Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૮૩
તે પછી સુર-અસુર અને મનુષ્યેાના વારંવારના રુદન વડે ત્રણેય લેાકમાં કરુણરસ એક છત્રવાળે જાણે થયેા.
ત્યારથી માંડીને લેાકમાં પણ પ્રાણીઓના શાકના -સંભવમાં આ શેકરૂપી શલ્યના વિનાશ કરનાર આ હાવાના માર્ગ પ્રવાં.
ભરતરાજા સ્વાભાવિક ધૈય ના ત્યાગ કરી, દુ:ખી થયેલા, તિય "ચાને પણ દુ:ખ પમાડતે, આ પ્રમાણે વિલાપ કરે છે ઃ
હા. તાત ! હા જંગમ ! હા કૃપારસના સાગર ! અજ્ઞાની એવા અમેને આ સંસારરૂપી અરણ્યમાં કેમ તમે છેડી દીધા ? દીપક વિના અંધારાની જેમ નિમળ કેવળજ્ઞાનના પ્રકાશક એવા તમારા વિના આ સ'સારમાં અમે કેવી રીતે રહીશુ ? હે પરમેશ્વર ! છદ્મસ્થ જનની જેમ આ તમારુ મૌન કેમ છે? દેશના કરે, આ માણસ ઉપર કેમ અનુગ્રહ કરતા નથી ? અથવા તેા હે ભગવંત! તમે લેાકના અગ્રભાગ ઉપર ગયા તેથી તમે ખેલતા નથી, પરંતુ તે મારા ભાઈએ દુઃખી એવા મારી સાથે કેમ ખેલતા નથી ! અથવા તે પણ જાણ્યું. ખરેખર ! તેએ હુંમેશાં સ્વામીને અનુસરનારા છે, મારા કુળમાં મારા વિના ખીજો કાઈ સ્વામીને ન અનુસરે એવા નથી.
ત્રણ જગતનું રક્ષણ કરનારા પિતા, માહુબલિ વગેરે નાના ભાઈએ, બ્રાહ્મીસુંદરી બહેનેા, પુ’ડરીક આદિ પુત્રા,