?' અથવા અમારાથી બનતું કરીએ છીએ. વિશેષ અમારાથી થાય તેમ નથી.’ વગેરે વગેરે. જો ધસાધનમાં પરમ અનુરાગ હોય તે આવાં વચને કદી પણ તમારાં મુખમાંથી નીકળે નહિ અને પરિસ્થિતિ આવી હાય નહિ ! ધ સાધનના પરમ અનુરાગવાળા પ્રથમ તેા ફિઝુલ ખાખતામાં પેાતાને સમય અગાર્ડ નહિ, વળી તેઓને જે કંઈ સમય મળે તેમાં વધારેમાં વધારે ધમ કરી લેવાની ભાવના રાખે અને સમયને! નાનામાં નાના ટુકડા પણ ગ્રંથ જવા દે નહિ. એ સમયમાં તે નમસ્કારાદિ મંત્રનું અને તેટલું સ્મરણ કરી લે અને પેાતાના આત્માને શુભ પરિણામવાળે મનાવે. દેવ અને ગુરુનું નિયમપૂર્વક વૈયાવૃત્ત્વ એ સમ્યકત્વનું ત્રીજી લિંગ છે. જેમ વિદ્યાસાધક વિદ્યા સાધવા માટે તેનું નિત્ય નિયમિત આરાધન કરે છે, તેમ સમક્તિધારી આત્મા દેવ તથા ગુરુનું નિત્ય-નિયમિત આરાધન કરે. એ આરાધનથી તે એટલા બધા ટેવાઈ જાય કે તેના વિના એને બિલકુલ ચેન ન પડે. રાવણને નિત્ય જિનપૂજા કરવાના નિયમ હતાં. તે જિનપૂજા કર્યા વિના ભાજન લેતા નહિ. એક વાર તે કઈ કામપ્રસંગે વિમાનમાં પ્રવાસ કરતા હતા. ત્યાં મધ્યાહ્ન વેળા થઈ, એટલે સેવકાએ વિમાન નીચે ઉતાર્યું. આ વખતે Page #214 -------------------------------------------------------------------------- ________________ ૪૦ઃ [ આત્મતત્વવિચાર તેમને યાદ આવ્યું કે જિનપ્રતિમ તે ધરે વિસરી ગયા છીએ. હવે શું થાય? પરંતુ સેવાએ તે જ વખતે ત્યાં વેલુની મૂર્તિ ખનાવી, અને રાવણે તેનું યથાવિધિ પૂજન કર્યા પછીજ ભાજન લીધુ’- કા, દેવપૂજા માટે કેટલે અનુરાગ ? ત્યાર બાદ તેણે એ ભૂતિ પાસેનાં એક સરોવરમાં પધરાવી તે અનુક્રમે અંતરીક્ષ પાર્શ્વનાથજીનાં નામથી પ્રસિદ્ધ થઈ. સદ્ગુરુસેવા માટે પણ સમક્તિધારીનાં હૃદયમાં આવા જ આગ્રહ હાવા જોઈએ. નજીકમાં ગુરુદેવ મિંરાજતા હાય તે તેમનાં દશન કર્યા વિના, તેમને સુખશાતા પૂછ્યા વિના, તેમને વિધિપૂર્વકનું વંદન કર્યા વિના સાચા સમકતીને ચેન પ જ નહિ. દશ પ્રકારના વિનય સમ્યકત્વની શુદ્ધિ માટે, સમ્યકત્વનાં સરક્ષણ માટે દશ પ્રકારના વિનય હાવા જરૂરી છે. અહીં વિનયશ્રી (૧) પ્રણામ, (૨) અતરંગ પ્રેમ, (૩) ગુણાનુવાદા, (૪) અવગુણુ વજન અને (૫) આશાતનાવન એ પાંચ વસ્તુએ સમજા વાની છે મતલ કે જેને વિનય કરવે હાય તેને પ્રણામ અવશ્ય કરવા જોઇએ. વળી તેના પ્રત્યે અાંતર ગ પ્રેમ અતા વવા જોઇએ હાથ જોડા, મસ્તક નમાવે પણ તેના પ્રત્યે અંતરગ પ્રેમ ન હોય તે એ શિષ્ટાચાર લખે ખની જાય છે. જેના વિનયા કરવા હાય તેને ગુણાનુવાદ કરવે જોઈએ ગુણાનુવાદ એટલે ગુજીની સ્તુતિ, નહિ કે ખેટી ખુશામત KB] ૪૦૯૨ તે જ રીતે જેને વિનય કરવે હાય તેમાં કઈ અવગુણુ દેખાય તા . તેને ઢાંકવા જોઈએ અને તેની આશાતના ન થાય એ રીતે વર્તવુ જોઈએ. વિનય દશ વસ્તુઓને કરવાના છે. તે અ ંગે કહ્યું છે કે अरिहंत सिद्ध चेय, सुए अ धम्मे अ साहुषो यः । લાચરિય વાળુ, પવચા ફંસા વળો! ‘ અંત, સિદ્ધ, ચૈત્ય, શ્રુત, ધર્મ, સાધુ, આચાય, ઉપાધ્યાય, પ્રવચન, અને દર્શન એ દશને વિનય કરવા. અહીંના વિનય એટલે વર્તમાન કાળે વિહરતા શ્રી સીમધર સ્વામી વગેરેના વિનય. સિદ્ધના વિનય એટલે આઠે પ્રકારના કર્માં ખપાવી સિદ્ધશિલામાં મિરાતા સિદ્ધ ભગત્રતાના વિનય. ચૈત્યના વિનય એટલે જિનપ્રતિમા અને જિનમંદિરને વિનય. જિનમદિરમાં જનારે ઉત્કૃષ્ટતાએ ૮૪ પ્રકારની આશાતના વવી જોઇએ, તે જાણા છે ને? એને જિનમેં દ્વિરમાં વર્તવાના નિયમ પણ કહી. શકાય. તે આ પ્રકારે જાણવા જિનમંદિરમાં વતા વાના નિયમા (૧) ખળખા આદિ નાખવા નહિ. (૨) વાટું રમવુ નહિ. (૩) કલહ કરવે નહિ. (૪) ધનુવેદના અભ્યાસ કરવે નહિ, (૫) કાગળા નાખવા નહિ, Page #215 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ [ આત્મતત્ત્વવિચાર : - યુમ્યકત્વ ] ; (૩૬) કપડાં સૂકવવાં નહિ. (૩૭) દાળ વગેરે ઊગાડવાં નહિ. (૩૮) પાપડ વણવા નહિ. 8 (૩૯) સેવ વણવી, વડી મૂકવી વગેરે કામો કરવાં નહિ. (૪૦) રાજા વગેરેના ભયથી મંદિરમાં સંતાઈ જવું નહિ. (૪૧) શેક કરવો નહિ. (૪૨) વિકથા કરવી નહિ. ભક્તકથા, સ્ત્રીકથા, રાજકથા. અને દેશકથા એ વિકથાના ચાર પ્રકાર છે. (૪૩) બાણ, તલવાર વગેરે હથિયાર ઘડવાં કે સજવાં. - - - : (૬) પાનસેપારી આવા નહિ.. ' : (૭) પાન આદિના કૂચા નાખવા નહિ. : (૮) કેઈને ગાળ દેવી નહિ. ' - (૯) ઝાડે કે પેશાબ જવું નહિ. (૧૦) નહાવું નહિ. : (૧૧) વાળ ઓળવા નહિ. . (૧૨) નખ કાઢવા નહિ. . (૧૩) લેહી-માંસ વગેરે નાખવા નહિ. - (૧) શેકેલાં ધાન્ય વગેરે ખાવાં નહિ. " (૧૫) ચામડી વગેરે નાખવું નહિ.' (૧૬) એસડ ખાઈ ઉલટી કરવી નહિ. ' (૧૭) ઉલટી કરવી નહિ. (૧૮) દાતણ કરવું નહિ. | (૧૯) આરામ કરવો નહિ, પગ ચંપાવવા નહિ." (૨૦) પશુઓને બાંધવાં નહિ. | (૨૧-૨૭) દાંત, આંખ, નખ, ગંડસ્થલ, નાક, કાન, * માથા વગેરેને મેંલ નાખ નહિ. (૨૯) મંત્ર, ભૂત, રાજા વગેરેને વિચાર કરવો નહિ. (૩૦) વાદ-વિવાદ કરે નહિ. (૩૧) નામાં–લેખાં કરવાં નહિ. . (૩૨) ધન વગેરેની વહેંચણી કરવી નહિ. (૩૩) પિતાને દ્રવ્યભંડાર ત્યાં સ્થાપે નહિ. (૩૪) પગ ઉપર પગ ચડાવીને બેસવું નહિ. (૩૫) છાણાં થાપવાં નહિ. . . (૪) ગાય-ભેંસ રાખવા નહિ. 15 (૪૫) તાપણી કરી તાપવું નહિ. . (૪૬) અન્નાદિ રાંધવા નહિ. ' (૪૭) નાણું પારખવું નહિ. (૪૮) નિસ્સીહિ કહ્યા વિના મંદિરમાં દાખલ થવું નહિ. (૪૯-૫૨) છત્ર, ચામર, હથિયાર તથા પગરખાં સાથે - પ્રવેશ કરે નહિ. (૫૩) મનને ચંચલ રાખવું નહિ. : (૫૪) તેલ વગેરે શરીરે ચોપડવું નહિ. (૫૫) સચિત્ત પુષ્પ-ફલાદિક અંદર લાવવાં નહિ જે પુષ્પ-ફલ વગેરે ચડાવવાનાં હોય તેજ " અંદર લાવવાં. . . (૫૬) વસ્ત્રાભૂષણ બહાર મૂકી શેભારહિત થઈ દાખલ થવું નહિ. Page #216 -------------------------------------------------------------------------- ________________ જો ' (૭૯) ક્રયવિક્રય કરે નહિ. (૮૦)- વૈદું કરવું નહિ. (૮૧) આટલે ખંખેરવો નહિ. (૮૨); ગુહ્ય ભાગ ઉઘાડ કે સમાર નહિ. (૮૩) મુક્કાબાજી તથા કૂકડા વગેરેનું યુદ્ધ કરાવવું : , [ આત્મતત્વવિધ (૫૭) ભગવંતને જોતાં જ હાથ જોડવા (૫૮) ઉત્તરાગ વિના પૂજા કરવી નહિ. . (૫૯) મસ્તકે મુગટ ધારણ કરવો નહિ. (૬) મુખ, પાઘડી આદિ પર બુકાનું હોય તે છોડી નાખવું. ' (૬૧) ફૂલના હારતેરા માથેથી મૂકી દેવા. (૬૨) શરત બકવી નહિ... (૬૩) ગેડીદંડે રમવું નહિ.' (૬૪) પણ. દિને જુહાર કરે નહિ. (૬૫) ભાંડવૈયાની રમત કરવી નહિ. (૬૬) કેઈને હુંકારે બોલાવ- નહિ, (૬૭) લેવાદેવા અંગે જિનમંદિરે આવી. લાંધણુ કરવી નહિ. (૬૮) રણસંગ્રામ કરે- નહિ , (૬૯). માથાના વાળ જૂદા કરવા કે માથું ખણવું નહિ. (90) પલાંઠી વાળીને બેસવું નહિ (૭૧) ચાખડીએ ચડવું નહિ (૭૨) પગ પસીને બેસવું નહિ. (૭૩) ઈશારા માટે પિપૂડી કે સીટી બજાવવી નહિ. (૭૪) પગને મેલ કાઢવો નહિ. (૭૫) કપડાં ઝાટકવા નહિ. (૭૬) માંકડ-જૂ આદિ વીણીને નાખવા નહિ. (૭૭) મૈથુનક્રિયા કરવી નહિ (૭૮) જમણુ કરવું નહિ. કરવી નહિ (૮) ચોમાસામાં પણ સંઘરી તેનાથી સ્નાન કરવું નહિ, તેમ જ પીવાને માટે પાણીનાં પાત્ર. રાખવાં નહિ. ' શ્રતને વિનય એટલે સામાયિકથી માંડીને ખ્રિસાર: શયતના જિનાગનેને વિનય. ધર્મને વિનય એટલે દેશવિતિ અને સર્વ વિસતિરૂપ ચારિત્રને વિનય. ધુને વિનય. એટલે સત્તાવીશ ગુણાએ કરીને સહિત મહાપુરુને વિનય. - આચાર્યને વિનય એટલે આચાર માળનાર અને પળાવનાર વિશિષ્ટ પદથી વિભૂષિત ધર્માચાર્યને વિનય. ઉપાધ્યાયને. વિનય એટલે સાધુઓને શ્રતનું અધ્યયન કરાવનાર તથા. ક્યાભાગની તાલીમ આપનાર વિશિષ્ટ પદેથી વિટ્યૂષિત ઉપાધ્યાયને વિનય. પ્રવચનને વિનય એટલે શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘને વિનય અને દર્શનને વિનય એટલે ક્ષાયિકક્ષાપરામિક અને ઔપશમિક એ: ત્રણ પ્રકારનાં સમ્યકત્વને વિનય. - ત્રણ પ્રકારની શુદ્ધિ . - કે સમ્યકત્વને નિર્મળ રાખવા માટે દશ પ્રકારના વિનય Page #217 -------------------------------------------------------------------------- ________________ - ૪ [ આત્મતત્વવિચાર ઉપરાંત ત્રણ પ્રકારની શુદ્ધિ જરૂરી છે. તેમાં જિનમત સિવાય બીજાને અસાર માનવા, એ પ્રથમ મન:શુદ્ધિ છે. જિનાગમાં જીવાજીવાદિ તત્ત્વનું સ્વરૂપ જે રીતે દર્શાવ્યું છે, તેથી વિપરીત બલવું નહિ, એ બીજી વચનશુદ્ધિ છે - અને ખડુગાદિથી છેદાવા છતાં કે બંધનથી પીડાવા છતાં , શ્રી જિનેશ્વરદેવ સિવાય અન્ય કેઈને નમસ્કાર કરે નહિ, -એ ત્રીજી કાયશુદ્ધિ છે. મહાકવિ ધનપાળ પ્રથમ બ્રાદ્વાણુધર્મી હતા, પણ -પછીથી જિનેશ્વરદેવકથિત માર્ગમાં સ્થિર થયા હતા અને દઢ સમકિતી બન્યા હતા. એક વખત ભેજરાજા અન્ય પંડિતે સાથે તેમને પણ પિતાની સાથે મૃગયામાં લઈ ગયે. ત્યાં એક શિવાલય આવતાં રાજાએ તેમાં પ્રવેશ કર્યો, એટલે -અધા પંડિત શિવને સ્તુતિપૂર્વક નમસ્કાર કરવા લાગ્યા, પણ મહાકવિ ધનપાળ શાંત ઊભા રહ્યા. તેમણે પિતાનું મસ્તક શિવને નમાવ્યું નહિ. આ જોઈ રાજાએ કહ્યું: “ધનપાળ! બધા પંડિત શિવને નમસ્કાર કરે છે અને તું ચૂપ કેમ -ઊભે છે?” ત્યારે ધનપાળે જરાયે સંકેચ અનુભવ્યા વિના કહ્યું કે- जिनेन्द्रचन्द्रप्रणिपातलालसं, - मया शिरोऽन्यस्य न नाम नभ्यते। . गजेन्द्रगल्लस्थलदानलालसं, शुनीमुखे नालिकुलं निलीयते ॥ - “હે રાજન! જિનેન્દ્રરૂપી ચન્દ્રને નમસ્કાર કરવાને સમ્યકત્વ ] ૪૧૫ તલપી સહેલું મારું શિર હું અન્ય કોઈની સામે ઝુકાવતે નથી. મદોન્મત્ત હાથીનાં ગંડસ્થલમાંથી ઝરત મદ પીવાને ઉત્સુક ભમરાઓને સમૂહ શું કદી પણ કૂતરાનાં મુખમાંથી નીકળતી લાળ પર લીન થાય છે ખરે?’ આ જવાબથી રાજાને ઘણું જ માઠું લાગ્યું, પણ મહાકવિએ તેની દરકાર કરી નહિ. સમકિતધારી આત્મા | કે દૃઢ હોય છે, તે આ પરથી સમજી શકાશે. પાંચ પ્રકારનાં દૂષણે . શાસ્ત્રકાર ભગવતે કહે છે કે शंका-कांक्षा-विचिकित्सा-मिथ्यादृष्टिप्रशंसनम् । ... તત્યંતવ ઘન્નઈ, ચક્રવં સૂવયચકી. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાષ્ટિપ્રશંસા અને મિથ્યાષ્ટિસંસ્તવ એ પાંચ સમ્યકત્વને દૂષિત કરનાર છે.” વંદિત્તસૂત્રની છઠ્ઠી ગાથામાં રા ણા વિશિષ્ટ પદથી શરૂ થતી ગાથામાં આ પાંચ વસ્તુને સમ્યકત્વના અતિચાર તરીકે ઓળખાવવામાં આવી છે. અતિચારથી વ્રત | મલિન થાય છે, વ્રતમાં દૂષણ લાગે છે, એટલે દૂષણ અને અતિચાર એ બે એક જ વસ્તુ છે. * : - જિનવચનની યથાર્થતા વિષે શંકા ઉઠાવવી નહિ, કારણ કે તેથી સમ્યકત્વ મલિન બને છે. '' વળી સુદેવ, સુગુરુ અને સુધર્મ પામ્યા પછી અન્ય 'કઈ મતની આકાંક્ષા કરવી નહિ. તાજું આમ્રફળ મળ્યા પછી અન્ય ફળની ઈચ્છા કેણ કરે? જિનમતની શ્રેષ્ઠતા વિષે શાસ્ત્રોમાં કહ્યું છે કે Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આત્મવિચાર નિન્ગાળો વાળ । પાસિયાને વાળ્યું ॥ ધન્ય ળાનું સરળ વુદ્દાળ, नमामि निच्चं तिजगप्पहाणं ॥ મુખ્ય નિનાન એટલે શ્રી જિનેશ્વરદેવાએ પ્રરૂપેલા મત, તે નિબ્બાામો વરનાળf નિર્વાણના માર્ગમાં સુંદર વાહન સમાન છે. તાત્પર્ય કે જલ્દી મેાક્ષ પમાડે તેવા છે. વળી તે કેવા છે ? ' વગારિયાનેલ વાળ્યું-જેમાં કુવાદીઓના દપના—અભિમાનના સર્વથા નાશ કરી નાખેલા છે. શ્રીજિનશાસન અનેકાન્તમય કે સ્યાદ્વાદમય હાવાથી તેની સામે કાઈ કુવાદીઓની દલીલ કે યુક્તિ ચાલતી નથી અને તે “અવશ્ય હારી જાય છે, એટલે જ તેને વાદીઓના ના સર્વથા નાશ કરી નાંખનાર જણાવેલા છે. વળી તે વે 'છે'? તા સરળ યુદ્દાન—વિદ્વાનાને—પડિતાને પણ શરણ લેવા ચાગ્ય છે. ઇંદ્રભૂતિ ગૌતમ વગેરે રધર વિદ્વાના હતા, * છતાં તેમણે આ જિનમતના આશ્રય લીધેા હતેા; કારણ કે તેમનાં મનમાં રહેલી સર્વ શંકાઓનું નિવારણ આ મત સાંભળવાથી જ થયું હતું. આવા તિજ્ઞાત્ત્વજ્ઞાન ત્રણે જગતમાં શ્રેષ્ઠ મતને નિષ્ન નમામિ-હું નિત્ય નમસ્કાર કરું છું. ધર્માંના ફળમાં સ’દેહ રાખવા કે સાધુસાધ્વીનાં મલિન ગાત્ર–વો જોઈ ને દુગા કરવી, એ વિચિકિત્સા કહે. વાય. તેનાથી પણ સમ્યકત્વ મલિન થાય છે. મિથ્યાદૃષ્ટિની પ્રશંસા કરવાથી મનનું તે તરફ આકર્ષણ સમ્યકત્વ ] ૪૧૭ થાય છે અને સમ્યકત્વમાં શિથિલતા મલિનતા આવે છે, માટે તેનાથી બચવું જોઈએ. મિથ્યાદષ્ટિના પરિચયથી પણ સમ્યકત્વમાં શિથિલતા આવે છે કે સમ્યકત્વને ડાઘ લાગે છે, તેથી તે પણ ત્યાગ કરવા યાગ્ય છે. સમ્યકત્વના સડસઠ ભેદમાંથી ચાર પ્રકારની સહણા,. ત્રણ લિંગ, દશ પ્રકારના વિનય, ત્રણ પ્રકારની શુદ્ધિ અને પાંચ પ્રકારનાં દૂષા એમ કુલ પચીશ ભેદોનું વર્ણન થયું. માકીના મેતાલીશ ભેદોનું વર્ણન અવસરે કરાશે. Page #219 -------------------------------------------------------------------------- ________________ - વ્યાખ્યાન તેંતાલીસમું સમ્યકત્વ [ ૩] 'મહાનુભાવો ! “ - શાસ્ત્રકાર ભગવંતોએ જેને અતુલ ગુણેનું નિધાન, 'સર્વ કલ્યાણનું બીજ, જન્મ-મરણાદિમય સંસારસાગરને તરી જવા માટેનું વહાણ, પાપરૂપી વૃક્ષને છેદવા માટે કુહાડો અને ભવ્ય જીવોનું એક લક્ષણ કહ્યું છે, તે સમ્યકત્વના સડસઠ ભેદનું વર્ણન ચાલી રહ્યું છે. સમ્યકત્વધારીની શ્રદ્ધા કેવી હોય? તેનાં લક્ષણે શું? તેણે કેને-કે વિનય કરવું જોઈએ? કેવી શુદ્ધિ રાખવી જોઈએ? અને કયા દેથી બચવું જોઈએ? એનું વર્ણન થઈ ગયું. હવે ક્રમપ્રાપ્ત આઠ પ્રભાવકોનું વર્ણન કરીશું. આઠ પ્રભાવકે સમ્યકત્વને પ્રભાવ વિસ્તારવામાં જેમનું સામર્થ્ય હેતુભૂત હોય એવા મહાપુરુષને પ્રભાવક કહેવામાં આવે છે. સંખ્યાની દષ્ટિએ આવા પ્રભાવકે આજ સુધીમાં અનંત થઈ ગયા, કારણ કે જિનશાસન અનાદિકાલથી ચાલ્યું આવે છે. પરંતુ તેના પ્રકારે આઠ છે. તે અંગે શાસ્ત્રમાં કહ્યું છે કેपावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य । विजा-सिद्धो अ कवी, अटेव पमावगा भणिया । પ્રવચનિક, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાન, સિદ્ધ અને કવિ એ આઠ પ્રભાવકે કહેલા છે..” , જે મહાપુરુષ વિદ્યમાન જિનાગામના પારગામી બની શાસનની પ્રભાવના કરે, તે પ્રાચનિક નામના પ્રભાવક કહેવાય. જેમકે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ. જે મહાપુરુષ ધર્મકથા કરવાની અર્થાત્ બીજાને ધર્મ પમાંડવાની અદ્દભુત શક્તિ ધરાવતા હોય, તે ધર્મથી નામના બીજા પ્રભાવક કહેવાય. જેમ કે મહર્ષિ નંદિ ણ. * જિનશાસનમાં નદિષેણ નામના ત્રણ મહાત્માઓ પ્રસિદ્ધ છે. એક તો મુનિઓનું અદ્ભુત વૈયાવૃત્ય કરનાર, બીજા શ્રી અજિતશાંતિના કર્તા અને ત્રીજા ધર્મકથી. આ ધર્મકથી નદિષેણમુનિ શ્રેણિક રાજાના પુત્ર હતા અને શ્રી મહાવીર પ્રભુની ધર્મદેશના સાંભળીને પ્રતિબંધ પામ્યા હતા. તેમણે ભેગેચ્છાઓ દબાવવા માટે ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. અને એમ કરતાં વિશિષ્ટ લબ્ધિ પામ્યા હતા. કહ્યું છે કે......