Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૦૩
ત્રીજો ફુલકર : યશસ્વી
તે પછી યશસ્વી પિતાની માફક સ` યુગલિકાને જેમ ગેાવાળે ગાયાને પાળે તેમ પાળતા હતા. હવે હવે યુગલિક મનુQા ક્રમે કરીને હાકારનીતિનું ઉલ્લ ઘન કરવા લાગ્યા. તેમેને શિક્ષા દેવા માટે યશસ્વી કુલકરે ‘મા’ કારનીતિ કરી. ‘એક ઔષધથી અસાધ્ય એવા રાગમાં બીજું ઔષધ આપવું જ જોઈએ.' તે મહામતિ અલ્પ અપરાધમાં પ્રથમ નીતિને, મધ્ય અપરાધમાં બીજી નીતિને અને મોટા અપરાધમાં અને નીતિઓના ઉપચાગ કરતા તા. પ ત સમયે યશસ્વી અને સુરૂપાને તેએ કરતાં કાંઈક ન્યૂન આયુષ્યવાળા યુગલરૂપ સ્ત્રી-પુરુષ સાથે ઉત્પન્ન થયા. તેઓએ ચંદ્ર જેવા ઉજ્જવલપણાથી પુત્રનું અભિચંદ્ર અને પુત્રીનુ પ્રિય’ગુસમાન વર્ણવાળી હાવાથી પ્રતિરૂપા એ પ્રમાણે નામ કયું. પિતા કરતાં અલ્પ આયુષ્યવાળા સાડા છસે ધનુષ્ય ઊંચા અનુક્રમે તેઓ વૃદ્ધિ પામ્યા. પરિપૂર્ણ આયુષ્યવાળા યશસ્વી ઉદધિકુમારમાં અને સુરૂપા નાગ કુમારમાં ઉત્પન્ન થયા.
ચોથા કુલકર : અભિચડ
અભિચંદ્ર પણ પિતાની જેમ સવ^ યુગલિક મનુષ્યોને તે મર્યાદા વડે હાકાર અને માકારનીતિ વડે શાસન કરતા હતા. 'તકાલે પ્રતિરૂપાએ પણ મિથુનને જન્મ આપ્ચા. માત-પિતાએ પુત્રનું નામ પ્રસેનજિત્ અને પુત્રીનું નામ ચક્ષુષ્કાંતા સ્થાપન કર્યું. તેએ પણ માત-પિતા કરતાં