Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૯૫
ઠેકાણે ગેાશીષ ચંદનના રસમય થાપોથી યુક્ત, અત્યંત સારી રીતે જોડાયેલા સાંધા હાવાથી જાણે એક પાષાણુથી અનાવેલ હાય એવું, અપ્સરાઓ વડે મેરુ પ`તની જેમ વિચિત્ર ચેષ્ટાઓ વડે સુદર માણિકચની પુતળીઓ વડે અધિષ્ઠિત છે મધ્ય ભાગ જેને એવું, અને દ્વાર ભાગમાં ચંદનના દ્રવથી લેપેલા એ કુંભ વડે સ્થળમાં ઉત્પન્ન થયેલ શ્વેતકમળ વડે યુક્ત હોય એવું, તીછી બાંધીને લટકાવેલી સુગંધી પુષ્પમાળાઓ વડે રમણીય, જમીન ઉપર પાંચ વષ્ણુના પુષ્પાની રચનાવાળું, યમુના નદી વડે કલિંદુ પતની જેમ નિરંતર કપૂર-અગરુ અને કસ્તૂરીના ગ્રૂપના ધૂમાડા વડે રાત્રિ-દિવસ સુવાસિત કરાતું, દેવલાકમાંથી આવેલા પાલક વિમાનની જેમ અપ્સરાએના સમૂહથી વ્યાપ્ત, વિદ્યાધરીએ વડે શ્રેષ્ઠ વૈતાઢચની મેખલાના ખંડ જેવું, આગળ પડખે અને પાછળ સુંદર ચૈત્ય વૃક્ષા વડે અને માણિકચની પીઠિકા વડે જાણે આભૂષણથી શણગાર્યુ. હાય એવું અષ્ટાપદ પર્યંતના મસ્તકે રહેલા માણિકયના ભૂષણ સરખું, નંદીશ્વરદ્વીપ આદિના ચૈત્યાની સ્પર્ધા વડે જાણે અતિપવિત્ર એવું આવા પ્રકારનું ભરત રાજાએ કરાવેલું તે ચૈત્ય છે.
ભરતેશ્વર પેાતાના નવ્વાણુ. ભાઈ એની દિવ્યરત્ન શિલામય પ્રતિમાએ ત્યાં જ કરાવે છે, ભક્તિ વડે અતૃપ્ત તે રાજા ભગવંતની સેવા કરતી પેાતાની પ્રતિમાને ત્યાં જ કરાવે છે.
રીત્યની બહાર ભગવતને એક એક સ્તૂપ, અને