Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૪૭૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
કરે છે, અત્યંત વિશુદ્ધિ નિમિત્તે તે ફરીથી મહાવ્રતાનુ આરેપણ કરે છે, વસ્ત્રને બે-ત્રણ વાર ધાવું તે ખરેખર અત્યંત નિળતાનું કારણ થાય.
किंचि मंगुलं रइयं ।
छह वि जीवणिकायाण, जं मए ते मे खमंतु सव्वे, एस खमामि भावेण ॥ | १ | છ ચે. જીવનિકાચેાનુ' જે કાંઇ મેં અનિષ્ટ કર્યું” હાય, તે સ મને ક્ષમા આપે, આ હું ભાવથી ખમાવું છુ', ૧
जे जाणमजाणं वा, रागद्दोसेहिं अहव मोहेणं । जं दुक्खविया जीवा, खमंतु ते मज्झ सव्वे वि ॥२॥
જાણતાં કે અજાણતાં રાગ-દ્વેષ અથવા મેહ વડે જે જીવાને મેં દુઃખ પમાડયું હોય તે સ* મને ક્ષમા આપે. ર
खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्वभूएस, वेरं मज्झ न केणइ ||३||
સ જીવેાને હું ખમાવુ છું', સજીવો મને ક્ષમા આપે, મારે સ`જીવા ઉપર મૈત્રી છે, મારે કેાઈની સાથે ઔર નથી. ૩
આ પ્રમાણે કહીને તે સમસ્ત શ્રમણેા સાથે આગાર વગરના અત્યંત દુષ્કર એવા ભાવચરમ અનશનને સ્વીકારે
છે, ક્ષપક–શ્રેણીમાં ચઢેલા એજસ્વી એવા તેમના ઘાતિ
»