Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૬૨ તે પછી રથમાં ચઢી જ તે સુવેગ પરસ્પર મટેથી એલતા નગરજનેની વાણુ આ પ્રમાણે સાંભળે છે ?
પ્ર. આ ક ન પુરુષ રાજદ્વારમાંથી નીકળ્યો? ઉ. આ ખરેખર ભરતરાજાને દૂત આવ્યું છે. પ્ર. આ પૃથ્વીતળમાં બીજે કઈ રાજા છે?
ઉ. અયોધ્યામાં બાહુબલિને મોટે ભાઈ ભરતેશ્વર રાજા છે.
પ્ર. તે ભરતરાજાએ શા માટે અહીં દૂતને મેકલ્યા? ઉપિતાના ભાઈશ્રી બાહુબલિરાજાને બોલાવવા માટે.
પ્ર. ખરેખર ! આપણા સ્વામીને ભાઈ આટલા વખત સુધી કયાં ગયો હતો ?
ઉ. તે છખંડ ભરતક્ષેત્રના વિજય માટે ગયે હતો.
પ્ર, તે ઉત્કંઠાવાળે હમણાં નાના ભાઈને શું બેલાવે છે?
ઉ. બીજા રાજગણની જેમ સેવા કરાવવા માટે.
પ્ર. પરાક્રમ વગરના રાજાઓને જીતીને તેના આ માનરૂપી ખીલા ઉપર અધિરેહણ શા માટે છે?
ઉ. અખંડ ચક્રવતી પણાનું અભિમાન ત્યાં કારણ છે.
પ્ર. નાના ભાઈવડે જીતાએલે તે રાજાઓની આગળ પિતાનું મેટું કેવી રીતે બતાવશે?
ઉ. સર્વ ઠેકાણે જીત પામેલે તે થનારા પિતાના પરાભવને જાણતા નથી.