Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
અને જ્ઞાનનાં સાધન આપવા વડે જ્ઞાનદાન કહ્યું છે. જ્ઞાન વડે જીવ હિત–અહિત, જીવ–અજીવ આદિ નવતત્ત્વાને જાણે છે, વિરતિ પામે છે, તે પછી નિળ કેવળજ્ઞાન પામીને સમસ્ત લેક ઉપર અનુગ્રહ કરીને પરમપદ-મેાક્ષ પામે છે.
અભયદાન તે મન-વચન-કાયાથી કરવા-કરાવવા અને અનુમાઢવા વડે જીવાના વધના ત્યાગ કરવાથી થાય છે. અભયદાન વડે પ્રાણી જન્માંતરમાં કાન્ત, દીર્ધાયું, આરોગ્યવંત, રૂપ, લાવણ્યવત અને દૃઢ શક્તિવાળા થાય છે, તેથી પરલેાકમાં સુખ ઇચ્છનારાએ જીવા ઉપર દયા કરવી જોઈએ. કહ્યુ` છે કેइक्कस्स कए निअजीविअस्स, बहुआओ जीवकोडीओ । दुक्खे ठवंति जे केइ, ताण किं सासयं जीअं ? ||५||
“જેઓ ફક્ત પાતાના એકના જીવિત માટે ઘણા ક્રોડા જીવાને દુઃખમાં સ્થાપન કરે છે, તો શું તેઓનુ જીવિત શાશ્વત્ છે?” પ
जं आरुग्गमुदग्गमप्प डिहयं आणेसरतं फुड, रूवं अप्पाडरूवमुज्जलतरा कित्ती धणं जुव्वणं, दीह आऊ अवचणो परिणो, पुत्ता सुपुण्णासया, तं सचराचरंमि वि जए, नूणं दयाए फलं ||६||
“જે ઉત્તમ આરોગ્ય, કોઈ ઉલ્લ’ઘન ન કરે એવું નિર્મળ આજ્ઞાનુ સ્વામિત્વ, અપ્રતિરૂપ એવુ` રૂપ, અત્યંત