Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૧૭:
વગેરે જેમ ગાવાળના ઉપયેગ માટે થાય, તેમ મારા વડે સાધેલ આ ભરત શું આના ઉપચાગ માટે હશે? એક ભરતક્ષેત્રમાં એકી સાથે એ ચક્રવતી એક મ્યાનમાં એ તલવારની જેમ જોયા નથી અને સાંભળ્યા નથી. દેવે વડે ઇન્દ્ર અને રાજાએ વડે ચક્રવતી જીતાય એ પૂર્વે નહી. સાંભળેલું ખવિષાણુની જેમ થાય, આના વડે જીતાયેલા શું હું ચક્રવતી નહિ હાઉં? મારા વડે નહિ જીતાયેલા વિશ્વમાં અજેય એવા આ શું તેથી ચક્રવર્તી છે? આ પ્રમાણે વિચારતા તે ભરતના હાથમાં ચિંતામણુિને વિડંબના કરનારા યક્ષરાજોએ લાવીને ચક્ર આપ્યું.
તેની ખાત્રી થવાથી ‘હું ચક્રવતી છું’ એ પ્રમાણે માનતા તે ભરત, વટોળિયે। જેમ મેઘમ'ડળને ભમાવે તેમ ચક્રને આકાશમાં ભમાડે છે. તે વખતે આકાશમાં અકાળે પ્રલયકાળના અગ્નિની જેમ, બીજો વડવાનળ હાય તેમ, અકસ્માત મેટેથી ઉત્પન્ન થયેલા ઉલ્કાપૂજની જેમ, પ્રકાશતા સૂમિ બની જેમ, વિજળીના ગાળાની જેમ જવાળાએના સમૂહથી વિકરાળ ભમતુ તે ચક્ર દેખાય છે.
ચક્રવતી વડે પ્રહાર માટે ભમાડાતા તે ચક્રને જોઇને મનસ્વી બાહુબલિ મનમાં વિચારે છે કે—આ તાતપુત્રના અભિમાનીપણાને ધિક્કાર હા ! હું દંડના આયુધવાળા હાતે છતે જે ભરતેશ્વરે ચક્ર ગ્રહણ કર્યું, તેથી તેના ક્ષત્રિય વ્રતને ધિક્કાર હા! અહા બાળકના ઉત્તરીય–વસ્રના
ts. २७