Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text ________________
શ્રી ઋષભન થ ચરિત્ર
અનુવાદકારની પ્રશસ્ત
[વસંતતિલકા વૃત્ત] સંચિત્ર જે ઋષભનાથ તણું પવિત્ર શ્રી હેમસૂરિકૃત સંસ્કૃત-પદ્ય-બદ્ધ; તેના સુભાવ ગ્રહી પ્રાકૃત-ગ–બદ્ધ, કસ્તૂરસૂરિ ગુરુદેવ રચ્યું સુચિત્ર.
[મન્ટાકાન્તા વૃત્ત] સિદ્ધક્ષેત્રે અષભજિનના સુદ્ધ સાંનિધ્ય ગે, આચાર્યશ્રી હૃદયકમલે ધ્યાનરૂપે ગ્રહીને વિક્રમ્યા બત્રીશ અધિકે વીશ શત વર્ષ માંહે, દીપાલીના શુભ જ દિવસે પૂર્ણ ભાષાનુવાદે. ૨
[ ઈંદ્રવજા છંદ] સૂરિ શ્રી ચંદ્રોદયના નિદેશે, કસ્તૂરસૂરીશ તણું પસાયે; કપૂરએ પરિપૂર્ણ કીધે, નિર્વિજનતાએ અનુવાદ શુદ્ધો.
સિદ્ધ ક્ષેત્ર-પાદલિપ્તપુર વિ. સં. ૨૦૩૨ દીપાવલિકા પર્વ..
ક, ૨ વારૈયા
Loading... Page Navigation 1 ... 553 554 555 556