________________
[ આત્મતત્ત્પત્તિયાર લક્ષીને જ સમજવાના છે. ઉત્પત્તિના ક્રમથી વિચાર કરીએ તા આસ્તિકય પહેલું છે; અનુકપા બીજી છે, નિવેદ ત્રીજે છે, સવેગ ચાથેા છે અને શમ પાંચમે છે.
ou
જ્યાં સમ્યકત્વ પશ્તુ" કે આત્માને તત્ત્વના અર્થમાં શ્રદ્ધા થાય છે, એ જ આસ્તિકય છે. જ્યાં આસ્તિકય આવ્યું કે આત્મા. દયાવાન્ અને છે અને તે સ પ્રત્યે યાભાવ રાખે છે. આ રીતે આત્મા સ્વદયા અને ભાવયામાં રમતા થયા કે તેને ભવભ્રમણના ભારે ખેઢ ઉપજે છે અને તેજ નિવેદ છે. આવા નિવેદવાન આત્માને જીવનમાં એક જ અભિલાષા રહે છે અને તે મેાક્ષની. જ્યાં માત્ર મેાક્ષાભિલાષા જ વતી હાય ત્યાં કષાયનાં મૂળ આપોઆપ ઢીલાં પડી જાય છે અને શમનું સામ્રાજ્ય જામે છે.
૭ યતના
સમ્યકત્વધારીએ કઈ વસ્તુમાં પ્રયત્નશીલ રહેવાનું છે, તેને વિચાર પણ શાસ્ત્રમાં સુંદર રીતે થયેલા છે. શાસ્ત્રકાર ભગવતા કહે છે કે સમ્યકત્વધારીએ છ પ્રકારની યુતના કરવી, એટલે કે છ મામતમાં પ્રયત્નશીલ રહેવું. તે આ પ્રમાણે :
( ૧–૨ ) પરતીર્થિક, તેમના દેવ અને તેમણે ગ્રહણ કહેલાં ચૈત્યને વદન કરવું નહિ, તેમ જ તેને પૂજવાં નહિ.
( ૩–૪) પરતીથિકને, તેમના દેવાને, તેમણે ગ્રહણ કરેલાં ચૈત્યાને સુપાત્ર બુદ્ધિથી દાન દેવું નહિ તથા અનુપ્રદાન કરવુ નહિ, એટલે કે બેટા વગેરે ચડાવવી નિહ.
સભ્યવ]
જા
(૫–૬) પરતીર્થિકે લાવ્યા વિના પ્રથમ જ તેની સાથે ખેલવું નહિ કે તેની સાથે લાંબે વાર્તાલાપ કરવા નહિ. છ આગાર
જેમ કાયદા ઘડતી વખતે તેમાં અપવાદની કલમે! રાખવામાં આવે છે, તેમ પ્રતિજ્ઞા લેતી વખતે તેમાં કેટલીક છૂટા-કેટલાક આગારા રાખવામાં આવે છે. આથી ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાને ભંગ થતા નથી. સમ્યકત્વના છ આગારા નીચે મુજખ છે
(૧) રાજાભિયાગ એટલે અંતરની ઇચ્છા ન હેાય, પણ રાજાની આજ્ઞાથી કાઈ કામ કરવું પડેતા સમ્યકત્વને
ભંગ ન થાય.
(૨) ગણાભિયાગ એટલે અંતરની ઇચ્છા ન હાય, પણ ગણુ એટલે લેાકસમૂહના આગ્રહથી કઈ કામ કરવું પડે તે સમ્યકત્વના ભંગ ન થાય.
(૩) અલાભિયાગ એટલે અંતરની ઇચ્છા ન હાય, પણ કાઈ વધારે અલવાનની ઇચ્છાથી કાઈ કામ કરવુ પડે તે સમ્યકત્વના ભાગ ન થાય.
(૪) દેવાભિયાગ એટલે અંતરની ઇચ્છા ન હાય, પણ દેવના હઠાગ્રહથી કોઈ કામ કરવું પડે તે સમ્યકત્વને
ભંગ ન થાય.
(૫) ગુરુનિગ્રહ એટલે અંતરની ઈચ્છા ન હોય, પણ માતા, પિતા, કલાચાય વગેરેનું ખાણુ થવાથી કાઈ કાર્ય કરવુ પડે તે સમ્યકત્વના ભૃગ ન થાય.