Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૯૩
હતા. પેાતે પેાતાના સપુત્રોને રાજ્ય વહેંચીને આપ્યુ. સર્વધન આપી દીધા છતાં પણ એ અમને રાજ્ય આપશે, કે નહિ એવી ચિંતા શા માટે ? ' સેવકાએ તે સેવા જ કરવી જોઈ એ.
તમે જઈને ભરત પાસે માગે, સ્વામીની માફક સ્વામીને પુત્ર પણ તમને આપશે ’ આ પ્રમાણે ધરણેન્દ્ર વડે કહેવાયેલા તેઓ કહે છે કે- આ જગસ્વામીને પામીને અમે બીજા સ્વામીને નહિ કરીએ, કલ્પવૃક્ષને પામીને કેરડાને કાણુ સેવે ? અમે પરમેશ્વરને છેડીને બીજા પાસે પ્રાર્થના નહિ કરીએ. મેઘને છેડીને ચાતક ખીજા પાસે શુ' યાચે ? ભરત આદિનું કલ્યાણ હા. એ ચિંતાથી શુ? આ સ્વામીથી જે થવાનું હાય તે થા, બીજા વડે શુ ? ’
•
હવે તેએની વચનયુક્તિ વડે પ્રસન્ન થયેલા નાગરાજ આ પ્રમાણે વચન ખાલ્યા :–
'
6
આ જ સ્વામીના સેવક હું પાતાળપતિ છું. હું મહાભાગ ! મહાસત્ત્વશાળી ! આ જ સ્વામી છે, બીજા સેવા કરવા લાયક નથી' એવી તમારી દૃઢ પ્રતિજ્ઞા છે, તમારૂ' સારૂ' થાઓ, સારૂ થાઓ. ત્રણ ભુવનના સ્વામી એવા આ પ્રભુની સેવા વડે પાશથી ખેંચાયેલી હાય એવી રાજ્યસ'પત્તિઆ જલદી લાકા પાસે આવે છે. લટકતા ફળની જેમ આ લાકમાં મનુષ્ચાને એમની સેવા
. ૧૩