Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
રૂપષ્ટ
પિતાના ભક્ત મહેન્દ્ર તે પિતાના મોટા પુત્રને અાંસન ઉપર બેસાડે છે તેથી શું તે ભરત વિંત થાય છે?
એ ભરતરૂપી સમુદ્રમાં સૈન્યસહિત જે રાજાએ સાથવાની મુષ્ટિ જેવા થાય તે ખીજા, હું તેા તેજ વડે દુસ્સહ વડવાનલ થઈશ.
સૂર્યના તેજમાં અન્ય તેજની જેમ મારામાં પાયદળ, અશ્વ, રથ, હાથી, સેનાપતિ અને ભરત પણ સવે અદૃશ્ય થશે.
બાળકપણામાં હાથીની જેવા મારા વડે હાથથી પગમાં પકડીને માટીના ઢેફાની લીલા વડે મારા વડે ગગનમાગે ઉછાળેલા અત્યંત દૂર જઈને ભૂમિ ઉપર પડતા એવે જે ‘ આ પ્રાણરહિત ન થાઓ’ એ પ્રમાણે મારા વડે પુષ્પની માફક કરકમળમાં ગહેણુ કરાયેા હતા.
જીતાયેલા મીઠું ખેલનારા રાજાઓનાં મીઠાં વચને વડે જાણે જન્માંતરને પામ્યા હાય તેમ હમણાં તે ભૂલી ગર્ચા છે. સર્વે તે મીઠું ખેલનારા રાજાએ નાસી જશે, પાતે જાતે એકલા જ તે માહુબલિના માહુબળથી ઉત્પન્ન થયેલી પીડાને સહન કરશે.
હે દૂત! અહીંથી તું જા, રાજ્ય અને જીવિતની ઈચ્છા વડે તે જ આવે. પિતાએ આપેલા ભાગથી સંતુષ્ટ થયેલા મે' ખરેખર તેની ભૂમિની ઉપેક્ષા કરી છે, ત્યાં મારે આવવાનું પ્રત્યેાજન નથી.