Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૭
હું કેમ હરણ કરું ? જેકે જાઈ ફળના ખાવા વડે હાથીની જેમ તે આ વૈભવ વડે અંધ થયે છે તે પણ તે સુખ પૂર્વક રહેવા માટે શક્તિમાન નથી, કારણ કે ભરતેશ્વરનું આ ભરતક્ષેત્રનું આશ્વર્ય મેં હરણ કર્યું હોત, પણ મેં અનિચ્છાથી ઉપેક્ષા કરી છે તેમ જાણે, પરંતુ મને ભંડાર, હાથી–ઘેડા આદિ અને યશ પણ આપવા માટે સાક્ષીભૂત એવા પિતાના મંત્રીઓ વડે તે અહીં લવાયે છે. તમે જે તેના હિતેચ્છું છે તે અને સંગ્રામથી અટકાવે. યુદ્ધ નહિ કરનાર બીજા સાથે પણ હું કયારે ય યુદ્ધ કરતે નથી. •
તે દે મેઘની ગર્જનાની જેમ તેના મોટા વચનને સાંભળીને ચિત્તમાં વિસ્મય પામી ફરીથી પણ આ પ્રમાણે કહે છે –
આ તરફ યુદ્ધમાં ચક્રને અપ્રવેશ એ હેતુને કહેનારા ચક્રવતીને ઉત્તરરહિત કરીને અટકાવવા માટે બૃહસ્પતિ પણ સમર્થ નથી, “યુદ્ધ કરનાર સાથે હું યુદ્ધ કરૂં છું ? એમ કહેનાર આપને યુદ્ધથી રોકવા માટે નિચે ઇંદ્ર, પણ શક્તિમાન નથી.
ઋષભસ્વામીના દઢ સંસર્ગથી શુભતા મહાબુદ્ધિ-- વાળા વિવેકવંત જગતનું પાલન કરનારા દયાળુ એવા તમારા બન્નેના જગતના દુર્ભાગ્યના ગે યુદ્ધને ઉત્પાત ઉત્પન્ન થયું છે, તો પણ પ્રાર્થિતદાન આપવામાં કલ્પવૃક્ષ વીર ! તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ “ઉત્તમ યુદ્ધ