Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧
રહે છે. તેના જ ઉત્તર દ્વારના અને પડખે કે કૃષ્ણ વ વાળા ભવનપતિ દેવા મેઘની જેમ દ્વારપાળ તરીકે ઊભા રહે છે.
બીજા ગઢમાં પૂર્વના ક્રમ વડે ચારેય દરવાજે અભય -પાશ–અંકુશ અને મગર છે હાથમાં જેને એવા અનુક્રમે ચંદ્રકાંત-શાણુમણિ-સુવણુ અને નીલમણિ સરખી કાંતિવાળી જયા વિજયા અજિતા અને અપરાજિતા દેવીઓ ઊભી રહે છે.
છેલ્લા ગઢમાં દરેક દ્વારે તુંબરૂ, ખાંગધર, નરશિરમાલાધર અને જટામુકુટમ`ડિત એ પ્રમાણે ચાર દેવે પ્રતિહાર તરીકે ઊભા રહે છે.
સમવસરણના મધ્યભાગમાં વ્ય'તરદેવા ત્રણ રત્નના ઉદયને બતાવતું હાય, એવા ત્રણ કેાશ ઉંચા ચૈત્યવૃક્ષને વિષુવે છે અને તેની નીચે વિવિધ રત્ના વડે પીઠ રચે છે, તે પીઠની ઉપર અપ્રતિમ મણિમય છ દક (વેદીના આકારનું આસન વિશેષ) રચે છે, તેના મધ્યભાગમાં પાદપીઠિકા સહિત સ` લક્ષ્મીના સાર જેવું રત્ન સિ'હાસન રચે છે. તે સિ`હાસનની ઉપર સ્વામીના ત્રણ જગતના પ્રભુત્વને સૂચવનારું ચિહ્ન હોય એવા નિમ ળ ત્રણ છત્ર તેએ વિષુવે છે. તે સિંહાસનના અને પડખે બે યક્ષા હૃદયમાં ન સમાવાથી બહાર નીકળતા સ્વામીની ભક્તિને સમૂહ જાણે હેાય એવા બે ચામરાને ધારણ કરે છે.
તે પછી સમવસરણના દ્વારને વિષે અતિઅદ્દભુત