Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૩૯૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
અલ્પરાજ્યવાળા પણુ હરણ ન કરે, તેા ભરતેશ્વર કેમ
કરે ?
ખરેખર ! તે નાના ભાઈ એના રાજ્ય લઈ ને લજ્જા પામ્યા નથી, જેથી હમણાં જીતનારા તે રાજ્ય માટે મને પણ લાવે છે.
જેમ વહાણુ સમુદ્રને તરીને સમુદ્રને કાંઠે રહેલા પ તેના ઈંતભાગમાં અફળાય છે, તેમ આ ભરત સ ભરતક્ષેત્રને જીતીને વેગ વડે મારી સાથે અથડાયા છે.
.
લેાભી મર્યાદારહિત રાક્ષસ જેવા નિર્દય આ ભરતને મારા નાના ભાઈઓએ પણ લજ્જા વડે સેન્ગેા · નથી. તેના કયા ગુણવડે હું વશવતી થાઉં...? હું દેવ ! સભ્યની જેમ મધ્યસ્થપણું ધારણ કરીને બેલે.
હવે તે પેાતાના પરાક્રમવડે મને વશવતી કરે તે ભલે કરે, ક્ષત્રિયાના ખરેખર તે સ્વાધીન માર્ગ છે.
આમ હોવા છતાં પણ ખરેખર તે વિચાર કરીને પાછા જતા હાય તેા ક્ષેમવડે તે ભલે જાય, હું તેના જેવા લેાલી નથી.
ભરતે આપેલા સ ભરત ક્ષેત્રને હું ભાગવું એ ક્યારે ય બની શકે ? કેસિરસ...હુ કાઈ એ આપેલુ' કયારે ય શું ખાય ? તેને ભરતક્ષેત્ર ગ્રહણ કરતાં સાઠ હજાર વર્ષ ગયા, જો હું તેને ગ્રહણ કરવા માટે જ્યારે ઇચ્છીશ તે વખતે જ ગ્રહણ કરીશ. આટલા કાળે ઉત્પન્ન થયેલ તે ભરતની વિભૂતિને કૃપણુના ધનની જેમ તેને ભાઈ