Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પ
હે ભગવત! ભરતરાજાના આગ્રહને લીધે આટલા કાળ સુધી મેં વ્રત ગ્રહણ ન કર્યું, તેથી હું પોતાની જાતે જ ઠગાઈ છુ..
હે જગતારક ! પિતા ! દીન એવી મને તારાતારા. ઘરને ઉદ્યોત કરનારા દ્વીપક શુ ઘડાને પ્રકાશ ન
કરે ?
હું જગતનું રક્ષણ કરવામાં એક દીક્ષિત ! પ્રભુ ! પ્રસન્ન થાઓ. સમુદ્રને તારવામાં યાનપાત્ર સરખી દીક્ષા મને આપે.
ભગવંત પણ હે મહાસત્ત્વથી શેલતી ! સારું– સારું, એમ કહી તેને સામાયિક સૂત્ર (રેમિ મંતે) ઉચ્ચારવાપૂર્વક દીક્ષા આપે છે. તે પ્રભુ મહાવ્રતરૂપી વૃક્ષના અગીચાને અમૃતની નીક જેવી અનુશાસ્તિ (શિખામણુ) મય દેશના કરે છે.
તે પછી પેાતાને મેાક્ષ મળ્યુ. હાય એમ માનતી તે મેાટા મનવાળી સાધ્વીગણની મધ્યમાં જ્યેષ્ઠના અનુક્રમ વડે બેસે છે.
સ્વામીની દેશના સાંભળીને અને ચરણકમળને નમીને હિ ત મનવાળા ભરત રાજા અચૈાધ્યાનગરીમાં જાય છે.
ભરતરાજાનું અઠ્ઠાણુ નાના ભાઈએ તરફ ધ્રુતાનુ માકલવુ અને તેઓનું પ્રભુ પાસે માગમન
ફરીથી પેાતાના સર્વ જનને જેવા માટે ઈચ્છતા