Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૪૯
આ પ્રમાણે સ્વામી વડે ભાગામાં નિષેધ કરાયેલે ભરતેશ્વર પશ્ચાત્તાપયુક્ત મનવડે ફ્રીથી વિચારે છે કે :જોકે સંગના ત્યાગ કર્યો છે જેણે એવા તે ભાગાને તેા ન ભાગવે, તે પણ તેએ પ્રાણને ધારણ કરાવનાર આહારને તે ખાશે; એ પ્રમાણે વિચારીને મેટેથી પાંચસે ગાડાઓ દ્વારા આહાર મંગાવીને તે ભરત પૂર્વની જેમ બંધુઆને નિમંત્રે છે.
પ્રભુ ફરીથી પણ આ પ્રમાણે કહે છે કેઃ- ભરતેશ્વર ! “ સાધુ નિમિત્તે લાવેલા આધાકમિ ક અન્ન આદિ મુનિઓને કલ્પે નહિ” આ પ્રમાણે નિષેધ કરાયેલે ભરત ફરીથી પણ નહિ કરેલા અને હિં કરાયેલા અશન આદિ વડે આમ ત્રણ કરે છે, કારણકે જ્યાં સરળપણું હાય ત્યાં મધુ શોભે છે.
ધ ચક્રી શ્રી ઋષભદેવ પ્રભુએ ‘હે રાજેન્દ્ર ! મહષિ આને રાજ્યપિંડ પણ ન ક૨ે” એ પ્રમાણે ચક્રવતી ને નિષેધ કર્યો.
તે વખતે. સ્વામીએ મને બધી રીતે નિષેધ કર્યાં? એ પ્રમાણે મેટા પશ્ચાત્તાપ વડે રાહુ વડે ચંદ્રની જેમ તે દુઃખી થયેા.
'
તે વખતે ઇંદ્ર ભરતરાજાના વિલખાપણાને જાણીને પ્રભુને પૂછે છે કે- કેટલા પ્રકારનેા અવગ્રહ હોય ? - સ્વામી પણ કહે છે કેઃ-ઇંદ્ર, ચક્રી, નરેન્દ્ર, ગૃહસ્થ
ts. ૨૯