________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૭૩
વૃક્ષા વડે કુંકુમના સ્થાસક (થાપા) વડે મહાગજની જેમ શાભતા, કાઈક ઠેકાણે દ્રાક્ષમાંથી બનેલી, કાઈક ઠેકાણે ખજૂરમાંથી બનેલી અને કોઈક ઠેકાણે તાડમાંથી બનેલી હિરાને પીતી ભીલડીએ વડે કરાતી ગાષ્ઠી જેમાં એવા, સ્ખલના નહિ પામતા એવા સૂર્યના કિરણરૂપી ખાણુાથી પણ ન ભેદાય એવા, તાંબૂલી (નાગરવેલ)ના વનમાંડપ વડે જાણે બખ્તરને ધારણ કરતા હાય એવા, ત્યાં મહાવૃક્ષાના તળને વિષે લીલા ઘાસના અંકુરાઓના આસ્વાદથી પ્રસન્ન એવા હરણના સમૂહા વડે કરાતુ છે વાળેાગવું જેમાં, લાંબા વખત સુધી આમ્રફળના આસ્વાદમાં નિમગ્ન છે ચંચુપુષ્ટ જેના એવા જાત્યયૈ જેવા શકેા વડે નિર'તર સુશોભિત, કેતકી—ચ'પક-અશાક-કદખ અને અકુલમાંથી ઉત્પન્ન થયેલ પવનથી ઉછળેલ પરાગ વડે રોયુક્ત છે છે શિલાતળ જેનું એવા, મુસાફરના સમૂહ વડે અફળાવાતા નાળિયેરના પાણી વડે ચારે તરફથી કાદવરૂપ થયેલ છે પ તની નજીકનું પૃથ્વીતળ જેમાં, ભદ્રશાળ વગેરે વનેામાંથી કોઈ પણ એક વન જ્યાં વિશાળપણાથી શાલતા વૃક્ષના સમૂહ વડે શેભિત, મૂળમાં પચાસ ચેાજન વિસ્તારવાળા, શિખર ઉપર દશ ચાજન વિસ્તારવાળા, આઠ ચેાજન ઊ’ચા એવા તે ગિરિવર ઉપર પ્રભુ ચઢે છે.
ત્યાં તરત જ દેવ અને અસુરાએ બનાવેલા સમવસરણમાં સર્વ જીવાનુ હિત કરનારા 'ભગવંત એસીને દેશના કરે છે. તે વખતે દેશના આપતા પ્રભુની ગ ંભીર