________________
૪૦ઃ
[ આત્મતત્વવિચાર
તેમને યાદ આવ્યું કે જિનપ્રતિમ તે ધરે વિસરી ગયા છીએ. હવે શું થાય? પરંતુ સેવાએ તે જ વખતે ત્યાં વેલુની મૂર્તિ ખનાવી, અને રાવણે તેનું યથાવિધિ પૂજન કર્યા પછીજ ભાજન લીધુ’- કા, દેવપૂજા માટે કેટલે અનુરાગ ? ત્યાર બાદ તેણે એ ભૂતિ પાસેનાં એક સરોવરમાં પધરાવી તે અનુક્રમે અંતરીક્ષ પાર્શ્વનાથજીનાં નામથી પ્રસિદ્ધ થઈ.
સદ્ગુરુસેવા માટે પણ સમક્તિધારીનાં હૃદયમાં આવા જ આગ્રહ હાવા જોઈએ. નજીકમાં ગુરુદેવ મિંરાજતા હાય તે તેમનાં દશન કર્યા વિના, તેમને સુખશાતા પૂછ્યા વિના, તેમને વિધિપૂર્વકનું વંદન કર્યા વિના સાચા સમકતીને ચેન પ જ નહિ.
દશ પ્રકારના વિનય
સમ્યકત્વની શુદ્ધિ માટે, સમ્યકત્વનાં સરક્ષણ માટે દશ પ્રકારના વિનય હાવા જરૂરી છે. અહીં વિનયશ્રી (૧) પ્રણામ, (૨) અતરંગ પ્રેમ, (૩) ગુણાનુવાદા, (૪) અવગુણુ વજન અને (૫) આશાતનાવન એ પાંચ વસ્તુએ સમજા વાની છે મતલ કે જેને વિનય કરવે હાય તેને પ્રણામ અવશ્ય કરવા જોઇએ. વળી તેના પ્રત્યે અાંતર ગ પ્રેમ અતા વવા જોઇએ હાથ જોડા, મસ્તક નમાવે પણ તેના પ્રત્યે અંતરગ પ્રેમ ન હોય તે એ શિષ્ટાચાર લખે ખની જાય છે. જેના વિનયા કરવા હાય તેને ગુણાનુવાદ કરવે જોઈએ ગુણાનુવાદ એટલે ગુજીની સ્તુતિ, નહિ કે ખેટી ખુશામત
KB]
૪૦૯૨
તે જ રીતે જેને વિનય કરવે હાય તેમાં કઈ અવગુણુ દેખાય તા . તેને ઢાંકવા જોઈએ અને તેની આશાતના ન થાય એ રીતે વર્તવુ જોઈએ.
વિનય દશ વસ્તુઓને કરવાના છે. તે અ ંગે કહ્યું છે કે अरिहंत सिद्ध चेय, सुए अ धम्मे अ साहुषो यः । લાચરિય વાળુ, પવચા ફંસા વળો!
‘ અંત, સિદ્ધ, ચૈત્ય, શ્રુત, ધર્મ, સાધુ, આચાય, ઉપાધ્યાય, પ્રવચન, અને દર્શન એ દશને વિનય કરવા.
અહીંના વિનય એટલે વર્તમાન કાળે વિહરતા શ્રી સીમધર સ્વામી વગેરેના વિનય. સિદ્ધના વિનય એટલે આઠે પ્રકારના કર્માં ખપાવી સિદ્ધશિલામાં મિરાતા સિદ્ધ ભગત્રતાના વિનય. ચૈત્યના વિનય એટલે જિનપ્રતિમા અને જિનમંદિરને વિનય.
જિનમદિરમાં જનારે ઉત્કૃષ્ટતાએ ૮૪ પ્રકારની આશાતના વવી જોઇએ, તે જાણા છે ને? એને જિનમેં દ્વિરમાં વર્તવાના નિયમ પણ કહી. શકાય. તે આ પ્રકારે જાણવા
જિનમંદિરમાં વતા વાના નિયમા (૧) ખળખા આદિ નાખવા નહિ. (૨) વાટું રમવુ નહિ.
(૩) કલહ કરવે નહિ.
(૪) ધનુવેદના અભ્યાસ કરવે નહિ, (૫) કાગળા નાખવા નહિ,