________________
-
=
. [ આત્મતત્ત્વવિચાર ભેદોનું જ્ઞાન અત્યંત જરૂરી છે, એટલે તે સંબંધી અહી વિવેચન કરીશું. શ્રીપ્રવચનસારદ્વારમાં આ ભેદને સંગ્રહ કરનારી બે ગાથાઓ નીચે પ્રમાણે આપી છે. . રણદાળ-સિટિ, વિજય-સિદ્ધિપંચાયવોસ !! “ બિમાવળ-મૂલ-હવન-વંવિલંડુરં ? A રે -
छव्विह जयणागारं, छब्भावणभाविअंच छद्राणं । ' 33 34 ( સત્તાવિમેણુદું સમમાં / ૨ ક"
આ ગાથાને અર્થ એમ છે કે “ચાર સદહણ, ત્રણ લિગ, દશ પ્રકારને વિનય, ત્રણ પ્રકારની શુદ્ધિ, પાંચ દૂષણને ત્યાગ, આઠ પ્રભાવ, પાંચ લક્ષણ, છ જયણ, છ આગારે, છ ભાવનાઓ અને છ સ્થાને એમ સડસડ ભેદેથી યુક્ત હોય તે સમ્યકત્વ શુદ્ધ કહેવાય.
છે
કે તમને યથાર્થી ઓળખાણ થાય તે માટે અમે આ વ્યાખ્યાનમાળાના પ્રારંભમાં સેળ વ્યાખ્યાને આપેલાં છે.
(૨) ચૈતન્યથી રહિત ધર્મ, અધર્મ, આકાશ, કાલ અને પુદ્ગલ એ પાંચ દ્રવ્યો તે બીજું અજીવ તત્વ છે. વ્યાખ્યાનમાળામાં આ તત્ત્વને પણ તમને યથાર્થ પરિચય આપવામાં આવ્યો છે. - (૩) શુભકર્મ અથવા પુણ્ય એ ત્રીજું તત્વ છે. (૪) અશુભ અથવા પાપ એ ચાથું તવ છે.
(૫) જેનાથી કર્મનું આત્મા ભણી આવવું થાય, એ આશ્રવ નામનું પાંચમું તત્ત્વ છે.
. (૬) જેનાથી કર્મ, આત્મા ભણી આવતા અટકે, એ - સંવરનામનું છડું તત્ત્વ છે.
(૭) બાહ્ય-અત્યંતર તપ વડે કમને આત્માથી અમુક - અશે. છૂટા પાડવા, એ, નિર્જરા નામનું સાતમું તત્ત્વ છે. - કર્મની નિર્જર સંબંધી અમે તમને એક સ્વતંત્ર વ્યાખ્યાન - આપ્યું હતું, તે તમે નહિ જ ભૂલ્યા હો. *
(૮) કમને આત્મપ્રદેશો સાથે શ્રીરનીરવત્ સંબંધ છે એ અંધ નામનું આઠમું તત્ત્વ છે.
' (૯) કર્મને આત્મપ્રદેશથી સર્વથા વિયેગ થવો એ - મેક્ષ નામનું નવમું તત્વ છે.
આ તત્ત્વ પર યથાર્થ શ્રદ્ધા જામે તે જ આત્મવિકાસ - સાધી શકાય.
* વ્યાખ્યાન તેત્રીસમુ. આ. ૨–૨૬
, ચાર સદહણા
.
• "5s
1. સંદેહણ એટલે શ્રદ્ધા. તે અંગે શાસ્ત્રકારોએ ચાર બાલ કહ્યા છે: (૧) પરમાર્થસસ્તવ, (૨) પરમાર્થજ્ઞાતૃસેવન, (૩) વ્યાપન્નવર્જન અને (૪) કુદષ્ટિવજન. . 5:1 આ ચાર બાલ ઘણું મહત્વના છે, તેથી જ, પ્રથમ વિચારણુ તેની કરવામાં આવી છે. રાઈ , , ,
- પરમાર્થસંસ્તવ એટલે પરમાર્થભૂત જીવાજીવાદ તને પરિચય. તેની સહણ આ પ્રકારે કરવી જોઈએ?
(૧) શુભ-અશુભ. કમને કર્તા, શુભ-અશુભ કર્મને ભક્તા, સંસર્તા–પરિનિર્વતા, ચૈતન્યવંત, ઉપગ-લક્ષણ, જીવ તે પ્રથમ તત્ત્વ છે. આ જીવતત્વ કે આત્મતત્ત્વની
આવી છે
તરસ સાથે