Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૨૯
ઉચ્ચારપૂર્વક મેં દીક્ષા લીધી છે. આ પ્રમાણે હેવાથી આ સ્થાનમાંથી લજજા વડે વ્યાપ્ત એવા મારે, યુદ્ધભૂમિમાંથી વીરની જેમ ઘરે જવું એગ્ય નથી, તેમ વળી મહાપર્વતની જેમ દુઃખે કરીને વહન કરી શકાય એવા સાધુઓના ગુણના સમૂહને મુહૂર્ત માત્ર પણ હું વહન કરવાને હમણાં સમર્થ નથી, આથી અહીંથી ઘરે જવામાં કુલમાલિન્ય છે, આ તરફ વ્રત પણ દુષ્કર છે, તેથી આ તરફ નદી અને આ તરફ સિંહ છે, ખરેખર! હું સંકટમાં પડ્યો છું.
અથવા અરે મેં જાણ્યું. આ વિષમ એવા સંયમ માર્ગમાં પર્ણ, પર્વતમાં કેડીના માર્ગ જે આ સરળ. માગ થઈ શકે.
આ સાધુઓ ખરેખર મન–વચન અને કાયાના દંડથી અટકેલા છે, અને હું તો તેનાથી છતા હું, તેથી હું ત્રિદંડિક થઈશ.
આ સાધુઓ મસ્તકના કેશને લેચ અને ઇન્દ્રિયના નિગ્રહ વડે મુંડ છે. હું તે વળી શુરથી મુંડન અને શિખા ધારણ કરનાર થઈશ.
આ સાધુઓ સ્કૂલ અને સૂક્ષમ પ્રાણિવધ આદિથી અટકેલા છે, અને તે સ્થૂલ પ્રાણાતિપાત આદિથી વિરતિ થાઓ.
આ સાધુઓ ખરેખર અકિંચન છે, મારે સુવણું.