SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ १४ શ્રી ઋષભનાથ ચરિત્ર કેટલાક સપની ચામડી વડે, કેટલાક વૃક્ષની છાલ વડે, કેટલાક ઘેની ચામડી વડે મૃગ ચર્મમય પરિધાનને બાંધે છે. હાથમાં પથ્થરવાળા, હાથમાં ધનુષ્યવાળા, વાંદરાની - જેમ કૂદતા તેઓ સ્વામીને વિષે ભક્તિવાળા ઘડાની જેમ પિતાના સ્વામીને વીંટળાઈ વળે છે. ભરતની અક્ષૌહિણી (મોટી) સેનાને ચૂરી નાખવા - વડે લાંબાકાળે બાહુબલિ રાજાના પ્રસાદને બદલે આજે આપીએ, એવી તે સુભટેની વાણું થાય છે. આ પ્રમાણે તેઓના આટોપ સહિત આરંભને જો તે - વિવેકનંત જુગ વિચારે છે–અહે! બાહુબલિરાજાને અધીન દેશવાસીઓ આ યુદ્ધકાર્યમાં પિતાના પિતા સંબંધી બૈરની જેમ ઉતાવળ કરે છે. બાહુબલિની સેનાની પહેલાં યુદ્ધને ઈચ્છનાર આ ભીલો પણ આવેલા અમારા સૈન્યને હણી નાંખવા માટે ઉત્સાહ કરે છે, તેવા કેઈપણ માણસને હું જેતે નથી કે જે યુદ્ધને માટે તૈયાર ન હેય, તે કઈ અહિં નથી કે જે બાહુબલિને વિષે - રાગી ન હોય. અહો ! બહલી દેશમાં ખેડૂતે પણ શૂર અને - સ્વામીભક્ત છે. તે શું દેશને સ્વભાવ છે કે બાહુબલિ રાજાને ગુણ છે? કદાચ સામંત વગેરે સૈનિકે પગારથી ખરીદાયેલા
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy