Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૯૧
કરવામાં ચાંદની જેવી, ન`દીશ્વર મહાદ્વીપના ચૈત્યના મધ્યભાગમાં શાશ્વતી જિનપ્રતિમા હોય એવી પ્રતિમાઓ છે.
તે દરેક ચૈત્યસ્તૂપાની આગળ અમૂલ્ય માણિકયમય વિશાળ સુંદર પીઠિકા છે, તે દરેક પીઠિકાની આગળ ચૈત્યવૃક્ષેા છે, તે દરેક ચૈત્યવૃક્ષાની આગળ મણિપીઠિકા છે, તે દરેકની ઉપર ઇંદ્રધ્વજ, ધમ વડે દરેક દિશામાં આરોપણ કરેલ જયસ્તંભ જેવા છે, દરેક ઇંદ્રધ્વજની આગળ ત્રણ પગથિયાવાળી તારણસહિત નંદા નામની વાવડી છે, તે વાવ સ્વચ્છ શીતળ જળથી ભરેલી વિચિત્ર કમળા વડે શાભતી, મનેાહર, ધિમુખ પવતાના આધારભૂત વાવડી સરખી છે.
તે સિ’હનિષદ્યા મહાચૈત્યની મધ્યભાગમાં માટી મણિપીઠિકા છે, તે મણિપીઠિકાની ઉપર સમવસરણની જેવા વિચિત્ર રત્નમય દેવચ્છ દો છે, તેની ઉપર અકાળે . પણ સંધ્યાના વાદળાના સમૂહની શાભાને બતાવતા જુદા જુદા વના વસ્ત્રમય ચંદરવા છે, ચંદરવાની અ`દર અને પડખે વમય અંકુશ છે, તા પણ ચરરવાની શૈાભા નિરકુશ છે.
તે અંકુશની ઉપર કુંભ સરખા પ્રમાણવાળા, આમળાની જેમ સ્થૂલ મૈાતી વડે બનાવેલા અમૃતની ધારા જેવા હારા લટકાવેલા છે. હારના છેડાઓને વિષે. નિમળ મણિમાળાએ ત્રણેય લેાકની મણિની ખાણામાંથી લવાયેલ વાનકી જેવી શાલે છે, મણિમાળાઓના અ`ત