Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૩૯
હાય તે જ માનઘાત કરનારી સેવા કરે. રાજ્ય ન છેડીએ અને સેવા ન કરીએ તે સ્વય' યુદ્ધ આવી પડે છે, તા પણ પૂજ્ય પિતાને પૂછ્યા વિના અમે કંઈ પણ કરવા સમથ નથી.
ભરતના ભાઈઆને પ્રભુતા ઉપદેશ અને તેઓની દીક્ષા
તે પછી નિળ કેવળ જ્ઞાનને વિષે સક્રાંત થયેલ છે સમસ્ત ભુવન જેને એવેા દયાળુ ભગવંત શ્રી આદિનાથ તેઓને આ પ્રમાણે બતાવે છે :~
હે વત્સા ! પુરુષવ્રતધારી વીર પુરુષાએ ખરેખર દ્રોહ કરનારા વૈરિવ સાથે યુદ્ધ કરવુ' જોઈ એ. પુરુષોને સેંકડા જન્માંતરમાં અનિષ્ટ આપનારા રાગ-દ્વેષ–માહ અને કષાય એ શત્રુઓ છે. રાગ એ જીવાને સદ્ગતિમાં ગમન કરતાં લેાહમય પાદશુ'ખલા છે, દ્વેષ એ નરકાવાસના નિવાસમાં બળવાન પ્રતિનિધિ છે, માહ મનુષ્યાને ભવસમુદ્રના આવમાં નાંખવામાં શરત સરખા છે, કષાય એ અગ્નિની જેમ પેાતાના આશ્રયને જ માળે છે. તેથી દોષરહિત ઉપાયરૂપ તે તે શોવડે નિર'તર યુદ્ધ કરી– કરીને એ બૈરીઓને જીતવા જોઈએ. એક શરણ્યભૂત ધર્મનું જ સેવન કરવું જોઈએ જેથી શાશ્વત આનંદમય પુત્ર (મેાક્ષ) સુલભ થાય.
અનેક જીવચેાનિમાં સ`પાત થવાથી અનંત પીડાના કારણભૂત, અભિમાનરૂપી એક ફળ છે જેનુ' એવી આ