Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ત્રિ
૨૪
એક જ સ્વામી છે” એ પ્રાણે જાણે હાથ ઉંચા કરી કહેતા હૈાય એવા રત્નમય ધ્વજ પ્રભુની માગળ વિરાજે છે.
-
હવે વૈમાનિક દેવીએ સમવસરણમાં પૂર્વ દ્વારેથી પ્રવેશ કરીને ત્રણ પ્રદક્ષિણા કરીને તીનાથને અને તીને નમસ્કાર કરીને પ્રથમ ગઢમાં સાધુ અને સાધ્વીઓના સ્થાનને મૂકીને તે પછી અગ્નિકાણમાં ઉભી રહે છે, ભવનપતિ ચૈાતિષ્ક અને વ્યંતરની દેવીએ દક્ષિણદ્વારેથી પ્રવેશ કરીને તે જ વિધિથી અનુક્રમે નૈઋત કેાણમાં ઉભી રહે છે. ભવનપતિ-ચેાતિક અને વ્યંતરદેવા પશ્ચિમદ્વારેથી પ્રવેશ કરીને પૂર્વની વિધિથી વાયવ્ય દિશામાં રહે છે. વૈમાનિક દેવા, પુરુષો અને સ્ત્રીએ ઉત્તર દિશાના દ્વારેથી પ્રવેશ કરીને તે જ વિધિવડે ઈંશાનકાણમાં રહે છે.
તે સમવસરણમાં પહેલા આવેલ અલ્પ ઋદ્ધિવાળા પછી આવનાર મકિને નમે છે, અને તે મહર્ષિ ક પણ પૂર્વે આવેલા અલ્પ ઋદ્ધિવાળાને સાધિક પણાથી નમસ્કાર કરતા જાય છે.
તે સમવસરણમાં કાઈ ને નિયંત્રણ ( = 'ધન ) હાતુ નથી. વિકથા હાતી નથી, વિરોધીને પણ પરસ્પર માત્સર્યાં (ઈર્ષ્યા) હાતુ નથી. અને ભય હાતા નથી.
બીજા ગઢની અદર તિપડ્યા રહે છે. ત્રીજા ગનની અંદર વાહને હાય છે. ત્રીજા સઢના મહારા ભાગમાં