Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૨૭
આ પાંચમા ઉદ્દેશામાં બાહુબલિ રાજાને સંગ્રામ, સંયમ, ધ્યાન, નિષ્કંપ ભાવયુક્ત કેવલજ્ઞાન છે. ર
એ પ્રમાણે શ્રી તપાગચ્છાધિપતિ શ્રી કમગિરિ વગેરે અનેક તીર્થોના ઉદ્ધારક શાસનપ્રભાવક આમાલબ્રહ્મચારી સૂરીશ્વરશેખર આચાય શ્રી વિજયનેમિસૂરીશ્વર પટ્ટાલંકાર સમયજ્ઞ શાંતમૂર્તિ વાત્સલ્યવારિધિ . આચાય વિજયવિજ્ઞાનસૂરીશ્વર પટ્ટધર સિદ્ધાંત મહેાધિ પ્રાકૃત ભાષાવિશારદ વિજયકસ્તૂરસૂરિ વિરચિત મહાપુરુષ ચરિતમાં પ્રથમ વર્ષોંમાં આહુખલિ-સંગ્રામ–પ્રવ્રજ્યા અને કેવલજ્ઞાનના વર્ણનરૂપ પાંચમા ઉદ્દેશા સમાપ્ત થયા.