Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir

View full book text
Previous | Next

Page 512
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર ૪૭૩ વૃક્ષા વડે કુંકુમના સ્થાસક (થાપા) વડે મહાગજની જેમ શાભતા, કાઈક ઠેકાણે દ્રાક્ષમાંથી બનેલી, કાઈક ઠેકાણે ખજૂરમાંથી બનેલી અને કોઈક ઠેકાણે તાડમાંથી બનેલી હિરાને પીતી ભીલડીએ વડે કરાતી ગાષ્ઠી જેમાં એવા, સ્ખલના નહિ પામતા એવા સૂર્યના કિરણરૂપી ખાણુાથી પણ ન ભેદાય એવા, તાંબૂલી (નાગરવેલ)ના વનમાંડપ વડે જાણે બખ્તરને ધારણ કરતા હાય એવા, ત્યાં મહાવૃક્ષાના તળને વિષે લીલા ઘાસના અંકુરાઓના આસ્વાદથી પ્રસન્ન એવા હરણના સમૂહા વડે કરાતુ છે વાળેાગવું જેમાં, લાંબા વખત સુધી આમ્રફળના આસ્વાદમાં નિમગ્ન છે ચંચુપુષ્ટ જેના એવા જાત્યયૈ જેવા શકેા વડે નિર'તર સુશોભિત, કેતકી—ચ'પક-અશાક-કદખ અને અકુલમાંથી ઉત્પન્ન થયેલ પવનથી ઉછળેલ પરાગ વડે રોયુક્ત છે છે શિલાતળ જેનું એવા, મુસાફરના સમૂહ વડે અફળાવાતા નાળિયેરના પાણી વડે ચારે તરફથી કાદવરૂપ થયેલ છે પ તની નજીકનું પૃથ્વીતળ જેમાં, ભદ્રશાળ વગેરે વનેામાંથી કોઈ પણ એક વન જ્યાં વિશાળપણાથી શાલતા વૃક્ષના સમૂહ વડે શેભિત, મૂળમાં પચાસ ચેાજન વિસ્તારવાળા, શિખર ઉપર દશ ચાજન વિસ્તારવાળા, આઠ ચેાજન ઊ’ચા એવા તે ગિરિવર ઉપર પ્રભુ ચઢે છે. ત્યાં તરત જ દેવ અને અસુરાએ બનાવેલા સમવસરણમાં સર્વ જીવાનુ હિત કરનારા 'ભગવંત એસીને દેશના કરે છે. તે વખતે દેશના આપતા પ્રભુની ગ ંભીર

Loading...

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556