Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૩૫૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભૂતની જેમ છળ શોધનાર તે, સર્વત્ર સદા અપ્રમત્ત અને અલુબ્ધ એવા અમારી કઈ ભૂલને ગ્રહણ કરે? તેના દેશ આદિ કાંઈપણ ન લેનાર અમારા તે ભરતેશ્વર કઈ રીતે સ્વામી થાય?
મારા અને તેના ભગવાન ઝષભદેવ એ જ એક સ્વામી છે. અમારે પરસ્પર સ્વ–સ્વામી સંબંધ કેવી રીતે ઘટે?
તે જ નિમિત્ત ત્યાં ગયે છતે તેનું તેજ કેવી રીતે થાય? સૂર્ય ઉદય પામે છતાં અગ્નિ તેજસ્વી ન થાય.
સ્વામીની જેમ આચરણ કરનારા તે અસમર્થ રાજાઓ તે ભારતની સેવા કરે કે દીન એવા જેઓ ઉપર તે ભરત નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ છે.
ભાઈના સ્નેહના પક્ષે પણ તેને વિષે મારા વડે કરાયેલી સેવા તે પણ ચક્રવતી પણાના પક્ષમાં થાય, કારણ કે બાંધ્યા વગરના મુખવાળ લેક આ પ્રમાણે બેલશે કે-આ ચક્રવતીને સેવક છે!”
એને હું નિર્ભય ભાઈ છું. જે આજ્ઞા પ્રધાન એ તે જે જ્ઞાતિ સ્નેહ વડે ભલે આજ્ઞા કરે. શું વજીવડે વજા ભેદાય છે?
સુર–અસુર અને મનુષ્યની સેવા વડે તે ભલે ખુશ થયેલ રહે, મારે તેનાથી શું ? સુમાર્ગમાં ગમન કરવામાં સમર્થ સુસજજ રથ પણ ઉન્માર્ગમાં ભાંગી જાય છે. જે.