Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૩૯૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભાલાની સામે, તલવાર તલવારની સામે, મુદગર મુદ્ગરની સામે અને દંડ દંડની સામે મેળવતા જાય છે.
તે વખતે આકાશમાં ગેલેકયના વિનાશની શંકાવડે સંભ્રાંત થયેલા દેવે આવે છે.
પિતાના બે હાથની જેવા ભરત અને બાહુબલિને આ સંઘર્ષ કઈ જાતનો? એ પ્રમાણે વિચારતા તે દે. બનેના સૈનિકોને કહે છે કે “જ્યાં સુધી તમારા મનસ્વી સ્વામીને અમે સમજાવીએ ત્યાંસુધી કેઈએ. યુદ્ધ કરવું નહિ” અહીં ત્રષભસ્વામીની આજ્ઞા હે.
આ પ્રમાણે દેવેનું વચન સાંભળીને ત્રણ જગતના. સ્વામીની આજ્ઞા વડે ચિત્રમાં આલેખાયેલા હોય તેમ બને પક્ષના બધા જ સૈનિકે તેવી જ રીતે ઊભા રહે છે.
તેવી રીતે રહેલા તે સૈનિકે “આ દેવે શું બાહુબલિના સંબંધી છે કે ભારતના સંબંધી છે ? એ. પ્રમાણે વિચાર કરે છે.
“હમણાં કાર્ય ન બગડે અને લેકનું કલ્યાણ થાઓ” એ પ્રમાણે બેલતા તે દેવે પ્રથમ ભરત ચક્રવત પાસે આવે છે.
“તમે જય પામે, જય પામે” એ પ્રમાણે આશીર્વાદ આપીને પ્રિય બોલનાર તે દેવે યુક્તિયુક્ત વચન. વડે મંત્રીની જેમ કહે છે કે – હે રાજન ! ઈંદ્ર અસુરને જીતે, તેમ તમે છ ખંડ ભરતક્ષેત્રમાં સર્વ રાજાઓને જીત્યા છે, તમારા પરાક્રમ અને તેજ વડે, તે રાજાઓમાં