Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
પંચમ ઉદ્દેશ
એક વખત સભાના મધ્યમાં રહેલા ભરતરાજાને નમસ્કાર કરીને સુષેણુ સેનાપતિ કહે છે: હે મહારાજ ! દિગ્વિજય કરીને પણ તમારું આ ચક્રરત્ન, મદોન્મત્ત હાથી જેમ આલાનસ્ત'ને ન જાય તેમ આ નગરીમાં પ્રવેશ કરતું નથી.
ભરતરાજા પણ આ પ્રમાણે કહે છે કેઃ-છ ખંડ ભરત ક્ષેત્રની અંદર આજે પણ કાણુ એવા વીર છે કે જે મારી આજ્ઞા સ્વીકારતા નથી ?
તે વખતે જ મંત્રી કહે છે કે−હું જાણું છું. દેવવડે ચુલ્લહિમવંતગિરિ સુધી ભરતક્ષેત્ર જીત્યું. તમે દિગ્યાત્રા કરતે છતે જીતવા જેવા કાણુ બાકી રહ્યો હશે ! ઘટી ફરતે છતે તેમાં પડેલા ચણા શુ' રહે ? તે પણ હે નાથ! નગરીમાં પ્રવેશ નહીં કરતુ આ ચક્ર, આજે પણ જીતવા લાયક, તમારી આજ્ઞાનું ઉલ્લ ઘન કરવામાં ઉન્મત્ત એવા કાઇકને સૂચવે છે. તમને દુય જીતવા ચેાગ્ય એવાને હું દેવામાં પણ જોતા નથી. અથવા અરે ! જાણ્યું. વિશ્વને દુય એવેા એક છે.
હે સ્વામી! તે ઋષભસ્વામીના પુત્ર, તમારા નાના