Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૬૯
આ સર્વે વાસુદેવના પ્રતિમલ્લ ચક્રના પ્રહાર કરનારા ચક્રને ધારણ કરનારા, વાસુદેવના હાથમાં ગયેલા પેાતાના જ ચક્ર વડે હણાનારા નરકમાં થશે.
શ્રી ઋષભજિનેશ્વરના મુખેથી ભાવિ તીર્થંકર આદિના સ્વરૂપને સાંભળીને ભરતેશ્વર ભવ્યનેાના સમૂહથી વ્યાપ્ત તે સભાને જોઈ ને હિ ત મનવાળા ફરીથી પ્રભુને પૂછે છે કે :–હુ ત્રિજગત્પતિ ! જિનેશ્વર ભગવંત ! ત્રણે જગત્ એક થયા હાય તેમ પરિપૂર્ણ પણે રહેલી, તિય ચમનુષ્ય અને દેવાથી યુક્ત, વિશાળ એવી આ પદામાં અહી શુ એવા કેાઈ જીવ છે કે, જે આપની જેમ તીને પ્રવર્તાવીને આ ભરતક્ષેત્રને પવિત્ર કરશે ?
ઋષભપ્રભુ આ પ્રમાણે કહે છેઃ-હે ભરત! જે આ તારા મરીચિ નામે પુત્ર, પ્રથમ પરિવ્રાજક, આ—રૌદ્ર ધ્યાનથી હીન, સમ્યક્ત્વ વડે શાભતા, ચાર પ્રકારના ધમ ધ્યાનને ધ્યાવતા એકાંતમાં રહેલા છે, કાદવ વડે રેશમી વસ્ત્રની જેમ, નિ:શ્વાસ વડે દર્પણની જેમ, હમણાં એને જીવ કર્મ વડે મિલન છે. તે અગ્નિથી પવિત્ર થયેલા વજ્રની જેમ, જાત્યસુવર્ણની જેમ, શુકલ ધ્યાનના સંચાગ વડે અનુક્રમે શુદ્ધિને પામશે, પ્રથમ તે આ જ જ ભરતક્ષેત્રમાં પાતનપુરમાં ત્રિપુષ્ઠ નામે વાસુદેવ થશે. તે પછી અનુક્રમે તે પશ્ચિમ મહાવિદેહમાં સૂકા નગરીમાં ધન જય અને ધારિણીદેવીના પુત્ર પ્રિયમિત્ર ચક્રવતી થશે, તે પછી ચિરકાળ સસારમાં ભમીને આ ભરતક્ષેત્રમાં એ મહાવીર નામે ચાવીશમા તીથ કર થશે.