कर्भ खपावे चीकणां, भावमंगल तप जाण । પ્રાણ છબ્ધિ ને, કય નય ત૫ ગુણવાન એક વખત નદિષેણ મુનિ ભિક્ષા અર્થે નીકળ્યા છે, ત્યાં ઊંચું ધવલગ્રહ જોઈ તેમાં પ્રવેશ કરે છે અને “ધર્મલાભ” કહીને ઊભા રહે છે. એ વખતે ઘરની માલિકણ , કહે છે કે “મહારાજ! અહીં ધર્મલાભની નહિ, પણ અર્થલાભની જરૂર છે. આ શબ્દ સાંભળતાં જ મુનિવરને Page #220 -------------------------------------------------------------------------- ________________ કરી ... [ આત્મતત્ત્વવિચાર 'ચાનક લાગે છે અને નજીકમાંથી એક તરણું ખેંચે છે, ત્યાં સેનૈયાની વૃષ્ટિ થાય છે. : “આ જોઈ પેલી સ્ત્રી–વેશ્યા કહે છે કે “હે પ્રભેદ 'મૂલ્ય આપીને માલ લીધા વિના જવાય નહિ. આપ મારા , પર દયા કરે. જે આપ મને તરછોડીને, મારે તિરસ્કાર કરીને, ચાલ્યા જશે તે આપને સ્ત્રીહત્યાનું પાપ લાગશે.” , ' આ વચને સાંભળીને મુનિશ્રીની દબાયેલી ભેગેચ્છા * જાગૃત થાય છે અને તેઓ વેશ્યાને ત્યાં રહી જાય છે. નિમિત્તને શાસ્ત્રકારોએ બળવાન કહ્યું છે, તે આટલા જ માટે. તે ક્યારે, કેવું પરિણામ લાવે, તે કંઈ કહી શકાય નહિ. - નાદિષણ મુનિ વેશ્યાને ત્યાં રહી ગયા, પણ એ વખતે એવો નિયમ કર્યો કે રોજ ઉપદેશ આપી દશ પુરુષને ધર્મ પમાડો અને પછી ભેજન કરવું. આ નિયમ મુજબ નદિષેણ મુનિ જ દશ પુરુષને ધર્મ પમાડે છે અને પછી ભજન કરે છે. અહીં વિચારવાનું એ છે કે વેશ્યાને ત્યાં આવનારા મોટા ભાગે દુરાચારી પુરુષ હોય, છતાં તેને વીતરાગકથિત શુદ્ધ ધર્મ પમાડે છે, અને ચારિત્ર લેવા મોકલે છે, તે એમની ધર્મ પમાડવાની શક્તિ કેટલી?' આ કમ બાર વર્ષ સુધી ચાલે છે. હવે એક દિવસ નવ માણસો પ્રતિબંધ પામે છે, પણ દેશમે માણસ પ્રતિ- બોધ પામતું નથી. નદિષેણ તેને સમજાવવા માટે પૂરે પ્રયત્ન કરે છે. એવામાં વેશ્યા આવીને કહે છે કે હે - સ્વામી! હવે તે ભેજનવેળા વીતી જાય છે, માટે ઉઠે ને સમ્યકત્વ ]. ૪રી ભજન કરી લે. આજે દશમે કઈ પ્રતિબોધ પામે તેમ લાગતું નથી.' ક, નંદિષેણ કહે છે કે “દશમાં પુરુષને ધર્મ પમાડે જ. જોઈએ. તે સિવાય ભેજન થઈ શકે નહિ.” : - -આ શબ્દો સાંભળી વેશ્યા હસતી હસતી કહે છે કે, દશમા તે તમે પોતે પ્રતિબંધ પામે તે ભલે !” : '' એજ વખતે નદિષણની મેહનિદ્રા તૂટે છે અને તેમણે સાધુનાં કપડાં ” તથા ” ઉપકરણે બાજુએ મૂક્યા હતાં તે સંભાળી લે છે. હસતાંમાંથી ખસતું થયું, એ જોઈ વેશ્યા ઘણી કરગરે છે, પણ નદિષેણ ડગતા નથી. પછી તેઓ શ્રી મહાવીર પ્રભુ પાસે આવે છે અને યોગ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી, ફરી સંયમની સાધના કરી આત્મકલ્યાણ સાધે છે. " જે મહાત્મા પ્રમાણુ, યુક્તિ અને સિદ્ધાંતનાં બલથી પરવાદીઓ સાથે વાદ કરીને તેમના એકાંત મતને ઉછેદ કરી શકે, તે વાદી નામના ત્રીજા પ્રભાવક ગણાય છે. જેમ કે શ્રી મદ્ભવાદિસૂરિ. તેમણે દ્વાદશાનિયચક્ર આદિ ન્યાયના મહાન ગ્રંથે લખ્યા હતા અને ભરુચમાં બૌદ્ધાચાર્ય સાથે વાદ કરી તેને સખ્ત હોર આપી હતી. જે મહાત્મા અષ્ટાંગનિમિત્ત તથા તિષશાસ્ત્રના પારગામી બની શાસનની પ્રભાવના કરે તે નૈમિત્તિક નામના ચોથા પ્રભાવક ગણાય છે. જેમ કે શ્રી ભદ્રબાહેસ્વામી. .: શ્રી ભદ્રબાહુ સ્વામીને વરાહમિહિર નામને એક Page #221 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્વવિચાર ભાઈ હતું, તેણે પ્રથમ જૈન દીક્ષા લીધી હતી, પરંતુ કારણવશાત્ મૂકી દીધી હતી અને જ્યોતિષશાસ્ત્ર દ્વારા પિતાની મહત્તા બતાવી જૈન સાધુઓની નિંદા કરતે હતે. એક વખત આ વરાહમિહિરે રાજાના પુત્રની કુંડલી બનાવી અને તેમાં લખ્યું કે “પુત્ર સે વરસનો થશે.” આથી રાજાને ઘણે હર્ષ થયો અને તે વરાહમિહિરનું બહુમાન કરવા લાગ્યો. આ તકને લાભ લઈ વરાહમિહિરે કહ્યું કે મહારાજ! આપને ત્યાં પુત્રજન્મ થતાં બધા ખુશાલી દર્શાવવા આવી ગયા, પણ જૈનોના આચાર્ય ભદ્રબાહુ આવ્યા. નથી. તેનું કારણ તે જાણે !' ' રાજાએ તે અંગે તપાસ કરવા માણસ મોકલ્યું. ત્યારે શ્રીભદ્રબાહસ્વામીએ કહ્યું કે “નકામું બે વખત શું કામ આવવું-જવું? આ પુત્ર તે સાતમા દિવસે બિલાડીથી મરણ પામવાને છે.” - માણસે આ હકીકત રાજાને કહી. આથી રાજાએ ગામમાં જેટલી બિલાડીઓ હતી, તે બધીને પકડાવીને દૂર મેકલી દીધી અને પુત્રની રક્ષા કરવાને માટે સખ્ત ચાકી પહેરા મૂકી દીધા. ' હવે સાતમા દિવસે ધાવમાતા બારણામાં બેઠી બેઠી પુત્રને ધવરાવતી હતી, એવામાં અકસ્માત લાકડાને આગળિયે પુત્રનાં મસ્તક પર પડ્યો અને તે મરણ પામે. આથી વરાહમિહિર ખૂબ શરમાઈ ગયો અને તે પોતાનું સુખ છૂપાવવા લાગ્યું. આ વખતે શ્રીભદ્રબાહુવામી સજા પાસે ગયા અને તેમણે રાજાને સંસારનું સ્વરૂપ સમજાવી આશ્વાસન આપ્યું. રાજાએ તેમના જ્યોતિષવિષયક અગાધ, જ્ઞાનની પ્રશંસા કરી અને સાથે એ પણ પૂછ્યું કે “બિલાડીથી, મરણ થશે, એ વાત સાચી કેમ ન પડી?’ એ વખતે શ્રીભદ્રબાહસ્વામીએ લાકડાને આગળિયો મંગાવ્ય, તે તેના પર બિલાડીનું મેટું કરેલું હતું, એટલે બાળકનું મરણ બિલાડીથી જ થયું હતું, એ વાત પણ બરાબર સાચી હતી. આથી રાજા તેમને ભક્ત બન્યો અને જિનશાસનની ખૂબ પ્રભાવના થઈ - જે મહાત્મા વિવિધ પ્રકારની તપશ્ચર્યા વડે શાસનની પ્રભાવના કરે તે તપસ્વી નામના પાંચમા પ્રભાવક ગણાય. જેમ કે શ્રી વિષ્ણુકુમાર મુનિ. તેમની કથા અમે આગળ કહી ગયા છીએ. છે. જે મહાત્મા મંત્રિતંત્ર આદિ વિદ્યાને ઉપગ શાસનની ઉન્નતિ માટે કરે તે વિદ્યાવાન નામના છઠ્ઠા પ્રભાવક ગણાય. જેમ કે શ્રી આર્યખપુટાચાર્ય : - આજથી લગભગ બે હજાર વર્ષ પહેલા આ મહાત્મા વિદ્યમાન હતા અને તેઓ ભરુચ આસપાસના પ્રદેશમાં વિચરતા હતા. તેમણે બૌદ્ધો અને બ્રાહ્મણોનાં આક્રમણ સામે મંત્રતંત્રની અજબ શક્તિ બતાવી શ્રી જિનશાસનની સુંદર પ્રભાવના કરી હતી. . . . . . . માં જે મહાત્મા અંજેમ–ચૂર્ણ લેપ આદિ સિદ્ધ કરેલા એને પડે શ્રી જિનશાસનનું ગૌરવ વધારે તેમને સિદ્ધ Page #222 -------------------------------------------------------------------------- ________________ " [ આત્મતત્વવિચાર નામના સાતમાં પ્રભાવક ગણાય. જેમ કે શ્રી પાદલિપ્તસૂરિ તેઓ લેપને પ્રગથી આકાશગમન કરી શકતા હતા તથા સુવર્ણસિદ્ધિ વગેરે પ્રયોગ જાણતા હતા. તેમણે આ: શક્તિ વડે શાસનની સુંદર પ્રભાવના કરી હતી. પ્રસિદ્ધ : રસશાસ્ત્રી નાગાર્જુને તેમના શિષ્ય બની આકાશગમનની શક્તિ પ્રાપ્ત કરી હતી. તેણે પિતાને ગુરુની સ્મૃતિમાં શ્રી શત્રુંજયની તળેટીમાં પાદલિપ્તપુરી નામનું નગર વસાવ્યું, હતું, જે આજે પાલીતાણા તરીકે પ્રસિદ્ધ છે. તે : જે મહાત્મા અદ્ભુત કાવ્યશક્તિ વડે સહુનાં હૃદયનું હરણ કરી શકે, તે કવિરાજ નામના પ્રભાવક ગણાય. જેમ કે શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી બપ્પભદ્રિસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે. આ , . . , ; , તમે કહેશો કે હાલ તે આવા કોઈ મહાન પ્રભાવક આચાર્યો દેખાતા નથી, પણ તે કાલાંતરે પાકે છે અને કઈ કઈ સમય એવો પણ આવી જાય છે કે જ્યારે એક સાથે અનેક પ્રભાવ હોય છે. જે કોળમાં આવા પ્રભાવકન દેખાતા હોય ત્યારે નિર્મળ સંયમની સાધના કરનારા તથા વિધિપૂર્વક તીર્થયાત્રા કરનારા તથા કરાવનારા તથા આડંઅરથી પૂજા વગેરે મહોત્સવ કરાવનારા વગેરેને પ્રભાવક સમજવા. શ્રી ચવિજયજી મહારાજે સમકિતની સડસઠ બોલની સજઝાયમાં આ ખુલાસો કરેલ છે. •t " " 'ર A પાંચ ભૂષણો ; . . છે જેનાથી વસ્તુ શેભે-દીપે તેને ભૂષણ કહેવાય સમ્ય કવને શોભાવનારી-દીપાવનારી પાંચ વસ્તુઓ છે, તેને સમ્યકત્વનાં પાંચ ભૂષણે કહેવામાં આવે છે. તેમાંનું પ્રથમ વૃષણ તે સ્પર્ય એટલે ધર્મપાલનમાં સ્થિરતા-દઢતા છે. લેભ). લાલચથી ડગી જનારા કે મુશ્કેલી પડતાં ધર્મને આ મૂકનારાઓનું સમ્યકત્વ શી રીતે શોભે? ત્રીજી વ્યાખ્યાનમાં તમને એક મંત્રીનું દૃષ્ટાંત કહ્યું હતું. ચતુર્દશીના દિવસે તેણે પિસહ કર્યો હતો અને રાજાનું તેડું આવ્યું, ત્યારે તેણે શું કહ્યું, એ યાદ છે ને? “ આજે મારે પિસહ છે, માટે આવી શકીશ નહિ. ” આથી રાજા ગુસ્સે થાય છે, મંત્રી મુદ્રા પાછી મંગાવે છે, છતાં તે ધર્મપાલનમાંથી ડગત નથી. એ મંત્રી મુંદ્રા પાછી સેપે છે અને કહે છે કે “મુદ્રા ગઈ તે ઉપાધિ ગઈ. તે હતી, ત્યારે ધર્મધ્યાનની વચ્ચે આવતી હતી. હવે ધર્મધ્યાન નિરાંતે કરી શકીશ.”. જ્યારે આત્માના પરિણામો આવા દૃઢ થાય ત્યારે સમજવું કે તેમાં સ્થય આવ્યું છે. બીજુ ભૂષણ તે પ્રભાવના છે. આજે તે તમે પ્રભાવનાને અર્થ એટલે જ સમજે છે કે પતાસાં, સાકર, બદામ, લાડુ કે શ્રીફળ વહેંચવા તેનું નામ પ્રભાવના. પણ પ્રભાવનાને અર્થ ઘણું વિશાળ છે. જેનાથી ધમને પ્રભાવ વધે, તેવાં સર્વ કાર્યોને પ્રભાવના કહેવાય. તેમાં ધાર્મિક ઉત્સવમહત્સવ આવે, રથયાત્રાદિ આવે અને સારું સાહિત્ય તૈયાર કરી તેનો પ્રચાર કરવાનું પણ આવે, કારણ કે તેનાથી ધર્મના પ્રભાવ, વિસ્તરે છે અને હજારો આત્મા ધર્માભિમુખ થાય છે. રામ ., , - , , , , - ત્રીજું ભૂષણ તે ભક્તિ છે. ભક્તિ એટલે શ્રી જિનેશ્વર, Page #223 -------------------------------------------------------------------------- ________________ . [ આત્મતત્વવિચાર દેવની ભક્તિ અને ગુરુ મહારાજની ભકિત. આજકાલ એવું કહેનાર પણ નીકળ્યા છે કે જૈનધર્મ તે ત્યાગ-વૈરાગ્યને. ઉપદેશ આપનારો છે, તેમાં ભક્તિની વાત વૈષ્ણવ સંપ્રદાય અર્થાત્ ભક્તિમાર્ગમાંથી આવી છે. આવાઓને શું કહેવું નથી, શાસ્ત્રને અભ્યાસ, નથી ઇતિહાસનું જ્ઞાન. મનફાવતું વિધાન કરવું એ કંઈ ડહાપણભરેલું ગણાય નહિ. જૈનધર્મ કયારનો અને વૈષ્ણવ ધર્મ કે ભકિત સંપ્રદાય ક્યારને? વૈષ્ણવધર્મ* તે વલ્લભાચાર્યે ચલાવ્યું અને ભકિતસંપ્રદાયને પ્રથમને માનીએ તે પણ એ બે હજાર વર્ષથી તો જૂને નથી જ, જ્યારે જૈન ધર્મ તે કોડો વર્ષથી ચાલ્યો આવે છે અને તેના પાયામાં જ સમ્યકત્વ એટલે શ્રદ્ધા-ભક્તિ-સમર્પણનો સિદ્ધાંત રહેલ છે. છ આવશ્યકમાં બીજું આવશ્યક ચતુર્વિશતિસ્તવ અને ત્રીજું આવશ્યક વંદન છે, તેમાં શ્રી જિનેશ્વરદેવ અને ગુરુની ભક્તિનું જ વિધાન છે. - સ્મરણ, વંદન, પૂજન વગેરે દ્વારા શ્રી જિનેશ્વરદેવની પતિ થાય છે. તેમાં પૂજનના અનેક પ્રકાર છે. પાંચ પ્રકાર, આઠ પ્રકાર, સત્તર પ્રકાર, ચેસઠ પ્રકાર, યાવત્ એકસોને આઠ પ્રકાર. શાસ્ત્રકાર ભગવતે કહે છે કે “મરી? નિકાવા વિનંતી પૂરવવંચિકા જન્મા--શ્રી જિનેશ્વરદેવની બકિત કરવાથી પૂર્વ સંચિત કર્મો ક્ષય પામે છે.' કે વિધિસર વંદન કરવું, સુખશાતાની પૃચ્છા કરવી, અશનપાનાદિ ચારે પ્રકારને આહાર વહોરાવ, ઔષધઉપધિ-પુસ્તક–વસતિ વગેરે આપવા એ ગુરુની ભક્તિ છે. તેનું ફળ પણ ઘણુ મહાન છે.. ધન સાર્થવાહે તાજી થી વહોરાવીને ગુરુભક્તિ કરી તે સમ્યકત્વ પામ્યો અને કાલાંતરે શ્રી ષભદેવ નામને પ્રથમ તીર્થંકર થયા. નયસારને પણ ગુરુભક્તિ કરતાં જે સમ્યકત્વની સ્પર્શના થઈ હતી અને આગળ જતાં તીર્થકરપદ પ્રાપ્ત થયું હતું. શ્રી ગૌતમસ્વામી પૂછે છે કે “હે ભગવન્! ગુરુને વંદન કરવાથી જીવને શું ફળ મળે?” ત્યારે ભગવાન ઉત્તર આપે છે કે “હે ગૌતમ! ગુરુને વંદન કરવાથી જીવ ગાઢ બંધનવાળી આઠે કર્મની પ્રકૃતિએને શિથિલ બંધનવાળી કરે છે, ચિરકાલની સ્થિતિ પામેલાં કર્મોને અલ્પ સ્થિતિવાળાં કરે છે, તીવ્ર અનુભાવવાળા આઠે કર્મને મંદ અનુભાવવાળા કરે છે અને બહુ પ્રદેશવાળા આઠે કર્મને અલ્પ પ્રદેશવાળી કરે છે, તેથી તે અનાદિ અનંત સંસારમાં પરિભ્રમણ કરતો. નથી.’ આ રીતે ગુરુવંદનનું અંતિમ ફળ મોક્ષ છે. પંચપરમેષ્ઠિનાં પાંચ પદોમાં પ્રથમ બે પદ દેવનાં અને પછીનાં. ત્ર પદ ગુરુનાં છે, એ તમારાં લક્ષમાં હશે જ. ચોથું ભૂષણ તે ક્રિયકુશલતા છે. શ્રી જિનેશ્વર ભગવતોએ આત્મશુદ્ધિ–આત્મવિકાસ માટે અનેક પ્રકારની ક્રિયાઓ બતાવી છે. તેમાં કુશલતા રાખવી, એ સમ્યકત્વનું એ ભૂષણ છે. તત્ત્વબેધ યથાર્થ હોય, પણ ક્રિયામાં કંઈ ન હોય તે આત્માનો ઉદ્ધાર શી રીતે થાય? જ્ઞાન અને હિયા અને યોગથી જ શ્રી જિનશાસનમાં મુક્તિ માનેલી છે. - પાંચમું ભૂષણ તે તીર્થ સેવન છે. અહીં તીર્થ શબ્દથી સ્થિર અને ગજ બંને પ્રકારનાં સથે સમજેવાનાં છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર શ્રી શત્રુંજય, શ્રીગિરનાર, શ્રી આબૂ વગેરે સ્થાવર તીર્થો છે અને પંચમહાવ્રતધારી ત્યાગી મુનિવરે એ જંગમ તીર્થ છે. તેમનું સેવન કરવાથી સમ્યકત્વની શોભા વધે છે.. શ્રાવકેએ સ્થાવર તીર્થોની યાત્રાએ વર્ષમાં એક વાર તે અવશ્ય જવું, એવો શાસ્ત્રકારને આદેશ છે, કારણ કે.' તેથી જીવનની ચાલુ ઘરેડમાંથી મુક્ત થવાય છે અને '' ભાવલાસ પૂર્વક જિનભક્તિ આદિ થઈ શકે છે. પાંચ લક્ષણે - શાસ્ત્રકારોએ સમ્યકત્વનાં પાંચ લક્ષણે બતાવ્યાં છે; શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય. જેમ ધૂમાડાથી અગ્નિનું અસ્તિત્વ જાણી શકાય છે, તેમ આ લક્ષણેથી સમ્યકત્વનું અસ્તિત્વ જાણી શકાય છે. * : * શમ એટલે શાંતિ, કેધાદિ અનંતાનુબંધી કષાયને અનુદય. ગમે તેવાં બળવાના કારણે ઉપસ્થિત થવા છતાં કિયાદિને વશ થવું નહિ. ક્ષમાદિ રાખવા, શાંતિ ધારણ કરવી, એ સમ્યકત્વનું પ્રથમ લક્ષણ છે. - સંવેગ એટલે મોક્ષને અભિલાષ. તે અંગે શાસ્ત્રકાર મહષિઓએ કહ્યું છે કે'नरविबुहेसरसुक्खं, दुक्खं चिय भावओ अ मन्नतो। . संवेगओ. न मुक्खं, मुत्तूण किं पि पत्थेह ॥ , - “ સવેગવાળો આત્મા રાજા અને ઇંદ્રોનાં સુખને પણ -અંતરથી દુઃખ માને છે. તે મેક્ષ સિવાય કઈ પણ વસ્તુની રુચિ ધરાવતો નથી. તાત્પર્ય કે સમકિતી આત્મા આત્માનાં સુખને જ સાચું સુખ માને છે અને પૌગલિક સુખને. દુઃખ માને છે, કારણ કે તેનું અંતિમ પરિણામ દુઃખ છે.. - નિર્વેદ એટલે ભવભ્રમણને કંટાળો. ભવભ્રમણમાં " જન્મ, જરા, રોગ, શેક, મરણ આદિ અનેક પ્રકારનાં દુઃખ રહેલાં છે, પણ જ્યાં સુધી તેને કંટાળો આવે નહિ, ત્યાં સુધી તેમાંથી છૂટવાની વૃત્તિ જોરદાર બને નહિ. અને એ વૃત્તિ જોરદાર બને નહિ, ત્યાં સુધી ભવભ્રમણને ટાળવાના - ઉપાય માટે હદયમાં તાલાવેલી જાગે નહિ. કારાગારમાં પડેલો માનવી તેમાંથી છૂટે થવા માટે જે પ્રકારની મનેવૃત્તિ ધરાવે, તેવી જ મનવૃત્તિ સંસારરૂપી કારાગારમાંથી છૂટવાની થાય, ત્યારે સમજવું કે નિર્વેદ ઉત્પન્ન થયેલ છે. તા . અનુકંપા એટલે દુઃખીઓ પ્રત્યે દયાની લાગણી, કરુ, ણાની ભાવના. આને અર્થ એમ સમજવાને કે જે આત્મા. સમકિતી હોય તેનું હૃદય કમળ હોય અને તે કઈ પણ વસ્તુ નિર્દયતાનાં પરિણામથી કરે નહિ. પૂર્વ વ્યાખ્યાનમાં . આ વસ્તુ તમારાં લક્ષમાં લાવવામાં આવી છે. આસ્તિક એટલે જિનવચન પર પરમ વિશ્વાસ, , નવંતત્વમાં પૂરી શ્રદ્ધા, દેવગુરુધર્મ પ્રત્યે અડગ નિષ્ઠા. જ્યાં '. આ પ્રકારનું આસ્તિય—આ પ્રકારની આસ્થા ન હોય, | ત્યાં સમ્યકત્વનો સદભાવ શી રીતે માનવો તાત્પર્ય કે ન જ મનાય. . . . . સમ્યકત્વનાં આ લક્ષણોને ક્રમ પ્રાધાન્ય ગુણને અનુ Page #225 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્પત્તિયાર લક્ષીને જ સમજવાના છે. ઉત્પત્તિના ક્રમથી વિચાર કરીએ તા આસ્તિકય પહેલું છે; અનુકપા બીજી છે, નિવેદ ત્રીજે છે, સવેગ ચાથેા છે અને શમ પાંચમે છે. ou જ્યાં સમ્યકત્વ પશ્તુ" કે આત્માને તત્ત્વના અર્થમાં શ્રદ્ધા થાય છે, એ જ આસ્તિકય છે. જ્યાં આસ્તિકય આવ્યું કે આત્મા. દયાવાન્ અને છે અને તે સ પ્રત્યે યાભાવ રાખે છે. આ રીતે આત્મા સ્વદયા અને ભાવયામાં રમતા થયા કે તેને ભવભ્રમણના ભારે ખેઢ ઉપજે છે અને તેજ નિવેદ છે. આવા નિવેદવાન આત્માને જીવનમાં એક જ અભિલાષા રહે છે અને તે મેાક્ષની. જ્યાં માત્ર મેાક્ષાભિલાષા જ વતી હાય ત્યાં કષાયનાં મૂળ આપોઆપ ઢીલાં પડી જાય છે અને શમનું સામ્રાજ્ય જામે છે. ૭ યતના સમ્યકત્વધારીએ કઈ વસ્તુમાં પ્રયત્નશીલ રહેવાનું છે, તેને વિચાર પણ શાસ્ત્રમાં સુંદર રીતે થયેલા છે. શાસ્ત્રકાર ભગવતા કહે છે કે સમ્યકત્વધારીએ છ પ્રકારની યુતના કરવી, એટલે કે છ મામતમાં પ્રયત્નશીલ રહેવું. તે આ પ્રમાણે : ( ૧–૨ ) પરતીર્થિક, તેમના દેવ અને તેમણે ગ્રહણ કહેલાં ચૈત્યને વદન કરવું નહિ, તેમ જ તેને પૂજવાં નહિ. ( ૩–૪) પરતીથિકને, તેમના દેવાને, તેમણે ગ્રહણ કરેલાં ચૈત્યાને સુપાત્ર બુદ્ધિથી દાન દેવું નહિ તથા અનુપ્રદાન કરવુ નહિ, એટલે કે બેટા વગેરે ચડાવવી નિહ. સભ્યવ] જા (૫–૬) પરતીર્થિકે લાવ્યા વિના પ્રથમ જ તેની સાથે ખેલવું નહિ કે તેની સાથે લાંબે વાર્તાલાપ કરવા નહિ. છ આગાર જેમ કાયદા ઘડતી વખતે તેમાં અપવાદની કલમે! રાખવામાં આવે છે, તેમ પ્રતિજ્ઞા લેતી વખતે તેમાં કેટલીક છૂટા-કેટલાક આગારા રાખવામાં આવે છે. આથી ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાને ભંગ થતા નથી. સમ્યકત્વના છ આગારા નીચે મુજખ છે (૧) રાજાભિયાગ એટલે અંતરની ઇચ્છા ન હેાય, પણ રાજાની આજ્ઞાથી કાઈ કામ કરવું પડેતા સમ્યકત્વને ભંગ ન થાય. (૨) ગણાભિયાગ એટલે અંતરની ઇચ્છા ન હાય, પણ ગણુ એટલે લેાકસમૂહના આગ્રહથી કઈ કામ કરવું પડે તે સમ્યકત્વના ભંગ ન થાય. (૩) અલાભિયાગ એટલે અંતરની ઇચ્છા ન હાય, પણ કાઈ વધારે અલવાનની ઇચ્છાથી કાઈ કામ કરવુ પડે તે સમ્યકત્વના ભાગ ન થાય. (૪) દેવાભિયાગ એટલે અંતરની ઇચ્છા ન હાય, પણ દેવના હઠાગ્રહથી કોઈ કામ કરવું પડે તે સમ્યકત્વને ભંગ ન થાય. (૫) ગુરુનિગ્રહ એટલે અંતરની ઈચ્છા ન હોય, પણ માતા, પિતા, કલાચાય વગેરેનું ખાણુ થવાથી કાઈ કાર્ય કરવુ પડે તે સમ્યકત્વના ભૃગ ન થાય. Page #226 -------------------------------------------------------------------------- ________________ * ૨ [ આત્મતત્ત્વવિચારછે ! (૬) વૃત્તિકાંતાર એટલે આજીવિકાની પરાધીનતા અને શુદ્ધ ધર્મથી પ્રતિકૂળ નિરુપાયે કઈ પ્રવૃત્તિ કરવી પડે, તે સમ્યકત્વને ભંગ ન થાય. ક . છ ભાવના . : 'સમ્યકત્વને પુષ્ટ કરવા માટે છ પ્રકારની ભાવના ભાવવી આવશ્યક છે. ' ' : " સમ્યકત્વ એ ચારિત્રધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, એમ ચિંતવવું એ પ્રથમ ભાવના છે. મૂળ લીલું હોય, રસાલ હોય તો વૃક્ષ ફાલેફુલે છે, તેમ સમ્યકત્વ સુદઢ હોય તે ચારિત્રરૂપી વૃક્ષ ફાલે-ફૂલે છે, એ વિચાર આ ભાવનાથી દઢ કરવાને છે. ' સમ્યકત્વ એ ધર્મનગરમાં પેસવાનું દ્વાર છે, એમ ચિતવવું એ બીજી ભાવના છે. પહેલાના જમાનામાં નગર ફરતે કોટ બાંધવામાં આવતા અને તેમાં અમુક દરવાજા રાખવામાં આવતા. એ દરવાજા મારફત જ નગરમાં દાખલ થઈ શકાતું. આજે તે નગરની રચનાઓ ફરી ગઈ છે અને કેટ-કિલ્લાનું વિશેષ મહત્વ રહ્યું નથી. પરંતુ અહીં એ ભાવ હૃદયમાં દઢ કરવાને છે કે જે સમ્યકત્વરૂપી દરવાજો હશે તે જ ધર્મરૂપી નગરમાં દાખલ થઈ શકાશે અને તેમાં જે ઉત્તમોત્તમ વસ્તુઓ પડેલી છે, તેનાં દર્શન ન થઈ શકશે. . . , : ; , . . સમ્યકત્વ એ ધર્મરૂપી મહેલને પામે છે, એમ ચિંતવવું એ ત્રીજી ભાવના છે. પાયા વિના મહેલ ટકે નહિ, તેમ સમ્યકત્વ ] સમ્યકત્વ વિના ધર્માચરણ ટકે નહિ. આ સંબંધમાં કેટલુંક વિવેચન પૂર્વે થઈ ગયું છે. સમ્યકત્વ એજ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણને નિધિ છે, એમ ચિતવવું એ ચેથી ભાવના છે. જે સમ્યકત્વરૂપ ભંડાર ન હોય તે મૂળ અને ઉત્તર ગુણરૂપી રન્ને છૂટાં શી રીતે રહી શકે? જે રત્ન છૂટાં પડ્યાં હોય તો તેને ઉપાડી લેવા માટે ચેર–બદમાશ વગેરે તૈયાર જ બેઠા હોય છે, તેમ આ મૂળ અને ઉત્તર ગુણરૂપી રન્ને છૂટાં પડ્યાં હોય તો તેને ઉપાડી લેવા રાગ અને દ્વેષરૂપી બળવાન ચોરે ભવભવથી તાકી રહેલા છે. ' સમ્યકત્વ એ ચારિત્રરૂપી જીવનને આધાર છે, એમ ચિતવવું એ પાંચમી ભાવના છે. જેમ પૃથ્વી સકલ વસ્તુનો આધાર છે, તેમ સમ્યકત્વ એ ચારિત્રરૂપી જીવનને આધાર છે. તાત્પર્ય કે જ્યાં સુધી સમ્યકત્વ હોય છે, ત્યાં સુધી શમ, દમ, તિતિક્ષા, ઉપરતિ આદિ ગુણ રહે છે અને સમ્યકત્વ ન હોય તો એ ગુણે ટકી શકતા નથી. સમ્યકત્વ એ ચારિત્રરૂપી રસનું પાત્ર છે, એમ ચિંતવવું એ છઠ્ઠી ભાવના છે. શ્રત અને ચારિત્ર આત્મવિકાસ માટે અનુપમ વસ્તુ છે, પણ તે સમ્યકત્વરૂપી પાત્ર હોય તો જ ઝીલી શકાય છે. - આ રીતે સમ્યકત્વ સંબંધી જુદી જુદી રીતે વિચાર કરવાથી સમ્યકત્વ દઢ થાય છે અને તેમાં મલિનતા આવતી નથી. આ. ૨-૨૮ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૩૪ [ આત્મતત્ત્વવિચાર છ સ્થાના સમ્યકત્વને ટકાવવા માટે તાત્ત્વિક ભૂમિકાની જરૂર છે. આ તાત્ત્વિક ભૂમિકા છ સ્થાનેા કે છ સિદ્ધાંતાના સ્વીકાર કરવાથી તૈયાર થાય છે. તે આ પ્રમાણે (૧) જીવ છે. (૨) તે નિત્ય છે. (૩) તે શુભાશુભ કમના કર્તા છે. (૪) તે શુભાશુભ કર્મફળના ભાક્તા છે. (૫) તે સર્વ કર્મીને ક્ષય કરી મેાક્ષ મેળવી શકે છે. (૬) મેાક્ષના ઉપાય સુધર્મ છે, આત્મા અને કર્મ પરની વ્યાખ્યાનમાળામાં આ છ સિદ્ધાંતા અંગે ઘણું વિવેચન કરેલું છે, એટલે અહીં તેની પુનરુક્તિ નહિ કરીએ. આ રીતે સમ્યકત્વના સડસડ ભેદોનું વર્ણન અહીં પૂરું થાય છે. તેને બરાબર સમજીને ચાલનાર શુદ્ધ સમકિતી અની શકે છે અને આ દુઃખપૂર્ણ સંસારના પાર પામી શકે છે. વિશેષ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ચુંમાલીસમુ સભ્યજ્ઞાન મહાનુભાવે ! સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ આત્માના મૂળ ગુણેા છે અને તેને ઉત્કૃષ્ટ વિકાસ કરવાથી જ મેાક્ષની પ્રાપ્તિ થાય છે. આ ત્રણ ગુણેા પૈકી સમ્યગ્દર્શીનના વિચાર વિસ્તારથી કર્યું. હવે સમ્યજ્ઞાનના વિચાર પણ વિસ્તારથી કરીશું; તે તમે એકાગ્ર ચિત્તે સાંભળે. અહીં એકાગ્ર ચિત્તની સૂચના એટલા માટે કરીએ છીએ કે ઘણા મહાનુભાવે। વ્યાખ્યાન સાંભળવા હાંશથી આવે છે, પણ ચિત્તની જોઇએ તેવી એકાગ્રતા ન હેાવાનાં કારણે અહીં કહેવાતા વિષય ખરાબર ગ્રહણ કરી શકતા નથી. જ્યાં વિષય જ ખરાખર ગ્રહણ ન થાય, ત્યાં તેના પર ચિંતન-મનન કરવાનું અને કયાંથી? ‘સવને નાળે વિનાળે એ જિનાગમનાં વચને છે. તેના અર્થ એ છે કે સદ્ગુરુમુખેથી શાસ્ત્રોનું શ્રવણુ કરતાં જીવાજીવાંદિ તવાનું જ્ઞાન થાય છે અને એ જ્ઞાનનાં પિરણામે આત્માને વિશિષ્ટ રીતે એળખવારૂપ વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પરંતુ શાસ્રશ્રવણ જ યથાર્થ રીતે ન થાય, તા જ્ઞાન-વિજ્ઞાનની પ્રાપ્તિ શી રીતે થાય? Page #228 -------------------------------------------------------------------------- ________________ 739 ૪૩૬ [ આત્મતત્વવિચાર ચિત્તની એકાગ્રતા-શાંતિને અનુભવ . કેટલાક કહે છે કે “અમે ચિત્તને-મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન તે કરીએ છીએ, પણ તે એકાગ્ર થતું નથી; માટે કઈ એવો ઉપાય બતાવો કે જેથી તે જલ્દી એકાગ્ર થઈ શકે.” આના ઉત્તરમાં અમારે એ કહેવાનું છે કે તમારા અંતરમાં અનેક પ્રકારની આશાઓ-તૃષ્ણાઓ ભરેલી છે, એટલે તમારું ચિત્ત સદા વ્યાકુલ રહે છે અને તે અનેકાનેક વસ્તુને વિચાર કર્યા કરે છે. જો તમે એક આશાઓને છોડી દે, તૃષ્ણને તાર કાપી નાખે, તે તમારું મન શાંત થશે અને તે જ્યાં ત્યાં ભટકશે નહિ. પછી તે એકાગ્રતા સરળ થઈ જશે. બીજી વસ્તુ અભ્યાસની છે. તમે રેજ સામાયિક કરે અને તેનો અભ્યાસ વધારતા જાઓ તો તમારું મન જલ્દી શાંત થશે, પછી તેને એકાગ્ર કરવામાં તમને જરાયે મુશ્કેલી નહિ પડે. - અમે તમને રોજ ધર્મને ઉપદેશ આપીએ છીએ અને સંસારની અસારતા સમજાવીએ છીએ, તે એટલા જ માટે કે તમારું મન વૈરાગ્યના રંગે રંગાય અને તમે શાંતિને અનુભવ કરી શકે, પણ પરિસ્થિતિ વિચિત્ર છે. માખી જેમ અળખામાં ચાટી જાય, તેમ તમારું મન સંસારના ભોગવિલાસમાં ચોટી ગયું છે અને તેની પ્રાપ્તિ માટે નિરંતર–વલખાં મારે છે, એટલે તમને શાંતિને અનુભવ થતો નથી. " તમે પ્રભુપૂજા કરે છે, માળા ફેરવો છે, તેમજ સમ્યાન ] બીજી ક્રિયાઓ કરે છે, પણ ચિત્તની સ્થિતિ ડામાડોળ હોવાથી તેમાં તન્મયતા જામતી નથી અને પરિણામે તેનું વાસ્તવિક ફળ પામી શકતા નથી. આટલું પ્રસંગોચિત. હવે પ્રસ્તુત વિષય પર આવીએ અને તેની વિચારણા કરીએ. - જ્ઞાનનું મહત્વ જ્ઞાન એ આત્માને પ્રધાન ગુણ છે, કારણ કે તેના વડે જ તે જડથી જુદો જણાઈ આવે છે. એક જૈન મહર્ષિ જ્ઞાનને મહિમા પ્રકાશતાં જણાવે છે કે— गुण अनंत आतम तणा रे, मुख्यपणे तिहां दोय । तेमां पण ज्ञान ज वडुं रे, जिनथी दसण होय ।।: भवियण चित्त धरो, મન-વ-જા કમાયો , જ્ઞાન-મતિ રો | આ વિશ્વની સઘળી વસ્તુઓ અનંતધર્માત્મક છે, તેમ આત્મા પણ અનંતધર્માત્મક છે. તેમાં બે ગુણોની મુખ્યતા છે ? જ્ઞાન અને દર્શન. આ બે ગુણેમાં પણ જ્ઞાન મિ છે, કારણ કે તેના વડે દર્શન અર્થાત્ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. માટે હે ભવ્યજને ! મારી વાત તમે ધ્યાન પર લે અને દંભરહિત બની મન વચન-કાયાથી જ્ઞાનની ઉપાસના કરે.” આત્મા જ્ઞાનવડે પદાર્થને જાણે છે અને તેના પર શ્રદ્ધા કરે છે, એટલે જ્ઞાનને લીધે દર્શનની-સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, એ વચને યથાર્થ છે. જેને જ્ઞાન નથી, તેને કદી Page #229 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્વવિચારો પણ સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. ઘડાને, વસ્ત્રને કે થાંભલાને કદી પણ સમ્યકત્વ પ્રાપ્ત થાય ખરું? ज्ञाने चारित्रगुण वधे रे, ज्ञाने उद्योत सहाय । ज्ञाने थिविरपणुं लहे रे, ओचारज उवज्झाय । भवियण चित्त धरो, मन - મોક્ષની પ્રાપ્તિ માટે ચારિત્ર એ સહુથી નજીકનું કારણ છે. તેના ગુણો એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે. તેની વૃદ્ધિ જ્ઞાનને લીધે જ થાય છે. જે જ્ઞાન ન હોય તે ચારિત્ર ફીકકું પડે, તેની બધી શોભા મારી જાય. કલ્પના કરે કે એક માણસ પ્રાયઃ છે. તે જીવ કેને કહેવાય? અજીવ કેને કહેવાય? અથવા પુણ્યની પ્રવૃત્તિ શી? પાપની પ્રવૃત્તિ શી? એ બીલકુલ જાણુતે નથી, તો તે અહિંસાદિ ગુણોને પોતાનાં જીવનમાં યથાર્થ પણે ઉતારી શકશે ખરે? “મેં અમુક વ્રતો લીધાં છે, તેના લીધે મારું અમુક કર્તવ્ય છે, તે મારે આ રીતે પાળવું જોઈએ,” વગેરે વિચારે જ્ઞાન સિવાય આવે ખરા? જે એ વિચાર જ ન આવે તો જીવનમાં ખીલે શી રીતે ? જ્ઞાનીએને એ સર્વમાન્ય અભિપ્રાય છે કે “જેનામાં જ્ઞાન નથી, વિવેક નથી, તે કઈ પણ પ્રકારની આધ્યાત્મિક પ્રગતિ કરી શકતો નથી.” | શ્રદ્ધા સાથે જ્ઞાનની પણ જરૂર છે. સદHળો વીવો વર અથામાં ટાઈ’ –એવું ક શાસ્ત્રવચન છે. તેને સામાન્ય અર્થ એ છે કે “છત્રાદિ તરમાં શ્રદ્ધા રાખનારે જીવ અજરામર સ્થાનને પામે છે.* આ પરથી કઈ એમ સમજતું હોય કે માત્ર તો પર શ્રદ્ધા રાખવાથી જ જીવ મોક્ષ પામે છે અને જ્ઞાનની કાંઈ જરુર નથી, તે એ સમજણ બરાબર નથી. જે જીવ અભવ્ય છે, તેને કદી પણ સમ્યકત્વની સ્પર્શના થતી નથી, એટલે તે જીવાદિ તમાં શ્રદ્ધાવાન બનતું નથી, તેથી ભયે છતાં મોક્ષે જાતે નથી. પરન્તુ ભવ્ય જીવને અમુક સમયે સમ્યકત્વની સ્પર્શના થાય છે, તેના લીધે તે જીવાદિ તત્તમાં શ્રદ્ધાવાન બને છે, અને છેવટે તે મુક્તિમાં જાય છે. શ્રદ્ધા વગર મુક્તિમાં જઈ શકાતું નથી, એમ કહેવાનો અહીં આશય છે, પરંતુ મુક્તિમાં જવા માટે તેને સમ્યકત્વ ઉપરાંત સમ્યગજ્ઞાન અને સમ્યક્રચારિત્રની જરૂર પડે જ છે. જે આત્મા માત્ર સમ્યકત્વથી મોક્ષગામી બનતો હોય તે શાસ્ત્રકારે સવારજ્ઞાન-વારિત્રાળ મોક્ષમાર્ગઃ–એવું સૂત્ર કહે જ શા માટે? એટલે દરેક વાક્યની અપેક્ષા સમજવાની આવશ્યકતા છે. શાસ્ત્રવચનની અપેક્ષા સમજ્યા વિના તેના અર્થને વિવાદ કરનારના હાલ બે પ્રવાસીઓ જેવા થાય છે. અપેક્ષા અંગે બે પ્રવાસીઓનું દષ્ટાંત જૂના જમાનાની આ વાત છે કે જ્યારે ગામો પર ખૂબ ધાડે પડતી અને શૂરવીર માણસે તેને પ્રાણના ભાગે પણ બચાવ કરતા. આ રીતે એક ગામ પર ધાડ પડી, ત્યારે એક વીર પુરુષે ગામને બચાવ કરતાં પિતાની કાયાનું Page #230 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્વવિચાર, અલિદાન આપ્યું. આથી ગામલેકએ તેની સ્મૃતિ જાળવી રાખવા માટે ગામની ભાગોળે તેનું એક બાવલું ઊભું કર્યું અને તેના એક હાથમાં તરવાર તથા બીજા હાથમાં હાલ આપી. હવે એ ઢાલની એક બાજુ સેનાથી રસવામાં આવી અને બીજી બાજુ રૂપાથી રસવામાં આવી. કે એક વાર બે પ્રવાસીઓ સામસામી દિશામાંથી તે ગામની ભાગોળે આવી ચડ્યા અને પેલા બાવલાને જોઈ પિતપતાને અભિપ્રાય પ્રકટ કરવા લાગ્યા. આ એકે કહ્યું: “પરોપકાર માટે પ્રાણ પાથરવા એ બહુ મોટી વસ્તુ છે. તેથી હું આ પરોપકારી વીરને ધન્યવાદ આપું છું.” તે બીજાએ કહ્યું: “આ જગતમાં વીરતાની કદર કરનારા અ થોડા હોય છે, પરંતુ આ ગામના લોકોએ વીરતાની કદર કરી વીર પુરુષનું બાવલું બેસાડ્યું, માટે હું તેમને સાબાશી આપું છું.'' પહેલાએ કહ્યું: “આ બાવલું ઘણું સુંદર છે !' બીજાએ કહ્યું: “બાવલા કરતાં કે તેના હાથમાં રહેલી તરવાર અને ઢાલ બહુ સુંદર છે. તેમાં યે આ સેનાથી રસેલી ઢાલ તો ઘણી જ સુંદર છે. ” પહેલાએ કહ્યું : “એ ! જરા સંભાળીને બેલ! આ ઢાલ સેનાથી રસેલી નથી, પણ રૂપાથી રસેલી છે.' . બીજાએ કહ્યું: મારી આંખે મને બરાબર દેખાય છે અને હું જે જોઉં છું, તે જ બેસું છું. બાકી જેની આંખો બરાબર કામ આપતી ન હોય, તે ગમે તેમ બેલે. ? , સમ્યગજ્ઞાન 1 તે તરત જ પહેલે તાડુક્યો : “અરે મૂર્ખ ! તું મને આંધળે કહે છે? આ ઢાલ રૂપાથી જ રસેલી છે. તેને સોનાથી રસેલી કહેવી એ બેવકૂફાઈની હદ છે.” 1. આમ વિવાદ કરતાં બંને જણ બાંયો ચડાવી સામસામાં આવી ગયા. એવામાં ગામના કેટલાક ડાહ્યા માણસે ત્યાં આવી પહોંચ્યા. તેમણે કહ્યું: “ઓ ભલા મુસાફરો! તમે શા માટે લડે છે?” પહેલાએ કહ્યું કે “આ બેવકૂફ એમ કહે છે કે આ ઢાલ સોનાથી રસેલી છે. બીજાએ કહ્યું કે “આ આંધળે એમ કહે છે કે આ ઢાલ રૂપાથી રસેલી છે.” ' ગામલેકેએ કહ્યું કે જે તમારે લડવાનું કારણ આ જ હોય તો એમ કરે કે તમે બંને એકબીજાનાં સ્થાને આવી જાઓ; એટલે સાચી સ્થિતિ સમજાઈ જશે.” બંને પ્રવાસીઓએ તેમ કર્યું, તો તેમના આશ્ચર્યને પાર રહ્યો નહિ. આ ઢાલ તો સોનેરી પણ હતી અને રૂપેરી પણ હતી. આથી તેઓ શરમાઈ ગયા અને પોતપોતાનાં સ્થાને ચાલ્યા ગયા. - જૈન શાસ્ત્રો નિરપેક્ષ વચનવ્યવહારને જૂઠો ગણે છે અને સાપેક્ષ વચનવ્યવહારને સાચે ગણે છે. “આ ઢાલ સોનેરી જ છે એમ કહેવું એ નિરપેક્ષ વચનવ્યવહાર છે, કારણ કે તેમાં “જ” શબ્દના પ્રયોગવડે બીજી અપેક્ષાનો નિષેધ કરવામાં આવે છે. એ જ રીતે “આ ઢાલ રૂપેરી જ છે” એમ કહેવું એ પણ નિરપેક્ષ વચનવ્યવહાર છે, કારણ Page #231 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચા કે તેમાં બીજી અપેક્ષાના નિષેધ છે. અહીં એમ કહેવામાં આવે કે ‘આ ઢાલ સાનેરી પણ છે અને રૂપેરી પણ છે તો એ વચનવ્યવહાર સાચા છે, કારણ કે તેમાં શ્રીજી અપેક્ષાઓને સ્થાન આપવામાં આવ્યું છે. અપેક્ષાનું રહસ્ય ખરાખર સમજવું હોય તેણે નયવાદના તેમજ સ્યાદ્વાદને અભ્યાસ કરવા જોઈ એ. જૈન મહિષઓએ આ વિષયનું ઘણું ઊંડું મથન કરેલું છે અને તે માટે અનેક સ્વતંત્ર ગ્રંથાની રચના કરેલી છે; પરંતુ તમે તો પંચપ્રતિક્રમણ કે ચાર પ્રકરણાથી જ આગળ વધતા નથી, તો આ ગ્રંથા સુધી કયાંથી પહેાંચા ? સજ્ઞને માનનારા સામાન્ય જ્ઞાનથી પણ વચિત રહે છે, એ શું આછું ખેદજનક છે ? જ્ઞાનથી જેમ સમ્યકત્વની પ્રાપ્તિ અને ચારિત્રગુણાની વૃદ્ધિ થાય છે, તેમ શાસ્ત્રના ોધ થવામાં સહાય મળે છે. આ જગતમાં અનેક શાસ્ત્રો વિદ્યમાન છે, પણ અજ્ઞાનીને તેં શાં કામનાં ? અહીં અજ્ઞાનીને અથ અલ્પજ્ઞાની સમજવાને હૈં, નહિ કે જ્ઞાનથી રહિત. એવી સ્થિતિ તે કઈ પણ! જીવની કયારે પણ હાંતી જ નથી. તે નિગેાદમાં હોય છે, ત્યારે પણુ અક્ષરને અનંતમા ભાગ તે ખુલ્લા જ હોય છે, અર્થાત્ તેને કઈક જ્ઞાન તેા જરૂર હોય છે. જો કંઈ પણ જ્ઞાન ન હેાય તે તેનામાં અને જડમાં ફેર શે? અજ્ઞાની રહેવું એ માટે દોષ છે. અજ્ઞાની રહેવું એ મોટો દોષ છે. તે અંગે કોઈ કે તીક જ કહ્યું છે કે સભ્યસાન ] अज्ञानं खलु कष्टं, द्वेषादिभ्योऽपि सर्वदोषेभ्यः । अर्थं हितमहितं वा न वेत्ति येनावृत्तो जीवः ॥ ૪૩. દ્વેષ આદિ સદોષો કરતાં અજ્ઞાન એ માટે દોષ છે, કારણ કે તેનાથી આવૃત્ત થયેલા જીવ હિત કે અહિત જાણી શકતા નથી. ’ આજે જગતના તમામ બુદ્ધિમાન પુરુષા જ્ઞાનપ્રાપ્તિની હિમાયત કરી રહ્યા છે, કારણ કે જ્ઞાનવડે જ મનુષ્ય પેાતાના જીવનવ્યવહાર સારી રીતે ચલાવી શકે છે અને જીવનમાં પ્રગતિ સાધી શકે છે. પરંતુ જ્ઞાનપ્રાપ્તિ એમને એમ થઈ જતી નથી. તે માટે સારા એવા પરિશ્રમ કરવા પડે છે અને કેટલાંક કષ્ટો પણ સહન કરવા પડે છે. જેએ આ કષ્ટોથી કટાળીને એમ કહે છે કે यथा जडेन मर्तव्यं, बुधेनापि तथैव च । उभयोर्मरणं दृष्ट्वा, कण्ठशोषं करोति कः ॥ ‘જેમ જડ માણસાને મરવાનું હાય છે, તેમ વિદ્વાનાને–સુશિક્ષિત માણસાને પણ મરવાનું હોય છે. આમ અનેને મરવાનુ... સમાન હાવાથી શાસ્ત્રોને કઠસ્થ કરવાની કે લાંબું ભણવાની માથાકૂટ કાણુ કરે?? તેમને અમે મૂર્ખાધિરાજ સમજીએ છીએ. જેમણે પરિશ્રમ કર્યો, કષ્ટ ઉઠાવ્યાં અને શાસ્ત્રોને સારી રીતે અભ્યાસ કર્યાં, તેઓ જ આ જગતમાં વિદ્વાન તરીકે પકાયા અને અનેકના ઉપકારી બની શકયા. જેણે પરિશ્રમથી કંટાળીને વિદ્યાધ્યયન ક્યું નહિ, તે અભણ કે ગમારમાં મળ્યા અને Page #232 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ [ આત્મતત્ત્વવિચાર તેમણે કાગડા કૂતરાની માફક માત્ર પેાતાનું પેટ ભરીને દિવસેા પૂરા કર્યાં. એવાએનાં જીવનનુ કોઈ મહત્ત્વ ખરુ'? વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ પણ આપેા. તમે તમારાં બાળકને સારી રીતે ભણાવે અને હાશિયાર બનાવેા, પણ તેની સાથે ધર્મનું જ્ઞાન પણ આપે. જો તેમને ધર્મનું જ્ઞાન આપ્યું હશે, તે જ તેઓ શાસ્ત્રોના મમ સમજી શકશે અને સર્વજ્ઞપ્રણીત તત્ત્વામાં શ્રદ્ધાન્વિત થઈ ને પેાતાનુ જીવન સફળ કરી શકશે. પરંતુ તમે તે આજે વ્યાવહારિક શિક્ષણને ખૂબ મહત્ત્વ આપી રહ્યા છે. અને ધાર્મિક શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા દર્શાવી રહ્યા છે. વ્યાવહારિક શિક્ષણ આપવા માટે ફી–ટયુશન-પુસ્તક વગેરેના મહિને ઠીક ઠીક ખર્ચ કરે છે, તેનાં પ્રમાણમાં ધાર્મિક જ્ઞાન આપવા માટે કેટલા ખર્ચ કરે છે? અરે! નજીકમાં પાઠશાળા હાય અને મફત શિક્ષણ અપાતું હાય, તે પણ તમે તમારાં બાળકોને એ પાઠશાળામાં ભણવા માટે મેકલતા નથી. ધાર્મિક શિક્ષણ પ્રત્યેની આ ઉપેક્ષા તમને કયાં દોરી જશે, તેનું ભાન છે ખરૂ? કેટલાક કહે છે કે છોકરા હાથથી ગયા, હવે તે કાઈનું માનતા નથી, મવાલીઓ સાથે ફરે છે અને ન કરવાના ધંધા કરે છે. 'પરંતુ તેને પ્રથમથી જ ધાર્મિક સંસ્કારો—ધાર્મિક જ્ઞાન આપ્યું. હાત અને વિનયવિવેકના પાઠ પઢાવ્યા હોત તે। આ દશા આવત ખરી? તમે છોકરાઓ પ્રત્યે લાગણી બતાવી તેમને તમારા વારસા આપશે, સભ્યજ્ઞાન ] ૪૪૫ પણ એ અજ્ઞાની, ઉદ્ધત, ઉશ્રૃંખલ હશે, સારા સસ્કારાથી રહિત હશે, ધર્મ ભાવના વિનાના હશે, તે એ વારસા કેટલે વખત ટકશે? અને તેનું પરિણામ શું આવશે? તેના વિચાર કરે. એના કરતાં તમારાં બાળકાને અત્યારથી જ સારા સંસ્કાર પડે એવું જ્ઞાન આપેા, જેથી તેમનું જીવન સસ્કારી અને અને તેએ ધારેલી પ્રગતિ સાધી શકે. જ્ઞાનનું મહત્ત્વ (ચાલુ) આચાર્ય અને ઉપાધ્યાયનું પદ માટુ છે, પણ તેમને · સ્થવિર તેા ત્યારે જ કહેવામાં આવે છે કે જ્યારે તે જ્ઞાનમાં નિરતર વૃદ્ધિ કરતા રહી જ્ઞાનવૃદ્ધ બને, ગીતા અને. ઉક્ત જૈન મહર્ષિ જ્ઞાનનેા મહિમા દર્શાવતા વિશેષમાં કહે છે કે ज्ञानी श्वासोच्छ्वासमां रे, कठिण करम करे नाश । वह्नि जेम इंधण दहे रे, क्षणमां ज्योति प्रकाश ।। भवियण चित्त धरो, मन० ધમ કાને કહેવાય? તેમાં કેવી શક્તિ હાય છે? તેના અંધ કેટલા પ્રકારે પડે છે? તે કયારે કેમ ઉદયમાં આવે છે? તેની નિર્જરા કેવી રીતે થાય છે? વગેરે ખાખતા અમે કની વ્યાખ્યાનમાળામાં વિસ્તારથી સમજાવી છે. જે કર્માં દઢતાથી અંધાયાં હાય, તે કઠિન કહેવાય. તેને નાશ કરવાનું કામ સહેલું નહિ. નાશ કરતાં લાખા- ક્રોડા વ પણ લાગી જાય. પરંતુ આત્મા જ્ઞાની મને, પેાતાની જ્ઞાનશક્તિના સુંદર વિકાસ કરે તેા એ કઠિન, કર્મોના નાશ Page #233 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતવિચાર માત્ર શ્વાસેવાસ જેટલા અલ્પ સમયમાં જ કરી નાખે છે. જેમ અગ્નિ લાકડાંને સળગાવી દે છે અને તે થાકી વારમાં સળગી જાય છે, તેમ જ્ઞાની પોતાનાં કમેને સળગાવી દે છે અને તેને ક્ષણ માત્રમાં જ નાશ થતાં આત્મતિને પૂર્ણ પ્રકાશ થાય છે. એક જૈન મહાત્મા કહે છેઃ भक्ष्याभक्ष्य न जे विण लहिये, पेय-अपेय विचार। कृत्य-अकृत्य न जे विण लहिये, ज्ञान ते सकल आधार रे॥ प्रथम ज्ञान ने पछे 'अहिंसा, श्री सिद्धांते भारव्यु।: ज्ञानने वंदो ज्ञान म निंदो, ज्ञानीए शिवसुख चाख्युरे॥ ‘જેના વિના ભક્ય–અભક્ષ્ય પદાર્થોની કે પિય–અપેય -વસ્તુઓની ખબર પડતી નથી; વળી જેના વિના કૃત્ય અને એકૃત્ય એટલે કરવા એગ્ય અને ન કરવા ગ્ય કામે જાણી શકાતાં નથી, તેથી જ્ઞાન એ સકલ ધર્મક્રિયાને આધાર છે. પ્રથમ જ્ઞાન અને પછી અહિંસા–એવું શ્રી જિનેશ્વર દેએ આગમમાં ભાખ્યું છે, તેથી જ્ઞાનને વંદન કરે અને તેની નિંદા ન કરે. જે કેઈએ શિવસુખ ચાખ્યું છે, તે જ્ઞાનના પ્રતાપે જ ચાખ્યું છે.' કઈ એમ માનતું હોય કે જૈન ધર્મને જ્ઞાન પર બહુ ભાર નથી, તે એ ગંભીર ભૂલ છે. જૈન ધર્મ તે ર૫ષ્ટ ઘેષણ કરીને કહે છે કે “ગાળ-વિલિયા મોલોજ્ઞાન અને ક્રિયાથી જ મોક્ષ મળે છે. વળી તે જ્ઞાનને “અરાન અને સમેહરૂપી અંધકારને નાણાકિસ્તાંર સૂર્ય માની સમ્યગુરાન ] તેને વારંવાર નમસ્કાર કરે છે. આ રહ્યા તેની પ્રતીતિ કરાવનારા શબ્દો: “અન્નાઇ-સંમોહ-તોરણ, નમો નમો नाण-दिवायरस्स। જૈન ધર્મનું એ સ્પષ્ટ મંતવ્ય છે કેपावाओ विणिवत्ती, पवत्तणा तह य कुसल-पक्खंमि । विणयस्स य पडिवत्ती, तिन्नि वि नाणे समापिति ॥ ‘પાપકામાંથી નિવૃત્તિ, કુશલ પક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ, એ ત્રણ જ્ઞાનથી જ થાય છે.' એટલે તેને ભાર જ્ઞાન પર ઓછા કેમ હોઈ શકે? જૈન ધર્મ એમ માને છે કે જ્ઞાન બે પ્રકારનું છે. એક મિથ્યાજ્ઞાન અને બીજું સમ્યજ્ઞાન. તેમાં મિથ્યાજ્ઞાન સંસારસાગર તરવાને ઉપાય બની શકતું નથી, જ્યારે સમ્યગૂજ્ઞાન સંસારસાગર તરવાને ઉપાય બની શકે છે અને તેથી દરેક મુમુક્ષુએ સમ્યજ્ઞાનની આરાધના-ઉપાસના કરવી જોઈએ. - મિથ્યાત્વીનું જ્ઞાન તે મિથ્યાજ્ઞાન, એટલે અજ્ઞાન; અને સમકિતીનું જ્ઞાન તે સમ્યગુજ્ઞાન, એટલે જ્ઞાન. અહીં જ્ઞાનની જે પ્રશંસા કરવામાં આવી છે, તે આ સમ્યજ્ઞાનની સમજવાની છે. જ્ઞાન તે પવિત્ર છે, તેના મિથ્યા અને સમ્યક્ એવા એ ભાગો કેમ હોઈ શકે?' એ પ્રશ્ન કેટલાક તરફથી પૂછશક્ય છે. તેને અમે કહીએ છીએ કે પાણી વિન્ન ગણાવા છiાં.યારે તેમાં ભુખમાં ચડે છે, ત્યારે શું અપવિત્ર Page #234 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ [ આત્મતત્ત્વવિચાર કે ઝેરી બની જતું નથી? તેજ સ્થિતિ અહીં સમજવાની છે. સારાં શાસ્ત્રો વાંચે તો પણ મિથ્યાત્વીને એ મિથ્યાત્વરૂપે પરિણમે છે અને મિથ્યાત્વીનાં શાસ્ત્રો વાંચે તે પણ સમકિતીને એ સમ્યકત્વરૂપે પરિણમે છે. " આઠ પ્રકારને જ્ઞાનાચાર સમ્યજ્ઞાનની વૃદ્ધિ થવા માટે શાસ્ત્રકારોએ આઠ પ્રકારને જ્ઞાનાચાર બતાવ્યું છે: काले विणए बहुमाणे, उवहाणे तह अनिण्हवणे । ચંગળ-અર્થ-તંદુમ, અવિદો નાળમાચારો ! જ્ઞાનાચાર કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિદ્રવતા, વ્યંજનશુદ્ધિ, અર્થશુદ્ધિ અને તદુભયશુદ્ધિ એ આઠ પ્રકાર છે.” . . અહીં જ્ઞાન શબ્દથી શ્રતજ્ઞાન સમજવાનું છે, કારણ કે અધ્યયન-અધ્યાપન તેનું જ સંભવે છે. સર્વજ્ઞ ભગવંત તોએ તત્ત્વનું જે સ્વરૂપ બતાવ્યું છે, તેને યથાર્થ બોધ, થતાભ્યાસ એટલે શાસ્ત્રનું પઠન-પાઠન કરવાથી જ થાય છે. શાસ્ત્રનાં પઠન-પાઠન માટે આપણે ત્યાં સ્વાધ્યાય શબ્દ પ્રચલિત છે. " સ્વાધ્યાય સાધુ અને શ્રાવક બંનેને પિતપોતાની ભૂમિકા પ્રમાણે કરવાનું હોય છે. ત્રીજા ધોરણના વિદ્યાર્થી છઠ્ઠા કે સાતમા ધોરણનાં પુસ્તકો વાંચવા માંડે કે મેટ્રીકવાળે બી. એ. નાં પુસ્તક વાંચવા માંડે તો તેને સમજાય ખરાં ધોરણસર અભ્યાસ કરવાથી જ થતાભ્યાસમાં પ્રગતિ થાય છે. સમ્યજ્ઞાન . કાર્યસિદ્ધિ માટે કાલ પણ એક અગત્યનું કારણ મનાય છે, એટલે કે અમુક કાર્ય અમુક સમયે કરવાથી જ સિદ્ધ થાય છે. આ નિયમ સ્વાધ્યાયને પણ લાગુ પડે છે, એટલે સ્વાધ્યાય પણ અમુક કાલે–અમુક સમયે જ કરવો જોઈએ. જ્ઞાનાચારને આ પ્રથમ પ્રકાર સમજ. ' ' - પ્રાતઃકાળ, મધ્યાહુન, સંધ્યા અને મધ્યરાત્રિની બે બે ઘડીએ-એક સંધિસમય પહેલાંની અને એક સંધિ સમય પછીની–સ્વાધ્યાયને માટે નિષિદ્ધ છે. તે અંગે શાસ્ત્રમાં કહ્યું છે કે “પહેલી અને છેલ્લી સંધ્યા સમયે, મધ્યાહુને અને અર્ધરાત્રિસમયે, એ ચાર, સંધ્યાઓ વખતે જે મનુષ્ય સ્વાધ્યાય કરે છે, તેણે આજ્ઞાદિકની વિરાધના કરી છે, એમ જાણવું.” - લૌકિક શાસ્ત્રોમાં કહ્યું છે કે વરસારિ હુ નિ, સા વિવર્ગના . आहारं मैथुनं निद्रा, स्वाध्याय च विशेषतः ॥ “ સંધ્યા સમયે ચાર કમેને ત્યાગ કરવો. આહાર, મૈથુન, નિદ્રા અને વિશેષતઃ સ્વાધ્યાય. કારણ કે સંધ્યાકાળે આહાર: કરવાથી વ્યાધિ ઉત્પન્ન થાય છે, મૈથુન કરવાથી દુર્ણ ગર્ભ ઉત્પન્ન થાય છે, નિદ્રા કરવાથી ધનનો નાશ થાય છે અને સ્વાધ્યાય કરવાથી મરણ થાય છે. આ * આ માન્યતામાં ગમે તેટલું તથ્ય હોય, પણ એ વાત સાચી છે કે પ્રાતઃકાળ-સાયંકાળ વગેરે સંધ્યા સમયે સ્વાધ્યાય કરવાને નહિ હેવાથી આવશ્યકાદિ ક્રિયાઓ માટે જોઈને સમય મળી રહે છે. આ. ૨-૨૯ Page #235 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર જ્ઞાન આપનાર ગુરુને, જ્ઞાનીને, જ્ઞાનાભ્યાસીના, જ્ઞાનના અને જ્ઞાનનાં ઉપકરણાના વિનય કરવા એટલે કે તેમના પ્રત્યે શિષ્ટાચાર અને આદરની લાગણી રાખવી, એ વિનય. નામના ખીજો જ્ઞાનાચાર છે. 