Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
१४
શ્રી ઋષભનાથ ચરિત્ર
કેટલાક સપની ચામડી વડે, કેટલાક વૃક્ષની છાલ વડે, કેટલાક ઘેની ચામડી વડે મૃગ ચર્મમય પરિધાનને બાંધે છે.
હાથમાં પથ્થરવાળા, હાથમાં ધનુષ્યવાળા, વાંદરાની - જેમ કૂદતા તેઓ સ્વામીને વિષે ભક્તિવાળા ઘડાની જેમ પિતાના સ્વામીને વીંટળાઈ વળે છે.
ભરતની અક્ષૌહિણી (મોટી) સેનાને ચૂરી નાખવા - વડે લાંબાકાળે બાહુબલિ રાજાના પ્રસાદને બદલે આજે આપીએ, એવી તે સુભટેની વાણું થાય છે.
આ પ્રમાણે તેઓના આટોપ સહિત આરંભને જો તે - વિવેકનંત જુગ વિચારે છે–અહે! બાહુબલિરાજાને અધીન દેશવાસીઓ આ યુદ્ધકાર્યમાં પિતાના પિતા સંબંધી બૈરની જેમ ઉતાવળ કરે છે. બાહુબલિની સેનાની પહેલાં યુદ્ધને ઈચ્છનાર આ ભીલો પણ આવેલા અમારા સૈન્યને હણી નાંખવા માટે ઉત્સાહ કરે છે, તેવા કેઈપણ માણસને હું જેતે નથી કે જે યુદ્ધને માટે તૈયાર ન હેય, તે કઈ અહિં નથી કે જે બાહુબલિને વિષે - રાગી ન હોય.
અહો ! બહલી દેશમાં ખેડૂતે પણ શૂર અને - સ્વામીભક્ત છે.
તે શું દેશને સ્વભાવ છે કે બાહુબલિ રાજાને ગુણ છે? કદાચ સામંત વગેરે સૈનિકે પગારથી ખરીદાયેલા