Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩e
અભ્યાસ કરતા સુભટોના હાથના આસ્ફાલનથી ત્રાસ પામતા છે રથના ઘડા જેના, અહીંથી તહીં નગરજનની દ્ધિ જોવામાં તત્પર સારથિ વડે નહીં રોકવા વડે ઉત્પથે ગમન કરતો સ્કૂલના પામતો છે રથ જેને, બાહ્ય ઉધાનના વૃક્ષને વિષે સમસ્ત દ્વીપના ચક્રવતએના એક ઠેકાણે ભેગા થયેલ ગજરને હોય તેમ બાંધેલા શ્રેષ્ઠ હાથીઓને જેતે, જ્યોતિષીઓના વિમાનને છોડીને આવેલા હોય એવા શ્રેષ્ઠ ઘોડાઓ વડે મને હર એવી અધશાળાઓને જોતો, ભરતરાજાના નાના ભાઈના અશ્વથને આશ્ચર્ય પૂર્વક જેવાથી ઉત્પન્ન થયેલી શિવેદના વડે જાણે મસ્તક ધૂણાવતો હોય તેમ તે દૂત નગરીમાં પ્રવેશ કરે છે.
અહમિદ્રની જેમ સ્વછંદપણે હદૃશ્રેણિમાં બેઠેલા શ્રીમંત વણિજનોને જે તે રાજદ્વારે જાય છે.
સૂર્યનાં કિરણે ખેંચીને જાણે બનાવેલા હોય એવા ભાલાઓને ધારણ કરતા પાયદળ સૈન્ય વડે કઈક સ્થળે અધિષ્ઠિત, ઈશ્નપત્ર છે મુખમાં જેને એવા લેહમય શલ્યને ધારણ કરતા, પલ્લવિત થયેલા વીરતારૂપી વૃક્ષો જેવા સિપાઈ એ વડે કઈક ઠેકાણે શુભતા, કોઈક ઠેકાણે ચંદ્રકેતુને ધારણ કરતા હોય એવા ઢાલ-તલવારને ધારણ કરતા પ્રચંડ શક્તિધર વીરપુરુષ સિંહે વડે વિરાજિત, નક્ષત્રગણ સુધી અત્યંત દર બાણને ફેંકનારા, શબ્દવેધી, પીઠને વિષે ભાથાવાળા, ધનુષ્ય છે હાથમાં