Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૩૩૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભરતેશ્વરને અધિકારીઓએ જે આવ્યા હતા તે બતાવ્યા અને જે આવ્યા ન હતા તેને યાદ કરાવ્યા.
પેાતાના અભિષેક મહાત્સવમાં પણ નહીં આવેલા તે ભાઈ આને જાણીને ભરતેશ્વર તે દરેક તરફ દંત મેકલે
છે. જો તમે રાજ્યને ઇચ્છતા હા તેા ભરતની સેવા કરી’
6
•
આ પ્રમાણે તેએ કહેવાથી તે સર્વે વિચારીને આ પ્રમાણે કહે છે :– *પિતાએ અમને અને ભરતને વહે’ચીને રાજ્ય આપ્યું છે, સેવા કરવાથી ભરત તેથી વધારે શું કરશે? શુ કાળે કરીને આવતા કાળ (મરણુ)ને તે અટકાવશે ? શુ દેહને ગ્રહણ કરનારી જરારાક્ષસીને તે નિગ્રહ કરશે ? અથવા શું પીડા કરનારા વ્યાધિરૂપી શિકારીઓને તે હણો ?
અથવા શુ' અનુક્રમે વધતી તૃષ્ણાને શું તે દલન કરશે ? જો ભરત આવા પ્રકારનું સેવાનુ ફળ આપવા સમર્થ નથી તે મનુષ્યભાવ સામાન્ય હાવાથી કાણુ કેાની
સેવા કરે ?
વિશાળ રાજ્ય પ્રાપ્ત કર્યા છતાં પણ જો અસાષથી અમારા રાજ્યને ખળથી ગ્રહણ કરવા ઇચ્છતા હાય તે અમે પણ તે પિતાના જ પુત્રા છીએ. તેથી હું તે ! પિતાને જણાવ્યા વિના માટા સગાભાઈ એવા તમારા સ્વામી સાથે અમે યુદ્ધ કરવા ઉત્સાહ કરતા નથી.
તે તેને એ પ્રમાણે કહીને તે જ સમયે અષ્ટાપદ પત ઉપર સમવસરણમાં રહેલા ઋષભસ્વામી પાસે