________________
૪૧૧
[ આત્મતત્ત્વવિચાર :
-
યુમ્યકત્વ ] ;
(૩૬) કપડાં સૂકવવાં નહિ. (૩૭) દાળ વગેરે ઊગાડવાં નહિ.
(૩૮) પાપડ વણવા નહિ. 8 (૩૯) સેવ વણવી, વડી મૂકવી વગેરે કામો કરવાં નહિ.
(૪૦) રાજા વગેરેના ભયથી મંદિરમાં સંતાઈ જવું નહિ. (૪૧) શેક કરવો નહિ. (૪૨) વિકથા કરવી નહિ. ભક્તકથા, સ્ત્રીકથા, રાજકથા.
અને દેશકથા એ વિકથાના ચાર પ્રકાર છે. (૪૩) બાણ, તલવાર વગેરે હથિયાર ઘડવાં કે સજવાં.
-
-
-
: (૬) પાનસેપારી આવા નહિ.. ' : (૭) પાન આદિના કૂચા નાખવા નહિ. : (૮) કેઈને ગાળ દેવી નહિ.
' - (૯) ઝાડે કે પેશાબ જવું નહિ. (૧૦) નહાવું નહિ. :
(૧૧) વાળ ઓળવા નહિ. . (૧૨) નખ કાઢવા નહિ.
. (૧૩) લેહી-માંસ વગેરે નાખવા નહિ. - (૧) શેકેલાં ધાન્ય વગેરે ખાવાં નહિ. " (૧૫) ચામડી વગેરે નાખવું નહિ.'
(૧૬) એસડ ખાઈ ઉલટી કરવી નહિ. ' (૧૭) ઉલટી કરવી નહિ.
(૧૮) દાતણ કરવું નહિ. | (૧૯) આરામ કરવો નહિ, પગ ચંપાવવા નહિ."
(૨૦) પશુઓને બાંધવાં નહિ. | (૨૧-૨૭) દાંત, આંખ, નખ, ગંડસ્થલ, નાક, કાન, * માથા વગેરેને મેંલ નાખ નહિ. (૨૯) મંત્ર, ભૂત, રાજા વગેરેને વિચાર કરવો નહિ. (૩૦) વાદ-વિવાદ કરે નહિ. (૩૧) નામાં–લેખાં કરવાં નહિ. . (૩૨) ધન વગેરેની વહેંચણી કરવી નહિ. (૩૩) પિતાને દ્રવ્યભંડાર ત્યાં સ્થાપે નહિ. (૩૪) પગ ઉપર પગ ચડાવીને બેસવું નહિ. (૩૫) છાણાં થાપવાં નહિ. . .
(૪) ગાય-ભેંસ રાખવા નહિ. 15 (૪૫) તાપણી કરી તાપવું નહિ. .
(૪૬) અન્નાદિ રાંધવા નહિ. ' (૪૭) નાણું પારખવું નહિ. (૪૮) નિસ્સીહિ કહ્યા વિના મંદિરમાં દાખલ થવું નહિ.
(૪૯-૫૨) છત્ર, ચામર, હથિયાર તથા પગરખાં સાથે - પ્રવેશ કરે નહિ.
(૫૩) મનને ચંચલ રાખવું નહિ. : (૫૪) તેલ વગેરે શરીરે ચોપડવું નહિ. (૫૫) સચિત્ત પુષ્પ-ફલાદિક અંદર લાવવાં નહિ
જે પુષ્પ-ફલ વગેરે ચડાવવાનાં હોય તેજ " અંદર લાવવાં.
. . (૫૬) વસ્ત્રાભૂષણ બહાર મૂકી શેભારહિત થઈ દાખલ
થવું નહિ.