17 + Au! # જ્ઞાન આપનાર ગુરુના વિનય દશ પ્રકારે કરવા ઘટે છે: (૧) ગુરુના સત્કાર કરવા, (ર) ગુરુ આવ્યેથી ઊભા થવું, (૩) ગુરુને માન આપવું, (૪) ગુરુને બેસવા માટે આસન આપવુ', (૫) ગુરુને આસન પાથરી આવુ, (૬) ગુરુને વંદન કરવુ, (૭) ગુરુની સામે બે હાથ જોડીને ઊભા રહેવુ', અને કહેવુ કે મને શી આજ્ઞા છે? (૮) ગુરુનાં મનના અભિપ્રાય જાણીને તે પ્રમાણે વર્તવુ, (૯) ગુરુ બેઠા હાય ત્યારે તેમના પગ દાખવા વગેરે સેવા કરવી અને (૧૦) ગુરુ ચાલતા હોય ત્યારે તેમની પાછળ ચાલવુ’. આ રીતે ગુરુના વિનય કરવાથી ગુરુ પ્રસન્ન થાય છે અને તે શાસ્ત્રોનાં ગૂઢ રહસ્યા સમજાવે છે. ‘વિનય વિના વિદ્યા નહિ' એ ઉક્તિ પ્રસિદ્ધ છે. ભણાવનાર શિક્ષક પ્રત્યે વિનયભાવ હાવા જોઇએ, પરતુ આજે વિદ્યાગુરુ પ્રત્યે કેવા વર્તાવ થઈ રહ્યો છે ? જમાના ફરે તેમ શિષ્ટાચારમાં ફેરફાર થાય એ સંભવિત છે, પરંતુ તેમના પ્રત્યે અંતરના આદર તા. હાવા જ જોઇએ ને ? ગુરુની ખુરશી પર ટાંકણીએ ખાસાય, ગુરુ બેડ પર લખવા જાય કે પાછળથી ચાક ફેંકાય કે બુટના અવાજ થાય, એ સારી પ્રજાને છાજતું નથી. જ્યાં ગુરુ પ્રત્યે આ જાતનુ' વતન હાય, ત્યાં. વિદ્યા પણ કેવી મળે? ૪૫૦ સભ્યજ્ઞાન ] ૪૫૧ જ્ઞાનીને વિનય પણ ગુરુની જેમ જ કરવાના છે. જ્ઞાનાભ્યાસીને વિનય ત્રણ પ્રકારે કરવા ઘટે છે. (૧) જ્ઞાનાભ્યાસીને સારાં શેાધેલાં પુસ્તકા આપવાં. આગળ જ્ઞાનાભ્યાસ હસ્તલિખિત પુસ્તકને આધારે થતા કે જેમાં લહિયાના હાથે ભૂલેા થવાના વિશેષ સભવ રહેતા એટલે પુસ્તક! શેાધેલાં આપવાનું સૂચન છે. (૨) જ્ઞાનાભ્યાસીને સૂત્ર અને અની પરિપાટી યાને પ્રણાલિકા આપવી. (૩) જ્ઞાનાભ્યાસીને આહાર અને ઉપાશ્રય આપવા. જો જ્ઞાનાભ્યાસીને આ રીતે વિનય કરવામાં આવે તે જ્ઞાનીઓની સંખ્યા સારી રીતે વૃદ્ધિ પામે અને પરિણામે સમાજમાં પણ જ્ઞાનનું પ્રમાણ વધે. જે સમાજમાં જ્ઞાનીનું માન–સન્માન થાય છે, તે સમાજ થાડા વખતમાં આગળ વધી પેાતાની પ્રગતિ સાધી શકે છે. જ્ઞાનીને વિનય આઠ પ્રકારે કરવા ઘટે છેઃ (૧) ઉપધાન વગેરે વિધિ વડે સૂત્ર અને અગ્રહણ કરવા તથા અભ્યાસ કરવા. ઉપધાન સખધમાં વિશેષ વિવેચન આગળ કરીશું. (૨) વિધિ પ્રમાણે બીજાને સૂત્ર અને અર્થ આપવા તથા તેમાં રહેલા અથની સારી રીતે ભાવના કરવી. (૩) શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સારી રીતે અનુષ્ઠાન કરવુ. - (૪) પાતે પુસ્તકા લખવાં. (પ) ખીજા પાસે પુસ્તકો લખાવવાં. (૬) પુસ્તકાનું શેાધન કરવુ' અર્થાત્ તેમાં જે ભૂલા રહી ગઈ હાય, તે સુધારવી. Page #236 -------------------------------------------------------------------------- ________________ પર [ આત્મતત્ત્વવિચાર્ । - (૮) વાસક્ષેપ, કપૂર વગેરે સુગધી વસ્તુઓ વડે જ્ઞાનની પૂજા કરવી. (૮) જ્ઞાનપચમી વગેરેની તપશ્ચર્યા કરવી અને તેના અંતે શક્તિ મુજબ દ્યાપન કરવુ'. જ્ઞાનાપકરણના વિનય એ પ્રકારે કરવાના છે ઃ એક તે જ્ઞાનેાપકરણ અને તેટલાં સારાં એકઠાં કરવાં અને બીજો તેના પ્રત્યે આદર રાખવા. પુસ્તકને ઠેબે લેવું કે પાટી પર થૂંક લગાડવુ વગેરે જ્ઞાનેાપકરણની આશાતના સૂચવે છે, માટે તેમાંથી 'ખવું. જ્ઞાન આપનાર ગુરુ, જ્ઞાની વગેરે પ્રત્યે વિનયની જેમ અહુમાન દર્શાવવું, એ જ્ઞાનાચારને ત્રીજો પ્રકાર છે. અહીં મહુમાનથી અંતરનેા સદ્ભાવ કે ભારે આદર સમજવાને છે. બાહ્ય વિનય હોય પણ અંતરનું બહુમાન ન હેાય, તે પણ જ્ઞાનપ્રાપ્તિમાં આગળ વધી શકાતું નથી, તેથી જ શાસ્ત્રકાર ભગવંતાએ બહુમાનને જ્ઞાનાચારના એક ખાસ પ્રકાર માનેલા છે. શાસ્ત્રોમાં વિનય અને અહુમાનની ચતુગી બતાવી છે, તે પણ તમારે લક્ષમાં રાખવા જેવી છે. (૧) કાઇને વિનય હોય, પણ અહુમાન ન હેાય. (ર) કાઇને બહુમાન હાય, પણ વિનય ન હોય. (૩) કાઈને વિનય પણ હાય અને બહુમાન પણ હોય. (૪) કાઈને વિનય પણ ન હોય અને બહુમાન પણ ન હોય. આમાંથી પહેલા અને બીજો ભાગ મધ્યમ છે, ત્રીજો ઉત્કૃષ્ટ છે અને ચેાથે કનિષ્ઠ છે. સમ્યજ્ઞાન ] : ૪૫૩ હવે જ્ઞાનાચારના ચાથા પ્રકાર ઉપધાન પર આવીએ. શાસ્ત્રકારોએ ઉપધાન શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે કરી છેઃ 'उप-समीपे धीयते - क्रियते सूत्रादिकं येन तपसा तदुपधानम्જે તપ વડે સૂત્રાદિક સમીપ કરાય તે ઉપધાન, ’ આ પરથી તમે સમજી શકશેા કે ઉપધાન એક પ્રકારનું તપ છે અને તે સૂત્રાદિકને સમીપ કરવા માટે જ કરવામાં આવે છે. એટલે જે સૂત્ર અત્યાર સુધી દૂર હતાં, જે સૂત્રેાને ભણવાગણવાના અધિકાર પ્રાપ્ત થયા ન હતા, તે આ ક્રિયાથી પ્રાપ્ત થાય છે. સ કેટલાક પૂછે છે કે ‘ ઉપધાનની ક્રિયા પ્રાચીનકાળમાં હતી કે કેમ ?' તેના ઉત્તર એ છે કે ઉપધાનની ક્રિયા પ્રાચીનકાલમાં પણ હતી જ. શ્રી સમવાયાંગસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, શ્રી મહાનિશીથસૂત્ર વગેરેમાં તેને સ્પષ્ટ ઉલ્લેખ છે. ‘ જાહે વિળયે વધુમાળે. એ ગાથા પણ પ્રાચીન છે તેમાં જ્યારે ઉપધાનના સ્પષ્ટ નિર્દેશ છે, ત્યારે તેની પ્રાચીનતા માટે શ'કા ઉઠાવવાનું કેાઈ કારણ નથી. કેટલાક કહે છે કે - નમસ્કારાદિ સૂત્રેા જૈન કુટુંબમાં નાનપણથી જ શીખવાય છે અને ઘણાખરાને કઠસ્થ હોય છે, તેા તેનાં ઉપધાન વહેવાની જરૂર શી? ' તેના ઉત્તર એ છે કે ‘આજે નાનપણથી જે સૂત્રેા શિખવાય છે અને કઠસ્થ કરાવવામાં આવે છે, તે સંસ્કારાનાં આરાપણુરૂપ છે, તેથી શ્રાવકાએ જે ક્રિયા કરવાની છે, તેમાં તે પ્રવૃત્ત થઈ શકે છે, પર`તુ તેમણે એ સૂત્રેા ગુરુ પાસેથી વિધિસર Page #237 -------------------------------------------------------------------------- ________________ ૫૪ [ આત્મતત્ત્વવિધા ગ્રહેણુ કરેલાં હોતાં નથી અને જે સૂત્રો ગુરુ પાસેથી વિધિસર ગ્રહણ કરેલાં હાતાં નથી, તે ચાગ્યરૂપે પરિણમતાં નથી, તેથી એ સૂત્ર વિધિસર ગ્રહણ કરવા માટે ઉપધાન વહેવાં જરૂરી છે. વિધિસર મહ કેટલાક કહે છે કે ‘ ઉપધાનમાં દર વર્ષે લાખા વિષેયાના ધૂમાડા થાય છે, તેનું વાસ્તવિક ફળ તા કઈ જ દેખાતું નથી, તે પછી ઉપધાન કરાવ્યે રાખવાના અથ શે?” આને ઉત્તર પણ આપવા જ જોઈએ. આજથી ચાલીશ– પચાસ વર્ષ પહેલાં ઉપધાના બહુ ઓછાં થતાં, કારણ કે તે વખતે સાધુઓની સંખ્યા ઓછી હતી, એટલે તેના પ્રચાર આછે હતા. હાલમાં સાધુઓની સંખ્યા વધી છે અને તેમના દ્વારા ઉપધાનનું માહાત્મ્ય ઘણા લોકેાનાં સમજવામાં આવ્યું છે, એટલે દર વર્ષે જુદાં જુદાં શહેરામાં ઉપધાનતપ કરાવવામાં આવે છે. આ ઉપધાનતપથી અનેક પ્રકારના લાભા થાય છે. તેમાં પ્રથમ લાભ તા એ કે તેનાથી શ્રી જિને શ્વરદેવની આજ્ઞાનું પાલન થાય છે. બીજો લાભ એ કે આડા દિવસે ઉપવાસ, આયંબિલ, એકાસણુ વગેરેની તપશ્ચર્યાં એકધારી કરવી હાય તેા થઈ શકતી નથી, પણ ઉપધાન કરવામાં આવે તે ૨૧ ઉપવાસ, ૮ આય ́બિલ અને ૧૮ એકાસણાંની તપશ્ચર્યાં એકધારી થઈ શકે છે કે જે કર્મીની મહા નિજ રા કરનાર છે. ત્રીજો લાભ એ કે ઉપધાનમાં રાજ પાસહ કરવાના હોવાથી મુનિજીવનની તુલના થાય છે. ચાથા લાભ એ કે તેનાથી કાયા પરની માયા ઘટે છે અને તેશ્ આગળ પર અનેક પ્રકારની પાપપ્રવૃત્તિ કરતા અટકી જવાય સસ્થાન ] છે. પાંચમે લાભ એ કે તેથી ઇન્દ્રિયાના રાય કરવાની તાલીમ મળે છે. છો લાભ એ કે તેનાથી કષાયને સવર થાય છે. સાતમે લાભ એ કે ધર્મારાધનની અભિલાષાથી એકત્ર થયેલી વ્યક્તિઓના સત્સંગ થાય છે અને તેથી ધ ભાવનાની વૃદ્ધિ થાય છે. આ રીતે બીજા પણ ઘણા લાભા થાય છે. તેથી તેના અંગે જે ખચ કરવામાં આવે છે, તે દ્રવ્યને પ્રયાગ છે, નિહ કે ધૂમાડા. જેએ ધમ ક્રિયાથી દૂર રહે છે અને તેના દ્વારા થતા અનેક પ્રકારના લાભાથી અજાણ્યા છે, તે જ આ પ્રકારના આક્ષેપો કરે છે અને કેટલાકની ધર્મ શ્રદ્ધાને ડઢાળી નાખે છે. તેઓ જે વસ્તુસ્થિતિની ઊંડાણમાં ઉતરે અને જાતે બધી વસ્તુનું નિરીક્ષણ કરે તા તેમને સમજ પડે કે ઉપધાનતપ એ ધમ ભાવનાની વૃદ્ધિ કરનારું કેવુ.... સુંદર અનુષ્ઠાન છે! ઉપધાનતપ કર્યા પછી અનેક પ્રકારના વ્રત-નિયમે લેવાય છે અને તેથી પણ જીવન પર ઘણી સારી અસર થાય છે. જેએની બુદ્ધિ મદ છે અથવા તે જેનું ચિત્ત શાસ્ત્રનાં પન—પાઠનમાં જલ્દી એકાગ્ર થઈ શકતું નથી, તેઓ ઉપધાન કરે તે તેમની બુદ્ધિમાં રહેલી જડતા દૂર થાય છે અને ચિત્ત જલ્દી એકાગ્ર થવા લાંગે છે. આજ કારણે પ્રાચીન કાળથી ઉપધાન પર ખૂબ ભાર મૂકાતા આવ્યો છે અને મારે તેને આટલા પ્રચાર છે. ઉપધાનની પાછળ જે ખર્ચ થાય છે, તે સાધર્મિકની સેવામાં અને આવને ખર્ચા પરમાત્માની ભક્તિમાં અને શાસનની પ્રભાવનામાં થાય છે. તે ખર્ચ ને ખાટા ખર્ચે ન કહેવાય. તે તો ધર્મનું ન Page #238 -------------------------------------------------------------------------- ________________ * [ આત્મતત્વવિચાર અને પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે. જ્યારે દીવાળી આવે છે, ત્યારે દુકાને શણગારવામાં અને લાઈટ વગેરે કરવામાં કેટલે ખર્ચ થાય છે? અને દુકાન શણગારે તેને ત્યાં લકમી આવે એ નિયમ નથી. લક્ષ્મી તે પુણ્યથી મળે છે, માટે પુણ્યનાં કામમાં ખર્ચ કરે એ બેટો ખર્ચો ન કહેવાય, પણ પાપનાં કામમાં ખર્ચે કરો એ બેટે ખ કહેવાય. - સાન આપનાર ગુરુનો કે જ્ઞાનને નિહનવ કરો નહિ, અપાલાપ કરે નહિ, એ અનિહવતા નામને જ્ઞાનાચારને પાંચ પ્રકાર છે. વધારે સ્પષ્ટ કહીએ” તે જ્ઞાન આપનાર ગુરુ જે અપ્રસિદ્ધ હોય કે જાતિથી રહિત હોય, તો પણ તેમને ગુરુ તરીકે કહેવા, પણ પિતાનું ગૌરવ વધારવાને બીજી કઈ યુગપ્રધાનાદિક પુરુષનું નામ આપવું નડિ. વળી શ્રત ભણ્યા હોઈએ, તેટલું જ કહેવું, પણ તેથી હતું કે એવું કહેવું નહિ. ગુરુને નિદ્ધવ કરવામાં લૌકિક શાસ્ત્રોએ પણ બહું મે પાપ માનેલું છે. તેઓ કહે છે કે સમ્યગ જ્ઞાન ] જો પાઠ અશુદ્ધ થાય, અર્થાત્ તેમાંના કેઈ અક્ષરની હાનિ વૃદ્ધિ થાય કે કાના, માત્રા, મીંડી વગેરેમાં વધારા-ઘટા થાય તો પાઠ કરી જાય અને તેના અર્થમાં પણ મોટું પરિવર્તન થઈ જાય. આથી જ્ઞાનની મહા આશાતના થાય અને સર્વજ્ઞની આજ્ઞાને ભંગ વગેરે દેશે ઉત્પન્ન થાય. તેથી શ્રાધ્યયન કરનારે સૂત્રપાઠ કરતી વખતે વ્યંજનશુદ્ધિ પર બરાબર લક્ષ આપવું જોઈએ. - અર્થશુદ્ધિ એ જ્ઞાનાચારને સાતમો પ્રકાર છે. જ્ઞાનપ્રાપ્તિ માટે જેમ વ્યંજનશુદ્ધિ જરૂરની છે, તેમ અર્થશુદ્ધિ પણ જરૂરની છે. જે અર્થની શુદ્ધિ ન રહે તો અનર્થ થાય અને તેથી સ્વ-પરને ભારે નુકશાન થાય. “અજ વડે યજ્ઞ કરે” એ વાકયમાં અજને અર્થે ત્રણ વર્ષ ઉપરાંતની ડાંગર લેવાને બદલે બકરે લેવામાં આવે, તો ડાંગર હોમવાને બદલે બકરાનું બલિદાન દેવાનો પ્રસંગ આવે અને એ ઘેર હિંસાનાં ફળરૂપે અનેક પ્રકારનાં દુઃખ ભોગવવાં પડે. સૂત્રને ઉચ્ચાર શુદ્ધ કરવા અને તેની સાથે તેને અર્થ પણ શુદ્ધ વિચાર, એ તદુભયશુદ્ધિ નામને જ્ઞાનાચારને આઠમે પ્રકાર છે. જેઓ આ રીતે જ્ઞાનાચારનું પાલન કરે છે, તેમનાં સમ્યગુજ્ઞાનની વૃદ્ધિ થાય છે અને પરિણામે તેઓ સમ્યક ચારિત્રધારી બની પિતાનું કલ્યાણ કરી શકે છે. આ વિશેષ અવસરે કહેવાશે. - વધારવાને બીન જરીક કહેવા, પછકહત હોય, યાનને શતં સારવા, જાહષ્ણવ નાયરે જે મનુષ્ય એક પણ અક્ષર આપનારને ગુરુ માનતો નથી, તે સો વાર કૂતરાની યોનિમાં ઉત્પન્ન થઈને ચાંડાલના કુલમાં જન્મે છે. ” . . વ્યંજનશુદ્ધિ એ જ્ઞાનાચારને છઠ્ઠો પ્રકાર છે. અહીં વ્યંજનશુદ્ધિથી શાસ્ત્રપાઠના અક્ષરેની શુદ્ધિ સમજવાની છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ પ des are nice SEP ! વ્યાખ્યાન પીસ્તાલીસમું સમ્યક્ ચારિત્ર , , . મહાનુભાવો! ધર્મને વ્યાખ્યાનપ્રવાહ આગળ વહેતો વહે રત્નત્રથી સુધી આવી પહોંચે છે અને તે સમ્યગ્દર્શન તથા સમ્યગુજ્ઞાનને સ્પર્શી ચૂકી છે. આજે તે સમ્યક ચારિત્રને સ્પર્શવાનો છે. આને એક મંગલ અવસર સમજી તેમાં તન્મય બને. , ચારિત્રનો મહિમા કેટલાક એમ માને છે કે અમે ઘણું ભણ્યા, ઘણું શાસ્ત્રોના જાણકાર થયા, એટલે મહાન બની ગયા. પરંતુ મનુષ્યને ખર મહાન બનાવનાર ચારિત્ર છે, એ ભૂલવાનું નથી. અહીં ચારિત્ર શબ્દથી સમ્યક્ ચારિત્ર સમજવાનું છે, કારણ કે મિથ્યા ચારિત્ર મનુષ્યને મહાન બનાવી શકતું નથી. આજ સુધીમાં આ જગતમાં જે મહાપુરુષે ગણાયા, તે સમ્યક ચારિત્રના પ્રતાપે જ ગણાયા. સમ્યક્ ચારિત્ર અંગે જૈન શાસ્ત્રકારોએ જે વચનો કહ્યાં , તે વારંવાર ચિંતન-મનન કરવા યોગ્ય છે. સાંભળો એ વચન: “ઘણું શ્રુત ભણેલો હોય, પણ ચારિત્રથી રહિત હોય સમ્યક ચારિત્ર] ૪૫૯ તે તેને અજ્ઞાની જ જાણવ, કારણ કે તેનું જ્ઞાન શૂન્ય ફળવાળું છે. અંધ મનુષ્ય આગળ લાખ કે દીવાઓ પ્રકટાવ્યા હોય તો પણ તે શું કામના ? ચક્ષુવાળાને એક દી પણું ત્યાગ અને ગ્રહણ આદિ ક્રિયાના હેતુથી પ્રકાશક: થાય છે, તેમ ચારિત્રવાળાને થોડું જ્ઞાન પણ પ્રકાશકથાય છે. ' . . “જેમ ચંદનનો ભાર વહન કરનાર ગધેડે તેના ભારને જ ભાગી થાય છે, પણ તેની સુગંધને ભાગી થત નથી, તેમ ચારિત્રરહિત એ જ્ઞાની પઠન-ગુણન–પરાવર્તન ચિત આદિ જ્ઞાનને ભાગી થાય છે, પરંતુ તેનાથી પ્રાપ્ત થનારી સદ્ગતિને ભાગી થતું નથી. ' * જેમ વહાણને નિર્ધામક જ્ઞાનવાળે હોવા છતાં અનુકૂળ પવન વિના ઇચ્છિત બંદરે પહોંચી શકતો નથી, તેમ જીવ પણ જ્ઞાની હોવા છતાં ચારિત્રરૂપી પવન વિના સિદ્ધિસ્થાનને. પામી શકતો નથી.” ભવભ્રમણને મહારેગ " " “ઔષધથી રોગ મટે છે” એવી શ્રદ્ધા હોય, ઔષધના પ્રકાર તથા સેવનવિધિનું જ્ઞાન હોય, પણ ઔષધનું સેવન કરવામાં આવે નહિ, તે લાગુ પડેલે રોગ મટે ખરે?" - તમને ભવભ્રમણનો મહાગ અનાદિકાળથી લાગુ. પડે છે અને તેનાં જ કારણે તમે જન્મ-જરા-રોગમૃત્યુનાં અકથ્ય દુઃખ સહન કરી રહ્યા છે. જે આ રોગ મેટે તો તમારે ફરી જન્મ લેવો પડે નહિ અને જન્મના. , Page #240 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ [ આત્મતત્ત્વવિચાર અભાવે જરા, રાગ તથા મૃત્યુનાં દુઃખા સહન કરવાં પડે નહિ. એ સ્થિતિમાં તે તમારે અક્ષય અનત સુખને જ ઉપભાગ કરવાના હાય, પણ આ ભવભ્રમણના રોગ મટાડવા માટેનુ અકસીર ઔષધ ચારિત્ર છે, એ ભૂલશે નહિ. કેઈ એમ સમજતું હાય, કે ચારિત્ર તે આપણી પાસે નથી, તે કચાંથી લાવીએ? તે એ સમજણ ભૂલભરેલી છે. ચારિત્ર એ બહારની વસ્તુ નથી, પર`તુ તમારી પેાતાની વસ્તુ છે અને તે તમારી પાસે જ છે, તમારાં અંતરમાં જ છૂપાયેલી છે. અહીં પ્રશ્ન થશે કે ‘જો ચારિત્ર અમારાં મંતરમાં છૂપાયેલું હાય તે તે પ્રકટ કેમ થતું નથી?” તેના ઉત્તર એ છે કે · ચારિત્ર તમારાં અંતરમાં જ છૂપાયેલું છે, પણ મેહનું આવરણ આવી જવાને લીધે તે પ્રકટ થતું નથી. સૂર્ય ઘણા તેજસ્વી છે, પણ તેની આડે વાદળીએ આવી જાય છે, ત્યારે તેનું તેજ આવરાઇ જાય છે, તેમ અહીં પણ સમજવું'. માહ તમારા ટ્ટો શત્રુ છે. માહ તમારા, કટ્ટો શત્રુ છે અને તે તમારી અનેકવિધ ખરાખી કરે છે, છતાં તમે મેષને છોડતા નથી, એ કેટલું આશ્ચર્યજનક છે ? શાસ્ત્રકારોએ મેહને અધકારની ઉપમા આપી છે, તે બિલકુલ યથાર્થ છે. માણસ ગમે તેવા ડાહ્યો હાય, જ્ઞાની હાય, પણ જ્યાં મેાહુના ઉદ્દય થયા, માહનું આવરણ આવ્યું કે તેનું ડહાપણુ દબાઈ જાય છે અને સમ્યક્ ચારિત્ર ] ૪૧. જ્ઞાનના પ્રકાશ સાવ ઝાંખા પડી જાય છે. આ સ્થિતિમાં તે ગમે તેવુ' અકૃત્ય કરે એમાં નવાઈ શી? માતા પુત્રની પાલક ગણાય, છતાં ચૂલણી રાણીએ પેાતાના પુત્ર પ્રદત્તને જીવતા સળગાવી મૂકવાનું કાવતરું કર્યું, તેનું કારણ શું? કારણ એ જ કે મેાહના આવેશને લીધે તે દ્વીધ રાજાના પ્રેમમાં પડી હતી અને પેાતાનુ ભાન ભૂલી હતી. પિતા પુત્રના રક્ષક ગણાય, છતાં કૃષ્ણરાજે પોતાના તમામ પુત્રાનાં અંગ છેઢાવી નાખ્યાં હતાં, કારણ કે રાજ્યને માહ તેનાં મન પર સવાર થયેા હતેા. સૂરિકતાએ પોતાના પતિ પ્રદેશી રાજાને ઝેર આપ્યું.. અને કાણિકે પોતાના પુત્ર શ્રેણિક રાજાને લેાહનાં પાંજરામાં પૂર્યો, એ બધી મેાહની જ વિડ’બના છે. મેને લીધે આત્મા પરપદાને પોતાના માને છે અને મારી માતા, મારા પિતા, મારી પત્ની, મારા પુત્ર, મારી પુત્રી, મારું કુટુંબ, મારા સ્વજના, મારી મિલકત, મારા પૈસા, એમ સત્ર મારું મારું કરે છે. પરંતુ વાસ્તવમાં આમાંનું કંઈ પણ તેનુ' નથી. જો તેનુ હાય તેા તેની સાથે રહે, પણ આ ખ" તો અહીં પડયુ રહે છે અને આત્મા એકલા જ પરલેાકમાં સીધાવે છે. . ચારિત્રના બે પ્રકા ચારિત્ર એ પ્રકારનુ છે : દેશિવરતિરૂપ અને સવિરતિરૂપ. તેમાં દેશવરતિરૂપ ચારિત્ર ગૃહસ્થને હાય છે Page #241 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર આ બન્ને ૪૬૨ અને સ`વિરતિરૂપ ચારિત્ર સાધુને હાય. છે. ચારિત્રના અહી યથાક્રમ પરિચય આપીશું. દેશવિરતિ ચારિત્ર કેવા ગૃહસ્થને હાય છે ? · દેશવિરતિ ચારિત્ર કેવા ગૃહસ્થને હાય છે?’ તે પ્રથમ જણાવીશું. આ જગતમાં ગૃહસ્થા ત્રણ પ્રકારના છે : એક તા અસ'સ્કારી, બીજા સ’સ્કારી અને ત્રીજા ધર્મપરાયણ. જેનાં જીવનમાં કાઈ જાતનું ધ્યેય નથી, જે યચ્છા જીવન જીવે છે અને ગમે તેની સાથે ગમે તે રીતે વર્તે છે, તેને અસસ્કારી સમજવા. આવા ગૃહસ્થા કનિષ્ઠ કોટિના ગણાય. તે પેાતાને મળેલા મહામાંદ્યા માનવભવ અવસ્ય હારી જવાના. આવા અસ`સ્કારી ગૃહસ્થા સસ્કારી અને તે માટે મહાપુરુષાએ માર્ગ બતાવ્યા છે. તેનુ' અનુસરણ કરનારા માર્ગાનુસારી કે સંસ્કારી ગણાય. તેના પાંત્રીશ નિયા -આ પ્રમાણે સમજવા : માર્ગાનુસારીના પાંત્રીશ નિયમા (૧) વૈભવ ન્યાયથી મેળવે. (૨) વિવાહ સમાન કુલ-આચારવાળા પણુ અન્યગાત્રીથી કરવા. છોકરો બહેરી (૩) શિષ્ટાચારની પ્રશંસા કરવી. (૪) છ અંતરશત્રુઓના ત્યાગ કરવા. કામ, ક્રોધ, લાલ, માન, મદ અને હુ એ છ અંતરના શત્રુ છે. (૫) દ્રિયાને કાબૂમાં રાખવી. h - (૬) ઉપદ્રવવાળાં સ્થાનના ત્યાગ કરવા. અહી ઉપ સમ્યક્ ચારિત્ર ] *ફ્સ દ્રવથી શત્રુની ચડાઈ, મળવા જાગવા, રોગચાળો ફાટી નીકળવા, દુકાળ પડવા, અતિવૃષ્ટિ થવી વગેરે ઉપદ્રવકારી ઘટનાએ સમજવી. (૭) સારા પડેાશવાળાં અતિ પ્રકટ પણ નહિ અને અતિ ગુપ્ત પણ નહિ, એવા ઘણાં દ્વારા વિનાનાં ઘરમાં રહેવુ. સારા પાડાશમાં રહેતાં જીવન પર સારી અસર થાય છે અને ખરાબ પાડેાશમાં રહેતાં જીવન પર ખરાખ અસર થાય છે. અતિ પ્રકટ એટલે રાજમાર્ગ ઉપર. ત્યાં ચારી વગેરેના ભય વિશેષ રહે છે. અને અતિ ગુપ્ત એટલે ગલીકુચીમાં. ત્યાં રહેતાં ગૃહની શેાભા રહેતી નથી. માટે એવાં સ્થાને રહેવાના નિષેધ કર્યાં છે. ઘણાં દ્વારવાળાં ઘરમાં રહેતાં ધન અને કુલસ્ત્રીઓની રક્ષા થઈ શકતી નથી. (૮) પાપથી ડરતાં રહેવું. (૯) પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. (૧૦) કાઈ ના અવર્ણવાદ ખાલવેા નહિ અર્થાત્ કાઇની નિંદા કરવી નહિ. રાજા વગેરેના ખાસ કરીને અવણું વાદ લવા નહિ, કારણ કે તેથી સનાશ થવાના પ્રસ’ગ આવે છે. (૧૧) ખર્ચ આવક પ્રમાણે રાખવા. (૧૨) પાશાક વૈભવ પ્રમાણે રાખવે. (૧૩) માતાપિતાની સેવા કરવી. (૧૪) સંગ સદાચારી પુરુષાના કરવા. (૧૫) કરેલા ઉપકારને જાણવા. કાઈ એ નાના સરખે ઉપકાર કર્યો હોય તે પણ ભૂલવા નહિ Page #242 -------------------------------------------------------------------------- ________________ - - [ આત્મતત્ત્વવિચાર (૧૬) અજીર્ણ હોય તે જમવું નહિ. (૧૭) અવસરે પ્રકૃતિને અનુકૂળ આસક્તિ વિના ભજન કરવું. (૧૮) સારી વર્તણુકવાળા અને જ્ઞાનવૃદ્ધોની સેવા કરવી. : (૧૯) નિંદ્ય કામમાં પ્રવૃત્તિ કરવી નહિ. જે કામ સમાજમાં અધમ, હલકું કે નિંદ્ય ગણાતું હોય તેમાં પ્રવૃત્તિ કરવાથી પ્રતિષ્ઠાને નાશ થાય છે અને પ્રતિષ્ઠાને નાશ થતાં ક્રમશઃ સર્વને નાશ થાય છે. ' ' (૨૦) જે ભરણપોષણ કરવા યોગ્ય હોય તેનું ભરણપિઘણું કરવું. માતા, પિતા, દાદા, દાદી, પત્ની, પુત્રાદિ પરિવાર તથા આશ્રયે રહેલાં સગાંવહાલાં અને કરચાકર ભરણપોષણ કરવા એગ્ય છે. તેમાં માતાપિતા, સતી સ્ત્રી અને પિતાના નિર્વાહની શક્તિ ન હોય તેવા પુત્રપુત્રીઓનું ભરણપોષણ તે કઈ પણ ભેગે એટલે નેકરી, ચાકરી કે સામાન્ય ગણાતું હોય એ ધ કરીને પણ કરવું અને સ્થિતિ સારી હોય તો બીજાં સગાવહાલાનું પણ પિષણ કરવું, તેમજ અસહાય જ્ઞાતિજનોને પણ.બનતી મદદ કરવી. (૨૧) દીર્ઘદર્શી થવું. લાભાલાભને પૂરતો વિચાર કર્યા વિના કઈ પ્રવૃત્તિમાં ઝંપલાવવાથી બહુ મોટું નુકશાન સહન કરવું પડે છે, જ્યારે દીર્ઘદર્શીને પ્રાયઃ વિપત્તિ આવતી નથી. ' , ' ' ' ' (૨૨) રેજ. ધર્મકથા સાંભળવી. (૨૩) દયાળું થવું. દયા એ ધર્મનું મૂળ છે. સમ્યક્ ચારિત્ર] (૨૪) બુદ્ધિના આઠ ગુણેનું સેવન કરવું. તે આ પ્રમાણે • ૧. શુષા એટલે તત્વ સાંભળવાની ઈચ્છા. ૨. શ્રવણ એટલે તત્ત્વ સાંભળવું. ૩. ગ્રહણ એટલે સાંભળેલું ગ્રહણ કિરવું. ૪. ધારણ એટલે ગ્રહણ કરેલાને ભૂલવું નહિ. ૫. ઉહ એટલે જે અર્થ ગ્રહણ કર્યો હોય તેની સંગતિ દાખલાદલીલપૂર્વક વિચારવી. ૬. અહિ એટલે તે જ અર્થના અભાવમાં કેવી વિરુદ્ધ પરિસ્થિતિ હોય તે યુક્તિદષ્ટાથી જેવું. ૭. બ્રમાદિ દેથી રહિત અર્થનું જ્ઞાન મેળવવું. ૮. અર્થને નિશ્ચિત બંધ કરો. આ આઠ ગુણોનું સેવન કરનારને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. (૨૫) ગુણનો પક્ષપાત કરે. અહીં ગુણ શબ્દથી ક્ષમા, નમ્રતા, સરલતા, સંતેષ, ઉદારતા, વાત્સલ્ય, ધૈર્ય, પવિત્રતા, સત્ય વગેરે સમજવા. " (૨૬) હંમેશા અદુરાગ્રહી બનવું. પિતાની વાત બેટી જણાય છતાં ન છોડવી એ દુરાગ્રહ કહેવાય છે.. - (૨૭) વિશેષજ્ઞ થવું—એટલે કે દરેક વસ્તુના ગુણદેષ બરાબર સમજવા. (૨૮) અતિથિ, સાધુ અને દીનજનની યોગ્યતા પ્રમાણે સેવા કરવી. . (૨૯) પરસ્પર બાધા ન આવે એ રીતે ધર્મ, અર્થ છે અને કામ એ ત્રણ વર્ગને સેવવા. * (36) દેશે અને કાળથી વિરુદ્ધ પરિચર્યાને ત્યાગ કરે. આ. ૨-૩૦ Page #243 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્વવિચાર એ. (૩૧) બલાબ વિચારીને કામ કરવું. (૩૨) લોકલાગણી ધ્યાનમાં રાખીને વર્તવું. (૩૩) પરોપકાર કરવામાં કુશળ થવું. જે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે કોઈના ઉપર નાને કે માટે ઉપકાર કરે છે, તેનું જીવન ધન્ય ગણાય છે. બાકીના મનુષ્ય કાગડા-કૂતરાની “માફક માત્ર પિતાનું પેટ ભરનારા હોઈ તેમની ગણના શેમાં કરવી? એ તમે જ કહો. અહીં અમને સોરઠના એક લેકકવિએ કહેલો સેરઠે યાદ આવે છે: - કરમાં પહેરે કડાં, પણ કર પર કર મેલે નહિ; એને જાણવા મડાં, સાચું સોરઠિયો ભણે. . (૩૪) લજજાવાન થવું. (૩૫) મુખાકૃતિ સૌમ્ય રાખવી. મધ્યમ અને ઉત્તમ કટિના ગૃહસ્થ - સંસ્કારી ગૃહસ્થ મધ્યમ કોટિના ગણાય છે. તેઓ ધર્મ અર્થાત્ દેશવિરતિચારિત્ર સરળતાથી પામી શકે છે. ખેતર ખેડાયેલું હોય છે તેમાં સારો પાક ઉતરે, એ સહુ સમજી શકે એવી વાત છે. છે જે ગૃહસ્થ સમ્યકત્વયુક્ત શ્રાવકનાં બાર વ્રત ધારણ કરે છે, તેને અહીં ધર્મપરાયણ એટલે દેશવિરતિ ચારિત્રવાળા સમજવાના છે. આ ગૃહસ્થ ઉત્તમ કોટિના ગણાય છે અને તેઓ સર્વવિરતિ એટલે સાધુજીવનને સરળતાથી સ્વીકાર કરી શકે છે. ' સમ્યકત્વયુક્ત શિવનાં આર શો કેવાં હોય છે, તે સમ્યક્ ચારિત્ર ] અહીં ટુંકમાં જણાવીશું. ટુંકમાં એટલા માટે કે તેનું વિસ્તારથી વર્ણન કરવું હોય તો એક વ્યાખ્યાનમાળા જ યોજવી પડે અને હવે તેટલો સમય આપણી પાસે નથી. સમ્યકત્વ હોય તો જ વ્રતે ટકે છે, એટલે સમ્યકત્વની ધારણ આવશ્યક છે. સમ્યકત્વની ધારણા સમ્યકત્વ અને તે ગ્રહણ કરવાને ખાસ વિધિ છે. તે ઉત્તમ ક્ષેત્રમાં, ઉત્તમ મુહૂર્તો, પરીક્ષિત શિષ્યને, પ્રભુજીની સમક્ષ કરાવવામાં આવે છે. તે વખતે સમ્યકત્વ ગ્રહણ કરનારને નીચે મુજબ પ્રતિજ્ઞા કરવાની હોય છે , अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो। जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहियं ॥ આજથી મારે જીવનપર્યત શ્રી અરિહંત એ જ દેવ, સુસાધુ એ જ ગુરુ અને કેવલી ભગવંતનું વચન એ જ ' તત્ત્વ અર્થાત્ ધર્મરૂપે માન્ય છે. તે સિવાય બીજા કોઈ દેવ ગુરુ-ધર્મને આદરું નહિ-સેવું નહિ. આ રીતે મેં સમ્યકત્વ દેવ, ગુરુ અને સંઘની સાક્ષીએ ગ્રહણ કર્યું છે.” બાર વતેનાં નામ શ્રાવકનાં બાર વ્રતોનાં નામ આગળ ગુણસ્થાનન ! વર્ણનપ્રસંગે ગણાવી ગયા છીએ, તે પણ અહીં દેશવિરતિ ચારિત્રને ખાસ અધિકાર હોવાથી તેની ગણના પુનઃ કરાવીશું. મંત્રોચ્ચારમાં જેમ અમુક શખદો બે વાર બાલ Page #244 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્વવિચાર વાથી તેની શક્તિ વધે છે, તેમ નિત્ય ઉપગી વ્રતનાં નામ બીજી વાર લેવાથી તે વધારે પાકાં થાય છે, અથવા વિકૃત થઈ ગયા હોય તો તેનું અનુસંધાન થઈ જાય છે. બાર વતનાં નામ આ પ્રમાણે સમજવાં: ' (૧) સ્થૂલ-પ્રાણાતિપાત-વિરમણ-ત્રત. ' (૨) સ્થૂલ-મૃષાવાદ-વિરમણવ્રત. (૩) સ્કૂલ-અદત્તાદાન-વિરમણ–ત્રત. (૪) સ્કૂલ-મિથુન-વિરમણવ્રત. - (૫) પરિગ્રહ-પરિમાણુ-વ્રત. (૬) દિક-પરિમાણવ્રત. (૭) ભેગાપભેગ—પરિમાણ વ્રત (૮) અનર્થદંડ-વિરમણ-ત્રત. ૯) સામાયિક-વત. (૧૦) દેશાવકાશક-ત્રત. (૧૧) પષધ-વ્રત.' (૧૨) અતિથિસંવિભાગવત. - વતના વિભાગ આ બાર વ્રતમાં પહેલાં પાંચને અણુવ્રત કહેવામાં આવે છે, કારણ કે તે મહાવ્રતની અપેક્ષાએ અણુ અર્થાત ઘણું નાનાં . પછીનાં ત્રણને ગુણવતો કહેવામાં આવે છે, કારણ કે તે ચારિત્રના ગુણોની પુષ્ટિ કરનારાં છે અને છેલ્લાં ચારને શિક્ષાત્રત કહેવામાં આવે છે, કારણ કે તે આત્માને સાધુજીવનની શિક્ષા કે તાલીમ આપનાર છે. એક અપેક્ષાએ સમ્યક્ ચારિત્ર]. શિક્ષાવતે પણ ગુણવ્રતો જ છે, એટલે પાંચ અણુવ્રત સિવાયનાં બાકીનાં સાતે વ્રતોને ગુણવ્રતો માનવામાં પણ કંઈ હરકત નથી. આ દષ્ટિએ જ શાસ્ત્રોમાં કેટલીક જગાએ સાત ગુણવતોને ઉલ્લેખ આવે છે. પહેલું સ્થલ-પ્રાણાતિપાત-વિરમણ-ત્રત - જે વ્રતમાં કંઈ છૂટછાટ ન હોય તે સૂક્ષમ અને જેમાં છૂટછાટો હોય તે સ્કૂલ. આ રીતે પાંચ અણુવ્રતને સ્થૂલ કહેવામાં આવે છે. પ્રાણાતિપાત એટલે હિંસા, તેમાંથી વિરમણ પામવાનું અર્થાત્ વિરમવાનું–અટકવાનું જે વ્રત તે પ્રાણાતિપાતવિરમણવ્રત. આ વ્રતમાં સંકલ્પથી નિરપેક્ષપણે નિરપરાધી ત્રસ જીવની હિંસાનો ત્યાગ કરવામાં આવે છે. તેનું વિવેચન અમેએ સત્તાવીશમાં વ્યાખ્યાનમાં કરેલું છે, એટલે અહીં તેની પુનરુક્તિ નહિ કરીએ. ધર્મમાં અહિંસા ધર્મ મેટો છે, એટલે પ્રથમ વ્રત હિંસાત્યાગનું લેવાય છે. બીજાં બધાં વ્રતો આ એહિંસારૂપી વૃક્ષનાં ડાળી–ડાંખળાં છે, એમ કહીએ તો પણ ખોટું નથી. અહિંસા જીવનનું રક્ષણ અને પિષણને માટે છે. . . બીજું સ્થલ-મૃષાવાદ-વિરમણવ્રત , - મૃષા વદવું તે મૃષાવાદ, તેમાંથી અટકવાનું જે સ્કૂલ વ્રત તે સ્થૂલ મૃષાવાદ-વિરમણ-ત. તેમાં નીચેની પ્રતિજ્ઞા લેવામાં આવે છે: (૧) કન્યા કે વર સંબંધી ખોટું બોલવું નહિ. Page #245 -------------------------------------------------------------------------- ________________ હ [ આત્મતત્ત્વવિચાર (ર) ગાય, ભેંસ વગેરે નાવા સંબધી ખોટું ખેલવુ નહિ. (૩) જમીન, ખેતર વગેરે સંબધી ખાટું ખેલવું નહિ. (૪) કોઈની થાપણ આળવવી નહિ. (૫) કા—કચેરીમાં કે પચલવાદ સમક્ષ ખાટી સાક્ષી આપવી નહિ. ત્રીજું સ્થૂલ-અદત્તાદાન-વિરમણ-વ્રત અદત્તાદાન એટલે ચારી. તેને ત્યાગ કરવાનું સ્થૂલ વ્રત તે સ્થૂલ-અદત્તાદાન—વિરમણ–વ્રત. આ વ્રત નીચે પ્રમાણે લેવામાં આવે છે: (૧) કાઇનાં ઘર-દુકાનમાં ખાતર પાડવુ' નહિ. (૨) ગાંઠ છેડીને કે પેટી-પટારાં ઉઘાડીને કોઈની વસ્તુ કાઢી લેવી નહિ. (૩) ધાડ પાડવી નહિ. (૪) તાળા પર કુચી કરીને એટલે તાળું ઉઘાડીને કાઈની વસ્તુ કાઢી લેવી નહિ. (૫) પરાઈ વસ્તુને પેાતાની કરી લેવી નહિ. ચારેલા માલ રાખવા નહિ અને ચારને ઉત્તેજન મળે તેવું કંઇ પણ કરવું નિહ. ચારીના માલ રાખવા કે ચારને ઉત્તેજન આપવુ એ પણ ચારી જ છે, માટે આ છત લેનારે તેનાથી ખચવાનુ છે. ચેાથું સ્થૂલ-મૈથુન-વિરમણ-વ્રત આ વ્રતને સ્વદારા–સતાષ-વ્રત પણ કહેવામાં આવે સમ્યક ચારિત્ર ] ४ છે. સ્વદારા એટલે જેને પ`ચની સાક્ષીએ હાથ ગ્રહણ કર્યા છે, તેવી સ્ત્રી. તેનાથી સંતોષ માનવા એટલે પેાતાની સ્ત્રી સિવાય માટી તેટલી ગિની એમ માનીને તેમના પ્રત્યે કદી પણ પુષ્ટિ કરવી નહિ. પરદ્વારાગમન વિરમણ-વ્રતમાં કુંવારી કન્યાઓ, વિધવાઓ, રખાતા વગેરેના ત્યાગના સ્પષ્ટ સમાવેશ થતા નથી, એટલે તેની સરખામણીમાં સ્વદારાસંતોષ-વ્રત ઘણું મેટું છે. શ્રી હેમચંદ્રાચા' કહે છે કે ‘ જે પોતાની સ્ત્રીથી જ સંતુષ્ટ છે અને વિષયામાં વિરક્ત છે, તે ગૃહસ્થ હાવાં છતાં પેાતાનાં શીલથી સાધુના સરખા ગણાય છે. ’ આ વ્રતને મહિમા જાણીતા છે. પાંચમું. પરિગ્રહ–પરિમાણુ-વ્રત પેાતાના થકી ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ એટલે મકાન, રૂપ, સેાનું, રાચરચીલુ’,દ્વિપદ એટલે નેકરચાકર અને ચતુષ્પદ એટલે ઢોરઢાંખર રાખવા, તે પરિગ્રહ કહેવાય છે. તેનું પરિમાણુ કરવું, એટલે તેની મર્યાદા ખાંધવી. શાસ્ત્રકારો કહે છે કે • જેમ ઘણા ભારથી ભરેલું માટું વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ પરિગ્રહના મમત્વરૂપી ભારથી પ્રાણીઓ સ’સારરૂપ સમુદ્રમાં ડૂબી જાય છે. ' તેથી પરિગ્રહ જરૂર જેટલા જ રાખવા, પણ તેથી અધિક રાખવા નહિ. મનુષ્યે અનેકવિધ પાપા આ પરિગ્રહ માટે જ કરે છે, એટલે તેની મર્યાદા થાય તે પાપનું પ્રમાણ ઘટી જાય અને સતેાષના ગુણુ ખીલતા રહે. છઠ્ઠું દિક્–પરિમાણુ–ત્રત ગૃહસ્થજીવનને સ ંતોષી બનાવવા માટે જેમ પરિગ્રહનું Page #246 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ [ આત્મતત્ત્વવિચાર પરિમાણુ આવશ્યક છે, તેમ દિક્ એટલે દિશાઓનું પરમાણુ પણ આવશ્યક છે. આ વ્રતમાં અમુક દિશામાં અમુક અતરથી વધારે જવું નહિ, એવી પ્રતિજ્ઞા લેવાય છે. સાતમું ભાગેષભાગ-પરિમાણુવ્રત જે વસ્તુ એક વાર ભાગવાય તે ભાગ. જેમકે આહાર, પાન, સ્નાન, ઉદ્ઘતન, વિલેપન, પુષ્પધારણ વગેરે; અને જે વસ્તુ વધારે વખત ભાગવાય તે ઉપભેગ. જેમકે—વસ્ત્ર, આભૂષણુ, શયન, આસન, વાહન વગેરે. આ વ્રતથી ભાગ અને ઉપભાગની તમામ વસ્તુઓની મર્યાદા કરવામાં આવે છે. ભાગની વસ્તુમાં આહારપાણી મુખ્ય છે. તેમાં ખાવીશ અભક્ષ્યના ત્યાગ કરવા જોઈ એ અને ખીજાની મર્યાદા કરવી જોઈ એ. ખાવીશ અભક્ષ્યનાં નામે આ પ્રમાણે સમજવાં :૧ વડનાં ફળ ૧૨ વિષ–ઝેર ૨ પીંપળનાં ફળ ૧૩ સર્વ પ્રકારની માટી ૧૪ રાત્રિભાજન ૩ ઊંખરાં ૪ અજીર ૧૫ હુબીજ ત્ર કાકે દુબર ૧૬ અનતકાય ૧૭ મેળ અથાણાં ૧૮ ઘાલવડાં ૧૯ વંતાક રીંગણાં ૨૦ અજાણ્યાં ફળ-ફૂલ ૬ દારૂ ૭ માંસ ૮ મધ ૯ માખણ ૧૦ હિમ અથવા ખરફ ૧૧ કરાં The thill offin ૨૧ તુચ્છ ફળ ૨૨ ચલિતરસ.’ સમ્યક્ ચારિત્ર ] ૪૭૩ આ વ્રત ધારણ કરનારે કમ એટલે ધધા સંબધમાં પણ ઘણું. વિવેક રાખવા પડે છે. ખાસ કરીને જે ધંધાઓમાં ઘણી હિ'સા થાય તેવા ધંધા કરવા કલ્પતા નથી. શાસ્ત્રોમાં આવા ધધાએને માટે કર્માદાન શબ્દના પ્રયોગ કરવામાં આજ્યેા છે. કર્માદાન પંદર છે, તે આ પ્રમાણે : (૧) અ’ગારકમ એટલે જેમાં અગ્નિનુ વિશેષ પ્રત્યેાજન પડે તેવા ધા. (૨) વનકર્મ એટલે વનસ્પતિએને કાપીને વેચવાના ધા. (૩) શકટકમ એટલે ગાડાં બનાવીને વેચવાનેા ધધા. (૪) ભાટકકમ એટલે પશુઓ વગેરે ભાડે આપવાના ધંધા. (૫) સ્ફાટકકસ એટલે પૃથ્વી તથા પત્થરને ફાડવાના ધંધા. (૬) દંતવાણિજ્ય એટલે હાથીદાંત વગેરેના વેપાર. (૭) લાક્ષાવાણિજ્ય એટલે લાખ વગેરેના વેપાર. (૮) રસવાણિજ્ય એટલે દૂધ, દહીં, ઘી, તેલ વગેરેના વેપાર. (૯) કેશવાણિજ્ય એટલે ઝેર મનુષ્ય તથા પશુઓને વેપાર. (૧૦) વિષવાણિજ્ય એટલે ઝેર અને ઝેરી પદાર્થોને વ્યાપાર. (૧૧) યત્રપાલનકમ એટલે અનાજ, બીયાં. તથા ફળફૂલ પીલી આપવાનુ કામ. (૧૨) નિલ’ઈનકમ એટલે પશુઓનાં અગાને છેદવા, ડામ દેવા વગેરેનું કામ. (૧૩) દવદાનકમ એટલે વન, ખેતર વગેરેમાં આગ લગાડવાનું કામ. (૧૪) જલશેાષણુકમ એટલે સરાવર, તળાવ તથા ધરા વગેરે સૂકવવાનું કામ અને (૧૫) અસતી પેષણ એટલે કુલટા કે વ્યભિચારી સ્ત્રીઓને પાષવાનું કે હિ‘સક પ્રાણીઓને ઉછેરીને તેને વેચવાનું કામ. આ વ્રતમાં રાજ પ્રાતઃકાળે નીચેની ચૌદ વસ્તુને લગતા નિયમે ધારવાના હાય છેઃ (૧) વસ્તુ, (ર) દ્રવ્ય, Page #247 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર (૩) વિકૃતિવિગઈ, (૪) ઉપાનહ–જોડાં, (૫) તખેલ, (૬) વસ્ત્ર, (૭) કુસુમ, (૮) વાહન, (૯) શયન-પલ ગ–પથારી, (૧૦) વિલેપન, (૧૧) બ્રહ્મચર્ય, (૧૨) દિશા, (૧૩) સ્નાન અને (૧૪) ભેાજન. આડેનું અનદડ–વિરમણ-વ્રત r જે હિંસા વિશિષ્ટ પ્રયેાજન કે અનિવાર્ય કારણ વિના કરવામાં આવે તે અનઇડ કહેવાય, તેમાંથી ખચવાનું વ્રત તે અન દંડ—વિરમણ વ્રત. આ વ્રતમાં અપધ્યાન, પાપાપદેશ, હિ’સ્રપ્રદાન અને પ્રમાદાચરણને! ત્યાગ કરવાના હોય છે. અપધ્યાન એટલે આત્ત તથા રૌદ્રધ્યાન, પાપેાદેશ એટલે બીજાને પાપ કરવાની પ્રેરણા મળે તેવી સૂચના–સલાહ, હિ'સપ્રદાન એટલે હિ'સાકારી શસ્ત્રસાધન બીજાને આપવાં અને પ્રમાદાચરણ એટલે નાટક, તમાશા, પશુએનાં યુદ્ધ, ગંજીપા–સેાગઠા વગેરેની રમત વગેરેમાં ભાગ લેવા. નવમું સામાયિક વ્રત પાપવ્યાપાર અને દુર્ધ્યાનથી રહિત આત્માને બે ઘડી– પ્રમાણ સમતાભાવ તે સામાયિક-વ્રત. સામાયિક કરતી વખતે શ્રાવક સાધુની સમાન થાય છે, તેથી તેને બહુ વાર કરવાને ઉપદેશ છે. સામાયિક કરતી વખતે દશ મનના, દેશ વચનના તથા ખાર કાયાના દોષા ટાળવા જોઈએ, તેા જ સામાયિક શુદ્ધ થયુ કહેવાય. શુદ્ધ સામાયિકની કિંમત આ જગતના કાઈ પાર્થિવ પદાથ થી થઈ શકતી નથી. તેથી જ કહ્યું છે કેदिवसे दिवसे लक्खे, देइ सुवर्णस्स खंडिओ एंगो । ફ્લો પુળ સામા, રેફ્ ન દુવ્વત છે સંખ્યક ચારિત્ર ] પ ‘ એક મનુષ્ય રોજ લાખ ખાંડી સેાનાનું દાન કરે અને ખીજો મનુષ્ય એક સામાયિક કરે, તે પણ દાન દેનારા સામાયિક કરનારને પહેાંચે નહિ, અર્થાત્ તેના જેટલા લાભ મેળવે નહિ. ’ દશમું દેશાવકાશિક–વ્રત વ્રતામાં રાખેલી સામાન્ય છૂટાના દૈનિક જીવન પૂરતે સકાચ કરવા, તે દેશાવકાશિક વ્રત કહેવાય. આખા દિવસમાં આઠ સામાયિક અને સવાર–સાંજ પ્રતિક્રમણ એમ કુલ દશ સામાયિક કરવાથી દેશાવકાશિક કરવાના વ્યવહાર આજે પ્રચલિત છે. અગિયારમું પાષધ-ત્રત પતિથિ વગેરેના દિવસે દેશથી અથવા સર્વ થી આહાર, શરીરસત્કાર, ગૃહવ્યાપાર અને અબ્રહ્મચય ના ત્યાગ કરી આઠે પ્રહર કે ચાર પ્રહર સુધી સામાયિકની કરણી કરવી, તે પાષધ કહેવાય છે. બારમું અતિથિસ વિભાગ–ત્રત ભક્તિપૂર્વક આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેનુ અતિથિને એટલે સાધુઓને દાન કરવુ. તે અતિથિસવિભાગ વ્રત કહેવાય છે. સાધુઓને ભક્તિપૂર્વક દાન આપવાથી ધન સાથે વાહે તથા નયસારે સમિત ઉપાર્જન કર્યું અને પરપરાએ તીર્થંકર નામકમાં આંધ્યું તથા સગમે ખીજા ભવમાં શાલિભદ્ર બનીને અપૂર્વ રિદ્ધિસિદ્ધિ ભાગવી, એ વસ્તુ તમારા ખ્યાલમાં જ હશે. શ્રાવકની દિનચર્યા દેશવિરતિ ચારિત્રને ધારણ કરનારા ગૃહસ્થની દિનચર્ચા Page #248 -------------------------------------------------------------------------- ________________ વિચાર ४७६ [ આત્મતત્ત્વવિચાર કેવી હોય તેનું વર્ણન શાસ્ત્રકારોએ નવાળ વિવાદો એ ' પદથી શરૂ થતી ગાથામાં કર્યું છે, તે પણ અહીં જણાવી દઈએ. શ્રાવકે પંચપરમેષ્ટિનાં મંગલ સ્મરણપૂર્વક ચાર ઘડી રાત બાકી રહે ત્યારે નિદ્રાને ત્યાગ કર જોઈએ. પછી ધર્મજાગરિકા કરવી જોઈએ, એટલે ધર્મ સંબંધી વિચારણા કરવી જોઈએ. ત્યાર બાદ રત્નત્રયીની શુદ્ધિ માટે ષડાવશ્યરૂપ પ્રતિક્રમણ કરવું જોઈએ. તે કર્યા પછી ચૈત્યવંદન કરવું જોઈએ અને પચ્ચકખાણ લેવું જોઈએ. પછી જિનભવને-જિનમંદિરે જઈને ત્યાં પુષ્પમાલા, ગંધ વગેરે વડે જિનબિંબને સત્કાર કરવો જોઈએ અને ત્યાંથી ગુરુની પાસે જઈને તેમને વંદન કરીને વિધિપૂર્વક પચ્ચકખાણ લેવું જોઈએ. ત્યાર પછી તેમની આગળ ધર્મ શ્રવણ કરી, સુખશાતાની પૃચ્છા કરવી જોઈએ અને ભાતપાણીને લાભ આપવાની વિનંતિ કરવી જોઈએ. જે ગુરુ મહારાજને ઔષધ આદિનો ખપ હોય તે તે અંગે ઉચિત કરવું જોઈએ. ત્યાર પછી ભેજન તથા લૌકિક અને લોકો-ત્તર બંને દૃષ્ટિએ અનિદિત એવા વ્યવહારની સાધના કરી શકાય. ત્યાર બાદ એટલે સાયંકાળે સમયસર ભોજન કરી દિવસચરિમ પ્રત્યાખ્યાન વડે સંવરને સારી રીતે ધારણ કરવો જોઈએ અને જિનબિંબની અર્ચા, ગુરુવંદન, સામાયિક-પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ કરવી જોઈએ.' પછી સ્વાધ્યાય, સંયમ, વૈયાવૃત્ય વગેરેથી પરિશ્રમિત થયેલા સાધુની પુષ્ટ આલંબન રૂપ વિશ્રામણ કરવી જોઈએ અને નવકારચિંતન આદિ ઉચિત રોગોનું અનુષ્ઠાન કરવું સમ્યક ચારિત્ર] કાકા એ મા ૪૭ જોઈએ. ત્યાર પછી સ્વગૃહે પાછા ફરીને પિતાના પરિવારને બોધદાયક કથાઓ તથા સુંદર સુભાષિત વડે ધર્મનું સ્વરૂપ સમજાવવું જોઈએ, જેથી તે ધર્મભાવનાવાળો થાય. પછી વિધિપૂર્વક શયન કરવા માટે દેવ-ગુરુ વગેરે ચારનાં શરણ અંગીકાર કરવા જોઈએ. આ વખતે મોહ પ્રત્યેની જુગુપ્સા વડે પ્રાયઃ અબ્રહ્મચર્યમાં વિરતિ રાખવી જોઈએ અને સ્ત્રીનાં અંગોપાંગેની અશુચિતા વગેરેને વિચાર કરી તેને ત્યાગ કરનાર મહા-- પુરુષનું હૃદયથી બહુમાન કરવું જોઈએ. પછી “મારા ચારિત્રશીલ ધર્માચાર્ય ગુરુ આગળ. ક્યારે દીક્ષા લઈશ?” એ મને રથ કરવો જોઈએ.. ત્યાર બાદ નિદ્રાધીન થવું જોઈએ. - ના જેઓ આ પ્રકારની દિનચર્યા વડે પિતાનો દિવસ વ્યતીત કરે છે, તેનાં ચારિત્રનું ઉત્તમ પ્રકારે ઘડતર થાય છે. આમાંથી આજે કેટલું થાય છે અને કેટલું નહિ? તે તમારી જાતને પૂછી જુઓ. શાસ્ત્રકારોએ જે નિયમો બતાવ્યા છે, તે તમારા ભલાને માટે છે, એટલે તેને બની શકે તેટલે વધારે અંદર કરે, એ અમારે ખાસ કહેવાનું છે. સર્વવિરતિચારિત્રનું વર્ણન બાકી રહ્યું, તે અવસરે કહેવાશે. . . . . . Page #249 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન છેંતાલીસમુ’ સમ્યક્ ચારિત્ર [ ૨ ] મહાનુભાવે ! આપણાં પવિત્ર જિનાગમેામાં કહ્યું છે કે ‘ ગારસ્થદિ સવ્વ સાઢ્યો સંગમુત્તા-સવ ગૃહસ્થા કરતાં સાધુએ સયમમાં શ્રેષ્ઠ હોય છે. ' તાત્પર્ય કે એક ગૃહસ્થ ગમે તેટલું ઊંચુ ચારિત્ર ધરાવતા હાય તા પણ તે સામાન્ય સાધુની ખરાખરી કરી શકતા નથી. આથી સર્વવિરતિચારિત્ર કેટલું ઊંચુ' છે? તેના ખ્યાલ તમને આવી શકશે. સર્વવિરતિચારિત્રના અધિકારી • સવિરતિચારિત્ર માટે કાણુ અધિકારી ગણાય?’ એ સખ’ધમાં શાસ્ત્રોએ ઘણી ઊંડી વિચારણા કરી છે, પરંતુ તે બધાના સાર એ છે કે જે આત્મા સસારની અસારતાને ખરાખર સમજી ચૂકયો હાય, ભવભ્રમણથી અત્યંત ખેદ પામેલા હાય અને વિનયાદિર્ગુણાથી યુક્ત હાય તેને સ`વિરતિચારિત્રને ચેાગ્ય ગણવા. સર્વવિરતિચારિત્ર ધારણ કરનારને સાધુ, અણુગાર, ભિક્ષુ, યતિ, સયંતિ, પ્રત્રજિત, નિગ્રંથ, વિરત, શાંત, દાંત, મુનિ, તપસ્વી, ઋષિ, યાગી, શ્રમણ વગેરે અનેક નામેાથી આળખવામાં આવે છે. સવિરતિચારિત્ર અ‘ગીકાર કરતાં પ્રશ્નશુદ્ધિ, કાલશુદ્ધિ, સમ્યક ચારિત્ર ] ge ક્ષેત્રશુદ્ધિ, દિશાશુદ્ધિ અને વંદનાશુદ્ધિ એમ પાંચ પ્રકારની શુદ્ધિ જાળવવાની હાય છે. દીક્ષા લેવાની અભિલાષાથી કેાઈ મુમુક્ષુ ગુરુ સમીપે આવે ત્યારે હું વત્સ! તું કાણુ છે? કયાંથી આવ્યા? તારા માતાપિતાનું નામ શું ? તારા ધાર્મિક અભ્યાસ કેટલે છે? તને દીક્ષા લેવાના ભાવ શાથી થયા? તે માતાપિતાની અનુમતિ લીધી છે કે કેમ? તું દીક્ષાની જવાબદારી સમજે છે ખરા ?' વગેરે પ્રશ્નો પૂછીને જરૂરી માહિતી મેળવી લેવી તેને પ્રશ્નશુદ્ધિ કહે છે. જો આ પ્રશ્નના ઉત્તરા ઠીક ન મળે તે તેની વધારે તપાસ કરવી આવશ્યક ગણાય છે. અહીં નિમિત્તશાસ્ત્ર વગેરે દ્વારા પણ શિષ્યની પરીક્ષા કરવાના વિધિ છે. આ પરીક્ષામાં યાગ્ય જણાય તે તેને દીક્ષા દેવા માટે શુભ મુહૂર્ત જોવામાં આવે છે, તે કાલશુદ્ધિ સમજવી. ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, ઉત્તરાફાલ્ગુની અને રાહિણી એ ચાર નક્ષત્રા દીક્ષા માટે ખહુ સારાં ગણાય છે. અને પક્ષની ચતુર્દશી, પૂનમ, આઠમ, નામ, છ, ચેાથ અને ખારશ એ તિથિએ દીક્ષા માટે વર્જ્ય છે, એટલે તે સિવાયની તિથિમાં દીક્ષા આપવી જોઈએ. દીક્ષા સારાં સ્થાનમાં આપવી તે ક્ષેત્રશુદ્ધિ ગણાય છે. અહીં સારાં સ્થાનથી શેરડીના વાઢ, ડાંગરનુ ખેતર, સાવરની પાળ, પુષ્પસહિત વનખ’ડ અર્થાત વાડી–માગમગીચા –ઉદ્યાન, નદ્દીના કિનારા તથા જિનચૈત્ય સમજવાં. દીક્ષા આપ્રતી વખતે શિષ્યને પૂર્વાભિમુખ, ઉત્તરા Page #250 -------------------------------------------------------------------------- ________________ o [ આત્મતત્ત્વવિચાર ભિમુખ કે જે દિશામાં કેવલી ભગવંત વિચરતા હાય કે જિનચૈત્ય હાય તે દિશા તરફ મુખને રાખીને બેસાડવા તે દિશાશુદ્ધિ કહેવાય. આજે સમવસરણની સામે દીક્ષાવિધિ કરવામાં આવે છે, તેના હેતુ આ રીતે દિશાશુદ્ધિ સાચવાના છે. બાકી રહી વંદનાશુદ્ધિ. તેમાં ચૈત્યવંદન-દેવવદનં, કાયાત્સગ તથા વાસક્ષેપ, રજોહરણ અને વેશસમર્પણની ક્રિયા હાય છે. આ રીતે પાંચ પ્રકારની શુદ્ધિપૂર્વક મુમુક્ષુને દીક્ષા આપવામાં આવે છે. તે વખતે ગુરુ તેને ‘કરેમિ ભંતેને પાઠ ઉચ્ચરાવે છે અને તેમાં સ` પાપના ત્રણ કરણ અને ત્રણ ચાગે અર્થાત્ નવકેટથી જાવજીવનાં પચ્ચકખાણ કરાવે છે. ત્યારબાદ અનુક્રમે વડી દીક્ષા વખતે પાંચ મહાવ્રત ઉચ્ચરાવે છે અને છઠ્ઠું રાત્રિભોજન વિરમણુ-વ્રત પણ ધારણ કરાવે છે. પહેલું મહાનત પહેલું મહાવ્રત પ્રાણાતિપાત–વિરમણ-વ્રત નામનું છે. તેનાથી સૂક્ષ્મ-ખાદર, સ્થાવર-ત્રસ સ પ્રાણીઓની મન– વચન—કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી નહિ તથા કરનારને સારા જાણવા નહિ, એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવે છે. આ મહાવ્રત સહુથી વધારે મહત્ત્વનું છે, એટલે તેને પ્રથમ ગ્રહણ કરાવવામાં આવે છે. સ્થાવર જીવાની હિંસાના ત્યાગ કરવા એટલે પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય એ કાઈની વિરાધના કરવી નહિ. આવી પ્રતિજ્ઞાને લીધે સાધુ કાઈ પણ સભ્ય, ચારિત્ર ] :૪૮૧ પવન ખાય પ્રકારની જમીન ખેાદે નહિ; વાવ, તલાવ, કૂવા, સરાવર વગેરેમાં રહેલું, તેમજ વરસાદનું કાચું પાણી પીએ નહિ કે ખર ઉપયોગ કરે નહિ; ચકમક કે દીવાસળીને ઉપયાગ કરીને ચા ખીજી રીતે અગ્નિ પ્રગટાવે નહિ, અગ્નિને સકારે નહિ. અગ્નિને સ્પશ પણ કરે નહિ. જ્યાં અગ્નિને જ સ્પર્શ કરે નહિ, ત્યાં ચૂલા સળગાવી રસાઈતા કરે જ શાનાં? રસાઈ કરતાં બધા સ્થાવર જીવાની વિરાધના થાય છે, એટલે સાધુ રસોઈ કરે નહિ. વળી તેએ વીંઝણા વડે “હુ કે કાઈ લીલેાતરી તથા ધાન્યને અડે નહિ, સજીવાની હિંસાના ત્યાગ હેાવાને લીધે તેઓ કાઈ પણ પ્રવૃત્તિ એવી કરે નહિ કે જેમાં એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય તથા પચેન્દ્રિય જીવાના વધ થાય. સાધુએ ચાલતાં, ખેાલતાં, ખાતાંપીતાં, ઉઠતાં, બેસતાં, સૂતાં કા પણ સૂક્ષ્મસ્થૂલ જીવની હિંસા ન થાય તે માટે ખૂબ કોળજી રાખવાની હોય છે અને તેથી જ રજોહરણ કે આધા પાતાની પાસે રાખે છે. કાઈ જીવજંતુ નજરે પડે કે શરીર, વસ્ત્ર, પાત્ર વગેરે પર ચડયુ... હાય તે તેએ આ રજોહરણની અતિ કામળ દશીએ વડે તેને કોઈ પ્રકારની ઈજા ન પહેોંચે એ રીતે દૂર કરે છે. શ્રીજી મહાનત બીજી, મહાવ્રત પૃષાવાદ–વિરમણ-વ્રત નામનું છે. તેનાથી એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવે છે કે ક્રોધ, લાભ, ભય કે હાસ્યથી કોઈ પણ પ્રકારનું અસત્ય ખેલવુ આ. ૨-૩૧ י Page #251 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્વવિચાર નહિ. બીજા પાસે બોલાવવુ નહિ કે બેલતાને સામાન નહિ. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે “સંસારના સર્વ સાધુપુરુષે એ મૃષાવાદની-અસત્યની નિંદા કરી છે. અસત્ય સર્વ પ્રાણીઓને માટે અવિશ્વસનીય છે; અર્થાત અસત્ય બલવાથી બધા પ્રાણીઓને વિશ્વાસ હઠી જાય છે, તેથી તેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.' * ત્રીજી મહાવ્રત , 'ત્રીજું મહાવ્રત અદત્તાદાન-વિરમણ-વ્રત નામનું છે. તેનાથી એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવે છે કે ગામ, નગર કે અરણ્યમાં થોડું કે વધારે, નાનું કે મોટું; નિર્જીવ કે સજીવ જે કંઈ માલીકે પિતાની સજીખુશીથી આપેલું ન હોય તેને ગ્રહણ કરીશ નહિ, બીજાની પાસે કરાવીશ નહિ કે ગ્રહણ કરવાને સારો માનીશ નહિ. આ મહાવતને લીધે સાધુ દાંત ખોતરવાની સળી જોઈતી હોય તે પણ એમને એમ એટલે માલિકની રજા વિના લેતા નથી, તો બીજી વસ્તુની વાત જ કયાં? ચોથું મહાવ્રત ચાથું મહાવત મૈથુન-વિરમણ–વત નામનું છે. તેનાથી એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવે છે કે દૈવી, માનષિક કે પાશવિક કેઈ પણ પ્રકારનું મૈથુન સેવીશ નહિ, સેવરાવીશ મેહિ કે સેવતાને સારા માનીશ નહિ. આ વ્રત ‘ઘણું દુષ્કર છે. તેથી જ પ્રશ્નવ્યાકરણુલ્લામાં કહ્યું છે કે “જેમ ગ્રહગણ, નક્ષત્રગણ અને તાસગણમાં ચંદ્ર પ્રધાન છે, તેમ વિનય, શીલ, તપ, નિયમ આદિ ગુણસમૂહમાં બ્રહ્મચર્ય પ્રધાને છે. - બ્રહ્મચર્યનાં રક્ષણ માટે શાસ્ત્રમાં નવ વાડો કહેલી છે, તેનું સાધુ બરાબર પાલન કરે. - (૧) સ્ત્રી, પુરુષ અને નપુંસકની વસ્તીથી રહિત એકાંત વિશુદ્ધ સ્થાનમાં રહેવું. . - (૨) કામકથા કરવી નહિ. - (૩) જે પાટ, આસન કે શયન પર સ્ત્રી બેઠેલી હોય ત્યાં બે ઘડી સુધી બેસવું નહિ. | (૪) રાગવશ થઈને સ્ત્રીઓનાં અંગોપાંગ જેવાં નહિ. (૫) જ્યાં ભીંતને આંતરે સ્ત્રીપુરુષનું જોડું રહેતું હોય ત્યાં રહેવું નહિ. (૬) સ્ત્રી સાથે કરેલી પૂર્વક્રીડાનું સ્મરણ કરવું નહિ. (૭) માદક આહારને ત્યાગ કરવો. (૮) ખેસૂકે આહાર પણ પ્રમાણ કરતાં વધારે લેવો નહિ. (૯) શૃંગારલક્ષણ શરીરશેભાને ત્યાગ કરે, એટલે કે સ્નાન, વિલેપન, ઉદ્વર્તન, સુંદર વસ્ત્ર વગેરેનો ઉપયોગ કર નહિ.' - શ્રી દશવૈકાલિક સૂત્રમાં એવી આજ્ઞા કરી છે કે જેના હાથપગ છેડાયેલા હોય, નાકકાન કાપેલા હોય, એવી સ્ત્રી સે વર્ષની ડોસી હોય તે પણ સાધુપુરુષે તેને સ્પર્શ કરવો નહિ.” Page #252 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ * ; [ આત્મતત્ત્વવિચાર જૈન શ્રમણેાની વસ્તીવાળાં સ્થાનમાં રાત્રે સ્ત્રીઓને પ્રવેશ કરવા દેવામાં આવતા નથી, એ તમારા લક્ષમાં હશે જ. પાંચમું મહાવ્રત પાંચમું મહાવ્રત પરિગ્રહ–વિરમણ-વ્રત નામનું છે. તેનાથી એવી પ્રતિજ્ઞા કરવામાં આવે છે કે ઘેાડી યા વધારે, નાની યા માટી, સજીવ કે નિર્જીવ કોઈ પણ વસ્તુને હું સ્વય' પરિગ્રહ કરીશ નહિ, ખીજા પાસે કરાવીશ નહિ કે કરતાને સારા માનીશ નહિ. આ મહાવ્રતને લીધે સાધુએ કોઈ પણ મઠ કે મંદિરની માલીકી ધરાવી શકે નહિં, તેમજ ધન, માલ, ખેતર, પાધર, વાડી, વજીફા, 'હાટ, હુવેલી કે ઢોરઢાંખર યા રોકડ નાણુ કે ઝવેરાત પેાતાના થકી રાખી શકે નહિ. સાધુએ પોતાના જીવનિનર્વાહ માટે જે વસ્ત્ર, પાત્ર વગેરે રાખે છે, તેની ગણના પરિગ્રહમાં થતી નથી, કારણ કે તે મમત્વબુદ્ધિથી નહિ, પણ સંયમના નિર્વાહ માટે જ રાખવામાં આવે છે. છઠ્ઠું રાત્રિભજનવિરમણુ-વ્રત. ઉપરાંત સર્વાંવિરતિચારિત્ર ગ્રહણ કરનારે પાંચ મહાવ્રત રાત્રિભેાજન–વિરમણ–વ્રત પણ અવશ્ય લેવાનું હાય છે. આ વ્રતથી યાવજીવ સર્વ પ્રકારના રાત્રિભાજનને ત્યાગ કરવામાં આવે છે. શ્રી દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે ધરતી પર કેટલાક ત્રસ અને સ્થાવર સૂક્ષ્મ જીવા સમ્યક ચારિત્ર ] ૪૫ નિશ્ચિત રૂપે હાય છે. એ જીવેાનાં શરીર રાત્રે દેખી શકાતાં નથી, તે ઇર્યસમિતિપૂર્વક રાત્રે ગાચરી માટે શી રીતે જઈ શકાય ? વળી પાણીને કારણે ધરતી ભીની રહે છે, તેના પર ખીરું, કીડી, કીડા પણ પડેલા હોય છે. આ જીવાની હિંસામાંથી દિવસે ખચવું પણ મુશ્કેલ હોય છે, ત્યારે રાત્રે તે ખચાય જ કચાંથી ? એટલે રાત્રે ચલાય શી રીતે ? આ અધા દોષો જોઈ ને જ્ઞાતપુત્ર અર્થાત્ શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું છે કે નિગ્રંથ સર્વ પ્રકારના આહારના રાત્રે ભેગ ન કરે.’ અષ્ટ-પ્રવચન માતા ચારિત્રનાં પાલન તથા રક્ષણ માટે સાધુપુરુષે ઘણું કરવાનુ... હાય છે. તેમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની મુખ્યતા છે. શાસ્ત્રામાં તેને અષ્ટ-પ્રવચન-માતા કહેવામાં આવી છે, કારણ કે તે મહાવ્રતસ્વરૂપ પ્રવચનનું પાલન તથા રક્ષણ કરવામાં માતા જેવું કામ કરે છે. ' સમિતિના અર્થ છે સમ્યકૃક્રિયા અને ગુપ્તિના અથ છે ગેાપનક્રિયા અર્થાત્ નિગ્રહની ક્રિયા. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનાં નામેા તા તમે જાણતા જ હશે. પાંચ સમિતિમાં પહેલી યસમિતિ છે. તેના અ એ છે કે સાધુપુરુષે ખૂબ સાવધાનીથી ચાલવુ. તેમાં નીચેના છ નિયમેા પાળવાના હોય છે : (૧) જ્ઞાન-દર્શન—ચારિત્રના હેતુથી ચાલવું, અન્ય હેતુથી નહિ. Page #253 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર (૨) દિવસ દરમિયાન ચાલવું, રાત દરમિયાન નહિ માત્રા વગેરેનાં કારણે જવા આવવાની છૂટ. (૩) સારી અવરજવરવાળા માર્ગ પર ચાલવું, પશુ નવા માગ કે જેમાં સજીવ માટી વગેરેના સંભવ હોય ત્યાં ચાલવું નહિ. ree. (૪) સારી રીતે જોઈ ને ચાલવું. (૫) નજર નીચી રાખીને ચાર હાથ જેટલી ભૂમિનું અવલાકન કરતાં ચાલવુ: નજર ઊંચી રાખીને કે આડુંઅવળું જોતાં ચાલવુ* નહિ. (૬) ઉપયાગપૂર્ણાંક ચાલવું, વગર ઉપયાગે ચાલવુ નહિ. સાધુએ એક સ્થળેથી ખીજા સ્થળે જવા માટે કાઈ પણ વાહનના ઉપયાગ કરતા નથી, કારણ કે તેથી ઇર્યોસમિતિના ચેાથા, પાંચમા અને છઠ્ઠા નિયમના ભંગ થાય છે. પાંચ સમિતિમાં બીજી ભાષાસમિતિ છે. તેને અ એ છે કે સાધુપુરુષે ખૂબ સાવધાનીથી ખેલવુ. તેમાં નીચેના આઠ નિયમ પાળવાના હાય છેઃ (૧) ક્રોધથી એલવું નહિ. (૨) અભિમાનપૂર્ણાંક ખેલવુ નહિ. (૩) કપટથી ખેલવુ નહિ. (૪) લેાભથી ખેલવું નહિ. (૫) હાસ્યથી ખેલવું નહિ. (૬) ભયથી ખેલવું નહિ (૭) વાક્ચાતુરીથી ખેલવું નહિ (૮) વિકથા કરવી નહિ. સભ્ય, ચારિત્ર ] ૪૮૭ વળી સાધુને માટે એ સ્પષ્ટ આજ્ઞા છે કે તેણે અતિ કઠાર. ભાષાના ઉપયાગ કરવા નહિ, કાઈને એલાવવા હાય તા મહાનુભાવ, મહાશય, દેવાનુપ્રિય આદિ મધુર શબ્દના પ્રયાગ કરવા. પાંચ સમિતિમાં ત્રીજી એષણાસમિતિ છે. તેને અર્થ એ છે કે સાધુએ આહાર-પાણીની ગવેષણા કરતાં ખૂબ સાવધાની રાખવી. તે માટે ૪ર દાષા વજવાના હોય છે. સાધુ ક્ષત્રિય, વૈશ્ય, કૃષિકાર, ગેાવાળ આદિ અતિરસ્કૃત અને અનિંતિ કુળમાં ગોચરી કરે, પણ ચક્રવર્તી, રાજા, ઠાકાર, રાજાના પાશવાન કે રાજાના સ’બધીઓને ત્યાં ગેાચરી કરે નહિ. વળી કેાઈ ગૃહસ્થનાં દ્વાર મધ હાય તા ઉઘાડીને અદર જાય નહિ કે જ્યાં ઘણા ભિક્ષુકા એકઠા થતા હાય ત્યાં પણ જાય નહિ. વર્ષો પડતી હાય, હિમ પડતું હાય, મહાવાયુ ચાલતા હોય કે સૂક્ષ્મ જંતુ ઉડી રહ્યા હાય, ત્યારે પણ સાધુ ગોચરી કરે નહિ, પણ પેાતાનાં સ્થાનમાં બેસીને ધમ ધ્યાન તથા તપશ્ચર્યા કરે. પાંચ સમિતિમાં ચેાથી આદાન—નિક્ષેપ-સમિતિ છે. તેના અર્થોં એ છે કે સાધુ કાઈ પણ વસ્તુ લેતાં મૂકતાં ખૂબ કાળજી રાખે અને જે વસ્તુના નિત્ય ઉપયાગ હાય તેની વિધિસર પ્રમા”ના કરે. પાંચ સમિતિમાં છેલ્લી પારિષ્ઠાપનિકા—સમિતિ છે. તેના અર્થ એ છે કે સાધુ મલ, મૂત્ર, શ્લેમ, શૂક, કેશ કે બીજી પરઠવવા. ચેહગ્ય વસ્તુ જીવજંતુરહિત, જ્યાં લીલેાતરી Page #254 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ [ આત્મતત્ત્વવિચાર ન હેાય એવી ભૂમિમાં, સાવધાનીપૂર્વક પરવે. ધરુચિ અણુગાર કડવી તુંબડીનું શાક પરઠવવા ગયા, ત્યાં પ્રથમ એક ટીપું નીચે નાખતાં તેની ગંધથી આકર્ષાઈ ને ઘણી કીડીએ આવી અને તમને મરતી જોઈ, એટલે પેાતાનુ ઉદર નિરવદ્ય સમજીને બધું શાક તેમાં પરઠવી દીધું અને પેાતાના પ્રાણનું બલિદાન આપ્યું. એ છે ૧ ત્રણ ગુપ્તિમાં પ્રથમ મને ગુપ્તિ' છે. તેના અર્થ કે સાધુએ સંરંભ, સમારભ અને આર’ભમાં પેાતાનાં મનને પ્રવૃત્ત થવા દેવું નહિ. જે ક્રિયામાં છકાયના જીવાની વિરાધના થતી હાય તેને સંકલ્પ કરવા એ સૌરભ છે, તેને માટે સાધના એકઠાં કરવાં એ સમારંભ છે અને પ્રયાગ કરવા એ આરભ છે. આને સાર એ છે કે સાધુએ કાઈ પણ હિંસક પ્રવૃત્તિ તરફ પોતાનાં મનને જવા દેવું નહિ. ત્રણ ગુપ્તિમાં ખીજી વચનગુપ્તિ છે. તેના અથ એ છે કે સાધુએ સ'ર'ભ, સમારભ અને આર’ભ માટે બેલવામાં આવતા શબ્દોના ઉપયેાગ રાખવેા, એટલે કે કેાઈ વચનપ્રયેાગ એવેા ન કરવા કે જેથી સ'ર'ભ, 'સમારભ કે આરભને ઉત્તેજન મળે. ત્રણ ગુપ્તિમાં છેલ્લી કાયગુપ્તિ છે. તેને અથ એ છે કે ઊભા રહેતાં, સૂતાં, ખાડા પસાર કરતાં તથા પાંચે ઇન્દ્રિયાના વ્યાપાર કરતાં કાયાને સાવદ્ય યાગમાં પ્રવવા દેવી નહિ. દશ પ્રકારના યતિધમ . સાધુએ સર્વ વિરતિચારિત્રનાં પાલન તથા વિકાસ માટે સમ્યક્ ચારિત્ર ] ! ve દશ પ્રકારના શ્રમણધમ કે યતિધમ પાળવાના હોય છે. તે આ પ્રમાણે : (૧) ક્ષાંતિ ક્ષમા રાખવી. ક્રોધ કરવા નહિ. (૨) માઈન–મૃદુતા રાખવી. અભિમાન કરવુ નહિ. (૩) આ વ–સરલતા રાખવી, ફૂડકપટ કરવુ નિહ. (૪) મુક્તિ-સતાષ રાખવા. લાભ કરવેા નહિ. (૫) તપ-યથાશક્તિ તપશ્ચર્યાં કરવી. ખાસ કરીને ઇચ્છાઓને નિરોધ કરવા. (૬) સંયમ–ઇન્દ્રિયા પર પૂરેપૂરો કાબૂ મેળવવા. (૭) સત્ય-વસ્તુનું યથાસ્થિત કથન કરવું. અસત્ય કહેવું નહિ. (૮) શૌચ—-હૃદય પવિત્ર રાખવું. બધા જીવા સાથે અનુકૂળ વ્યવહાર કરવા. (૯) અકિંચનતા–પેાતાના થકી કઈ રાખવું નહિ. ફંડ રહેવુ... (૧૦) બ્રહ્મચર્ય -બ્રહ્માચ નું મન, વચન, કાયાથી સારી રીતે પાલન કરવું. પડાવશ્યક સાધુએ સવાર અને સાંજ ષડાવશ્યકની ક્રિયા એટલે પ્રતિક્રમણ કરવુ' જરૂરી છે, કારણ કે તેથી તેાનાં પાલનમાં કોઈ દોષ લાગ્યા હાય તે તેની શુદ્ધિ થાય છે અને તે માટે યાગ્ય પ્રાયશ્ચિત્ત લઈ પાછા નિર્મળ મનાય છે. ષડાવશ્યકમાં સામાયિક, ‘ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, Page #255 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્વવિચાર કાયેત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છે આવશ્યક હોય છે. આ આવશ્યકે આત્મશુદ્ધિ માટે ઘણા ઉપકારક છે અને તેથી તેને સર્વ ક્રિયાના સારરૂપ કહ્યા છે. સર્વવિરતિચારિત્રને ધારણ કરનારની સમજણુ તથા યિા કેવી હોય તે મૃગાપુત્રની સ્થા દ્વારા કરીશું. ? મૃગાપુત્રની સ્થા સુગ્રીવ નામે રમણીય નગર હતું. તેમાં બલભદ્ર નામે રાજા હતા. તેને મૃગાવતી રાણીથી બલશ્રી નામને એક કુમાર ઉત્પન્ન થયો હતો. પરંતુ લોકોમાં તે મૃગાપુત્ર તરીકે પ્રસિદ્ધ થયો હતે. - મૃગાપુત્ર મનહર રમણીઓ સાથે પિતાના નંદન નામના મહેલમાં આનંદપૂર્વક ક્રીડા કરતો હતો. એક વખત તે મહેલના ગોખમાં બેસીને નગરનું નિરીક્ષણ કરી રહ્યો હતું, ત્યાં શાન્ત, દાન્ત અને નિરારભી એવા એક સાધુપુરુષ તેના જોવામાં આવ્યા. તે ધારી ધારીને એમને જેવા લાગે અને આંખનું એક પણ મટકું માર્યા વિના તેમની સામે તાકી રહ્યો. તેમ કરતાં તેને એ અધ્યવસાય થયે કે “આવું સ્વરૂપ મેં પહેલાં કયાંક જોયું છે. અને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આ જ્ઞાનને લીધે તેણે પિતાના પૂર્વભવે જોયા અને તેમાં આદરેલું સાધુપણું યાદ આવ્યું. તેથી ચારિત્ર પ્રત્યે પ્રેમ થયો અને વિષય પ્રત્યે વરાગ્ય ઉદ્ભવ્યા. , , , , , , , , એ પછી તેણે માતાપિતાની પાસે આવીને કહ્યું કે હે. એમ્યક ચારિત્ર] માતાપિતા ! પૂર્વકાળમાં મેં પાંચ મહાવ્રતરૂપ સંયમ ધર્મ પાળેલે તેનું સ્મરણ થયું છે અને તેથી હું નરક, તિર્યંચ આદિ ગતિનાં અનેક દુઃખોથી ભરેલા સંસારસમુદ્રમાંથી નિવૃત્ત થવાને ઈચ્છું છું, માટે મને આજ્ઞા આપ. હું સર્વવિરતિચારિત્રની દીક્ષા ગ્રહણ કરીશ. હે માતાપિતા ! કિપાકફળની પેઠે નિરંતર કડવાં ફળ દેના અને એકાંત દુઃખની પરંપરાથી જ વીંટળાયેલા એવા ભેગે મેં ખૂબ ભેળવી લીધા છે. વળી આ શરીર અશુચિથી ઉત્પન્ન થયેલું હેઈ અપવિત્ર છે, તેમજ અનેક કષ્ટોનું કારણ અને ક્ષણભંગુર છે, તેથી તેમાં આસક્તિ રહી નથી. અહા ! આ સંસાર દુઃખમય છે અને તેમાં રહેલાં પ્રાણીઓ જન્મ–જરા–રાગ-મરણનાં દુઃખથી પીડાઈ રહ્યાં છે! હે માતાપિતા ! ઘર બળતું હોય, ત્યારે તેને માલીક અસાર વસ્તુઓને છોડી પહેલાં બહુમૂલ્ય વાળી વસ્તુઓ જ કાઢી લે છે, તેમ આ આખે લેક જરા અને મરણથી મળી રહ્યો છે. આપ મને આજ્ઞા આપે છે તેમાંથી તુચ્છ એવા કામને ત્યજી, કેવળ મારા આત્માને જ ઉગારી લઉં. ' .. તરુણ પુત્રની આ વાત સાંભળી માતાપિતાએ કહ્યું : હે પુત્ર! સાધુપણું ઘણું કઠિન છે. સાધુપુરુષને જીવનપર્યત પ્રાણી માત્ર પર સમભાવ રાખવો પડે છે, શત્રુ અને મિત્ર બંનેને સમાન દૃષ્ટિએ જોવાનું હોય છે. વળી હાલતાં, ચાલતાં, ખાતાં, એમ પ્રત્યેક ક્રિયામાં થતી સૂફમે હિંસાથી વિરમવું પડે છે. આ સ્થિતિ ખરેખર ઘણી દુર્લભ છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ રહિત થશે કાઈપ [ આત્મતત્વવિચાર સાધુને જીવનપર્યત ભૂલેચૂકે પણ અસત્ય બલવાનું હોતું નથી. સતત સાવધાન રહીને હિતકારી છતાં સત્ય બોલવું એ ઘણું કઠિન છે. ' ' , ' ' ' સાધુને દાંત ખોતરવાની સળી પણ રાજીખુશીથી દીધા વિના લઈ શકાતી નથી. તેવી રીતે દેષરહિત ભિક્ષા મેળવવી, એ પણ અતિ કઠિન છે. ૨ , : " " - '. કામગેના રસને જાણનારાએ મૈથુનથી સાવ વિરક્ત રહેવું, એ કંઈ સામાન્ય વાત નથી. વળી સાધુપુરુષે ધન, ધાન્ય, દાસદાસાદિ કઈ પણ વસ્તુઓનો ત્યાગ કરી મમતા રહિત થવું, એ પણ અતિ દુષ્કર છે. • ' સાધુથી રાત્રે કેઈપણ પ્રકારનું ભજન કરી શકાતું નથી. ' હે પુત્ર! તું સુકોમળ છે અને ભેગમાં ડૂબેલે છે, તેથી સાધુપણું' પાળવાને સમર્થ નથી. વેળુને કેળિયો જેટલો નીરસ છે, એટલે જ સંયમ નીરસ છે. તરવારની ધાર પર ચાલવાનું જેટલું કઠિન છે, તેટલું જ તપશ્ચર્યાના માર્ગ માં પ્રયાણ કરવાનું કઠિન છે. માટે હાલ તે ભેગ ભગવ અને પછી ચારિત્રધર્મને ખુશીથી સ્વીકારજે. , માતાપિતાનાં આવાં વચને સાંભળીને મૃગાપુત્રે કહ્યું હે માતાપિતા! આપનું કહેવું સત્ય છે, પણ નિસ્પૃહીને આ લેકમાં કંઈ અશક્ય નથી. વળી આ સંસારચક્રમાં દુઃખ અને ભય ઉપજાવનારી શારીરિક અને માનસિક વેદનાઓ હું અનન્ત વાર સહન કરી ચૂકયો છું, માટે મને પ્રવજ્યા લેવાની રજા આપે. - ". - - * * આ સાંભળીને માતાપિતાએ કહ્યું: “હે પુત્ર! તારી છે અને કસ કાળિયા, સમ્યક ચારિત્ર ] ' : હા ઈચ્છા હોય તે ભલે દીક્ષા લે, પરંતુ ચારિત્રધર્મમાં દુઃખ પિડયે એની પ્રતિક્રિયા થઈ શકશે નહિ, અર્થાત્ તેને હઠાવવાનો ઉપાય કરી શકાશે નહિ.” ( ' ' - મૃગાપુત્રે કહ્યું: “આપનું કહેવું સત્ય છે, પણ જંગલમાં પશુપક્ષીઓ વિચરતા હોય છે, તેને કંઇપણ રેગ-આતંક આવતાં તેની પ્રતિક્રિયા કેણું કરે છે? જેમ જંગલમાં મૃગ એકલો સુખેથી વિહાર કરે છે, તેમ સંયમ અને તપશ્ચર્યા વડે હું એકાકી ચારિત્રધર્મમાં સુખપૂર્વક વિચરીશ.” ૧ તે આ પ્રમાણે દઢ વૈરાગ્ય જોઈ માતાપિતાનાં હદય પીગળી ગયાં અને તેમણે કહ્યું: “હે પુત્ર! તને જેમ સુખ ઉપજે તેમ કર.” માતાપિતાની અનુજ્ઞા મળતાં મહાન હાથી જેમ બખ્તરને ભેદી નાખે, તેમ તેણે સર્વ મમત્વને ભેદી નાખ્યું અને સમૃદ્ધિ, ધન, મિત્રો, સ્ત્રી, પુત્રો અને સ્વજનેને ત્યાગ કર્યો. હવે મૃગાપુત્ર મુનિ પાંચ મહાવતે, પાસ સમિતિ અને ત્રણ ગુપ્તિ યુક્ત બનીને બાહ્ય તથા અત્યંતર તપશ્ચર્યામાં ઉદ્યમવંત થયા તથા મંમંતા, અહંકાર અને આસક્તિને છેડીને સમભાવે રહેવા લાગ્યા, પછી ધ્યાનનાં બળથી કષાયેનો નાશ કરીને પ્રશસ્ત શાસનમાં સ્થિર થયા. - આ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વિશુદ્ધ ભાવનાઓથી પિતાના આત્માને ભાવિત કરી, ઘણાં વર્ષો સુધી ચારિત્ર પાળી, પ્રાંતે એક માસનું અણુસણુ કરીને શ્રેષ્ઠ સિદ્ધિગતિ પામ્યા. Page #257 -------------------------------------------------------------------------- ________________ [ આત્મતત્ત્વવિચાર તાત્પર્ય કે આત્મા વૈરાગ્યથી પૂરેપૂરે રંગાયેલો હોય અને મહાવ્રતનું ધારણ કર્યા પછી તેનું યથાર્થ પાલન કરે, તેમ જ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને દેશવિધ યતિધર્મને અનુસરે, તેનું સાધુપણું સાર્થક છે અને તેજ આખરે આ સંસારસમુદ્રને પાર પામી શકે છે. કે ઉપસંહાર મહાનુભાવો ! અહીં આત્મા, કર્મ અને ધર્મ આ ત્રણે વિષયની વ્યાખ્યાનમાળા પૂર્ણ થાય છે. આ ત્રણે વિષ ઘણા અગત્યના છે અને તે જાણવા-સમજવાની ખાસ જરૂર હતી તેથી અમે આ વ્યાખ્યાનમાળામાં તેની સંક્ષેપથી છણાવટ કરી છે. ' જેણે ધર્મની શુદ્ધ મને આરાધના કરી, તે અનંત સુખ પામ્યા. તમે પણ ઘર્મની આરાધના વડે અનંત સુખ પામો. - सर्वमङ्गलमाङ्गल्यं, सर्वकल्याणकारणम् / प्रधान सर्वधर्माणां, जैन जयति शासनम् // બીજો ભાગ-સંપૂર્ણ