________________
[ આત્મતત્ત્વવિચા સુજ્ઞ પુરુષે કાઇ પણ મતનું પ્રતિપાદન કરતાં પહેલાં તેનાં સાધક આધક પ્રમાણેાને પૂરતે વિચાર કરવે જેઈએ, પરંતુ ઉપરનાં કથનમાં આવી રીતે કોઇ વિચાર કરવામાં આવ્યે હાય તેમ જણાતુ. નથી.
આ જગતમાં એક જ પ્રકારના ધમ હાત અને તે સાંપ્રદાયિકતાનું અનુન ચડાવવાનું કામ કરતા હાત તે ઉપરનું ક્શન: વ્યાજખી લેખાત, પણ આ જગતમાં અનેક પ્રકારના ધમે છે અને તે દરેકનું સ્વરૂપ જીંદુ જુદુ છે, એટલે અધાને માટે એક સામાન્ય અભિપ્રાય ઉચ્ચારવા, એ વ્યાજબી નથી. આ તે ‘ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા’ જેવા ન્યાય ગણાય.
આ જગતમાં કેટલાક ધર્મો એવા છે કે જે વિશ્વમૈત્રી, વિશ્વમ’ધ્રુત્વ કે વિશ્વવાસલ્યના ઉપદેશ કરે છે અને સ જીવે સાથે મૈત્રીપૂર્ણ-સહાનુભૂતિય વર્તાવ કરવાને અનુરોધ કરે છે, તેને તમે સાંપ્રદાયિકતાનુ, ઝનુન ચઢાવનાર શી રીતે કહેશે ? જો એ સાંપ્રદાયિકતાનુ ઝનુન ચડાવના નથી તે! અફીણ જેવા શી રીતે ? અને સામસામી તકરા કરાવનાર શી રીતે ? જો ઊંડા ઉતરીને જોશે. તે માલુમ પડશે કે જગતને આજ સુધીમાં જે શાંતિ · મળી છે, તે ધને લીધે જ મળી છે. ધમ સમાજનું સંગઠન તાડતા નથી, પણ સમાજને સર્વોદય-સકલ્યાણ તરફ લઈ જાય છે. જો ધમની આવશ્યકતા નથી, એમ કહીને મનુષ્યજીવન્ત નને ધરહિત મનાવવામાં આવશે તે એ જીવનમાં કઈ,
ધમની આવશ્યક્તા ]
૯
સાર નહિ હોય. મનુષ્યનું જીવન ધથી જ શાલે છે અને ધર્માંથી જ વિકાસ પામે છે તે અંગે આપણા મહાપુરુષ એ અહ્યું છે કેઃ
“निर्दन्त: करटी यो गतवश्चन्द्रो विना शर्वरी, निर्गन्धं कुसुमं सरी गतजलं छायविहीनस्तरुः । रूपं निर्लक्षणं सुतो गतगुणश्चास्त्रिहीनो यति-નિવું મત્રનું ન ાનતિ તથા ધર્મ વિના સાનવા
ટી એટલે કુંજર કે હાથી. તે મૂળવાળા હાય તેજશભે છે, તે વિના ભાભતા નથી. શ્ય એટલે અશ્વ કે ઘૉડા. તેનામાં ચાલવાની ઝડપ હોય તેજ શાલે છે. તે બદ્ધતા ચાલે કે માંડ માંડ ચાલે તે ઊભતા નથી. આજે તે મેમાં મેટાં હેરામાં ઘેાડાની શરતા સ્માય છે. તેમાં એ ઘેાડા વખણાય છે? ઝડપવાળા કે ઝડપ વિનાના ? નવીન પ્લેસ વગેરેની રમત ડાની ઝડપ પર જ થાય છે. શર્વરી એટલે રાત્રિ. તે ચંદ્ર હાય તે જ શેશે. ચંદ્ર ઉગ્યા ન હોય કે ઉગીને અસ્ત થયા હોય, ત્યારે એ ભયંકર લાગે છે. રસાત્સવે પૂર્ણિમાએ ઉજવાય છે, અમાસે ઉજવાતા નથી.
બ્રુસુમ એટલે ફૂલ. તેનામાં સુગંધ હોય તે જ તે શોભે. મટમાગરા અને એરલી સહુ પસંદ કરે છે, આકડા અને આવળ કેમ પસંદ્ય કરતા નથી ? સરઃ એટલે સરેાવર. તે પાણીથી જ ભે. તેમાં પાણી ભયુ હોય-તા કમળા ઉગે, -અનેક પ્રકારનાં પક્ષીઓ આવે અને મનુષ્યા નૌકાવડે જળવિહાર કરી શકે. પરંતુ પાણી ચાલ્યું ગયુ કે બધી શોભા