Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text ________________
શ્રી ઇષભનાથ ચરિત્ર
૪૯
रूवत्थं पि जणा जे, जिणिद ! झाणं तुमम्मि जुजति । पच्चक्खमेव ताणं, जोगीण पि भयवं तुं सि ॥७॥ - હે જિનેશ્વર ! જે માણસે તમારું રૂપસ્થ ધ્યાન કરે છે, હે ભગવંત! તેઓને અને ગીઓને પણ તમે પ્રત્યક્ષ છે. ૭ परमेसर ! संसारं, जहा असेसं चइत्थ दुहभरियं । तह निम्ममोवि चित्तं, न चयसु कयावि मम नूणं ॥३॥
હે પરમેશ્વર ! જેવી રીતે તમે દુઃખથી ભરેલા સમસ્ત સંસારનો ત્યાગ કર્યો, તેવી રીતે ક્યારે પણ મમતારહિત થઈ તમે મારા મનને ત્યાગ કરતા નહિ. ૮ इअ थुणिऊणं उसहं, पहुं तओ जिणवरे य अण्णे वि। नमिउं नमिउं भरहो, पत्तेगं वणि लग्गो ॥१॥
આ પ્રમાણે ઋષભદેવ પ્રભુની સ્તુતિ કરીને ભરત બીજા દરેક જિનેશ્વરોને નમી–નમીને પ્રત્યેકની સ્તુતિ કરવા લાગ્યા. ૧ विसयकसाया अजिअ, विजयामायर सुकुक्खिवरहंस। जियसत्तुनरिंदसुयं, नमामि अजियं अजियनाहे ॥२॥ આ વિષય અને કષાથી નહિ જિતાયેલા, વિજયામાતાની ઉત્તમકુક્ષિમાં શ્રેષ્ઠ હંસસમાન, જિતશત્રુરાજાના પુત્ર અજેય એવા અજિતનાથને હું નમસ્કાર કરું છું. ૨ भवषयण पारगमणे, सूरं सेोयस्स्स वस्रयणं । नरवइजियास्जिायं, संभवजिनमाहमारिहामि ॥३॥
Loading... Page Navigation 1 ... 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556