SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ [ આત્મતત્ત્વવિચાર Àામિયા ન હાય તેા જંગલમાં ભૂલા પડીએ અને વાઘવી માર્યાં જઇએ અથવા ચારલૂટારાથી લૂંટાઈ જઇએ. પાસે દ્રવ્ય ન હાય તેા બજારમાં આંટ જામે નહિ અને વેપાર વણજ થઇ શકે નિહ. તે જ રીતે શરીરને આહાર ન આપીએ તે એ શેાષાઈ જાય, નખળું પડે અને પરિણામે નાશ પામે, પર'તુ ધમ ન કરીએ તે। જીવનમાં ક’ઇ અટકી પડતું નથી. ઘણા માણસેા જીવનમાં કંઇ પણ ધર્મ ન કરવા છતાં સુખી હોય છે અને સમાજમાં માન-પાન પામે છે. ' જે વિચારા આજે વાતાવરણમાં ફેલાઇ રહ્યા છે, જેના આજે છડેચાક પ્રચાર થઇ રહ્યો છે, તેના પડઘા આ દલીલમાં પડચો હતા. કૂવામાં હાય તે હવાડામાં આવે એમાં ક’ઇ નવાઇ નથી. અમે કહ્યું : ‘ ભાગ્યશાળી ! આટલું જ શા માટે ? તમે આગળ વધીને એમ પણ કહી શકેા છે કે આ જગતમાં પશુઓની સંખ્યા બહુ મેાટી છે. તેમને ધમ કર્યા વિના ચાલે છે, તેા મનુષ્યને કેમ ન ચાલે ? અથવા એથી પણ આગળ વધીને એમ કહી શકે છે કે આ પૃથ્વીમાં જતુએ અને કીડાએ એસુમાર છે, તેએ ધમ કરતા નથી, તેા અમે શા માટે કરીએ ?’ યુવાને કહ્યું : ‘ જંતુઓ, કીડાએ કે પશુઓ સાથે મનુષ્યની સરખામણી કરવી ઉચિત નથી. ’ અમે કહ્યું : ‘કેમ ઉચિત નથી ? એ પણ પ્રાણી છે અને તમે પણ પ્રાણી છે. જે પ્રાણને ધારણ કરે તે પ્રાણી. એક પ્રાણીની ખીજા પ્રાણી સાથે સરખામણી થાય, એમાં અનુચિત શું ? ધમની આવશ્યકતા ] ૨૦ યુવાને કહ્યું : ‘જેમ વૃક્ષ-વૃક્ષમાં ફેર હેાય છે, પુષ્પપુષ્પમાં ફેર હાય છે, તેમ પ્રાણીપ્રાણીમાં ફેર હાય છે. મનુષ્ય ખધાં પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે, એટલે તેની સરખામણી શુદ્ર કાટિનાં પ્રાણીઓ સાથે થઇ શકે નિહ.” અમે કહ્યું : ‘તમે ખધા પ્રાણીઓમાં મનુષ્યને શ્રેષ્ઠ શાથી માને છે ? ' યુવાને કહ્યું : ‘ મનુષ્યમાં મન છે, બુદ્ધિ છે, તેથી તેને બધાં પ્રાણીઓમાં શ્રેષ્ઠ માનીએ છીએ. મનુષ્ય પેાતાની બુદ્ધિ વડે સ્વાર્થ સમજી શકે છે અને તે માટે જરૂરી પ્રવૃત્તિ કરી શકે છે. ’ અમે કહ્યું : ‘ આના અથ તેા એ થયા કે અન્ય પ્રાણીએ નિઃસ્વાર્થી છે અને મનુષ્ય સ્વાર્થી છે. પણ સ્વાર્થી ચવુ, એકલપેટા થવું, એ કંઇ શ્રેષ્ઠતાનું લક્ષણ નથી. જે મનુષ્યા સ્વાર્થી બનીને બીજાનું અહિત કરે છે, મીજાને નુકશાન પહોંચાડે છે, તેને આપણે સારા કે શ્રેષ્ઠ કહેતા નથી, પણ અધમ કે નીચ કહીએ છીએ, ’ અહીં પેલા યુવાન કઈંક ખચકાયા. હવે નવી દલીલ શી કરવી, એ તેને સૂઝયું નહિ. અમે કહ્યું : - મહાનુભાવ ! તમે શિક્ષણ તેા સારું લીધું છે, પણ આપણા મહાપુરુષાએ શું કહ્યું છે, તે વાંચ્યુ–વિચાર્યું નથી. તમને સેકસપિયર; શૈલી કે મિલ્ટનનાં કાવ્યા વાંચવા ગમે છે, પણ આપણા સત પુરુષાએ કહેલાં સુભાષિત વાંચવા ગમતાં નથી. આપણાં એક સુભાષિતમાં કહ્યું છે. કેન્દ્રમાં
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy