________________
૩૦%
[ આત્મતત્વવિચાર છે! સમજે કે ધર્મ એ ૬૦ ફુટ ઊંચે સ્થંભ છે, તે તમે એની ટચે ક્યારે પહોંચી શકે છે? કેટલાક, સાઠ, સીત્તેર કે એંશી વર્ષનાં આયુષ્ય સુધીમાં પણ તેની ટોચે પહોંચી શકતા નથી.
છે
મારા દાદા ના નામile
મનુષ્યનું આયુષ્ય ૧૦૦ વર્ષનું ગણાય છે, પણ આ * કાળે ૧૦૦ વર્ષ પૂરા કરનારા બહુ ઓછા. સાઠ, સીત્તેર " અને એંશીની ગણતરી પણ સારું જીવ્યામાં જ થાય છે. બાકી ઘણુ તે વનમાં જ વિદાય લે છે. વન એટલે એકાવન, બાવન, પંચાવન, સત્તાવન વગેરે એકાવનથી સાઠ સુધીની સાલે. આપણું બાપજી મહારાજ એટલે પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ ૧૦૪ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા, તે વર્તમાન કાળમાં અજોડ ગયાં .' '
ધર્મનું આરાધન ]
૩૦૫ અને જે આઠમો ભાગ ચડે તેની ગતિ એક ઈંચના ત્રણ વિશમા ભાગની એટલે થઈ. અહે ! કેટલી મંદ ગતિ! પરંતુ જેઓ આટલું યે ચડતા નથી, તેની ગતિ કેટલી મંદ સમજવી? - ગોકળગાય દિવસમાં બે ઇંચ ઉપર ચડે છે અને રાત્રે પિણ બે ઇંચ નીચે નીતરી પડે છે, પણ તમારામાંના કેટલાક બે ઇંચ ઊંચા ચડી, બે ઇંચ નીચે ઉતરી પડનારા છે. તેઓ એક કુટ, અરે ! છ ઇંચ, અરે ! ચાર, ત્રણ કે બે ઇંચ પણ ઉપર શી રીતે ચડી શકવાના? - સાધુસંતોના સમાગમમાં આવે, ઉપદેશ સાંભળે કે કઈ બહુ સારા પુસ્તકનું વાંચન કરે, ત્યારે ધર્મ કરવાનો ઉત્સાહ જાગૃત થાય અને થડે ધર્મ કરવા માંડે, પણ ત્યાં પ્રમાદ, આળસ, ઉપેક્ષા કે વ્યવહારની જંજાળ આવી પહોંચે અને ધર્મ કરવાનો માંડી વાળો. એ બે ઇંચ ઊંચા ચડીને બે ઇંચ નીચે ઉતરવાની ક્રિયા નહિ, તે બીજું શું કહેવાય?
જીવનનું સરવૈયું દીવાળીના દિવસે આવે છે, ત્યારે તમે વેપારનું સરવૈયું ખેંચે છે અને કેટલું કમાયા, કેટલું ખોયું, તેનો હિસાબ લગાવે છે; તે તમારા સાઠ, સીત્તેર કે એંશી વર્ષના જીવનનું સરવૈયું કાં નથી ખેંચતા ? તેમાં કેટલું જમા થયુ અને કેટલું ઊધાર થયું ? એ જરૂરી તપાસ. . - ' ' , "તમે ખાવાપીવામાં, નાવાવામાં, હરવાફરવામાં, બેસી
આ. ૨૨૦
" શૈકળગાય રોજ પા–પ ઇંચ ઉપર ચડે છે, તે આઠ વર્ષમાં ૬૦ કુટને સ્થભ ચડી રહે છે, પણ તમે એંશી વર્ષે પણ એ સ્થંભ પૂરો ચડી શકતા નથી, તે તમારી ગતિ કેટલી થઈ? કેટલાક તે આ વખતે , હું કે હું જ ચડવા હોય છે, એનું ગણિત કરે એટલે તમારી ગતિનું માપ તમને સમજાઈ જશે. જે એંશી વર્ષે પૂરે સ્થંભ ચડે તેની ગતિ એક ઇંચના ચાલીશમા ભાગની એટલે . ઇન્ચ થઈ ચેાથો ભાગ ચડે તેની ગતિ એક ઇંચના એક સાઠમાં ભાગની એટલે ૨ થઈ, છઠ્ઠો ભોગ ચડે તેની ગતિ એક ઇચના બસ ચાલીશમાં ભાગની એટલે કે થઈ ?