SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ [ આત્મતત્ત્વવિચાર દેવના ભવમાં, તિર્યંચના ભવમાં કે નારકના ભવમાં કર્માંના સપૂર્ણ નાશ કર્યો હોય એવું આજ સુધી બન્યું નથી. પ્રશ્ન-પર’તુ ભવિષ્યમાં અને ખરૂં કે? ઉત્તર–જે આજ સુધી ન અન્યું તે ભવિષ્યમાં શું અને ભવિષ્યમાં પણ જે જે આત્માએ કના સપૂણ નાશ કરવાના, તે મનુષ્યના ભવમાં જ કરવાના. તમે દેવલાકનાં સુખા ઇચ્છે છે અને કોઈ વિમાન કે રાકેટ દેવલાકમાં લઈ જતુ હાય તે પહેલા નંબર લગાડા એમ છે, પણ દેવા પાતે મનુષ્યપણું ઇચ્છે છે કે જેથી કર્મો સાથે કારમું યુદ્ધ કરીને તેનેા છેડા લાવી શકાય. મહાનુભાવે ! આવી તક ઘડી ઘડી નહિ મળે, માટે ઊઠો, ઊભા થાએ અને કમને તેાડવાને પ્રશસ્ત પુરુષા આદરા. કમને તેાડવાના પ્રશસ્ત પુરુષાથ કરશેા, એટલે ધમ નું આરાધન અવશ્ય થશે. વિશેષ અવસરે કહેવાશે. વ્યાખ્યાન પાંત્રીશમુ ધર્મની શક્તિ મહાનુભાવે ! જે વિચારણા આજના યુગમાં ઘણી જરૂરની હતી, તે ગત વ્યાખ્યાનથી શરૂ થઈ ચૂકી છે. એ વિચારણામાં ધમ એ એક આવશ્યક વસ્તુ તરીકે પૂરવાર થયા છે, તેથી તેના સંબંધમાં વિશેષ વિચારણા કરવાનું આવશ્યક અને છે. ક'ની સત્તા આખી દુનિયા પર—સમસ્ત પ્રાણીવગ પર ચાલે છે. મળદેવ, વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થંકર જેવા પણ તેની સત્તામાંથી મુક્ત નથી, તેા ખીજાએની શી વાત કરવી? પણ કાઁની આ સત્તાને તાડનારા ધમ છે, એ ભૂલશેા નહિ. સાપ અને નાળિયાની લડાઈ થાય તે આખરે કાણુ જિતે છે? સાપ ક્રુગરાઈને ઝેરી ડંખ મારે તા નાળિયેા પાતાની એડમાં જઈ નાળવેલ સૂધી લાવે છે અને ઝેરથી મુક્ત થાય છે. સાપની લંબાઈ, સાપના ભયંકર ફટાટોપ, સાપના એ એ તીક્ષ્ણ દાંત એ કશાથી તે ડરતા નથી. એ વીરતાથી લડચે જ રાખે છે અને આખરે સાપને મહાત કરી દે છે.. ધનુ પણ આવું જ છે. ક`સત્તા અતિ મળવાન હાવા છતાં તેની સામે તે વીરતાભયુ યુદ્ધ ખેડે છે અને
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy