Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૬૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
કેટલાક ચૂલાને ખાદે છે, કેટલાક ચોખા ખાંડે છે, કેટલાક અગ્નિ સળગાવે છે, કેટલાક ભાત રાંધે છે, કેટલાક ત્યાં પેાતાના ઘરની જેમ નિળ પાણીથી એક ઠેકાણે સ્નાન કરે છે, સ્નાન કરેલા કેટલાક પોતાને સુગ'ધી ધૂપવડે સુવાસિત કરે છે. આગળ જમતાં છે સૈનિકે જેને એવા કેટલાક ઇચ્છા મુજબ જમે છે. કેટલાક સ્ત્રીઓની સાથે વિલેપન વડે અંગને વિલેપન કરે છે. ક્રીડામાત્રથી સવ અથ જ્યાં પ્રાપ્ત થાય છે એવી ચક્રવતની છાવણીમાં કોઈ પણ પોતાને જરા પણ સૈન્યમાં આવ્યા હાય એમ માનતા નથી.
દિયાત્રામાં માગધતી ના અધિકાર
તે અહારાત્રિ વ્યતીત થયે છતે પ્રભાતકાળે ફરીથી ચક્રરત્ન અને ચક્રવતિ પણ એક ચેાજન જાય છે. આ પ્રમાણે દિવસે દિવસે ચેાજનપ્રમાણ પ્રયાણ વડે જતા ચક્રને અનુસરતા ચક્રવર્તિ માગધતી પાસે આવે છે. પૂર્વ સમુદ્રને કાંઠે ભરતરાજા નવ ચેાજન વિસ્તારવાળી
અને ખાર ચેાજન લાંબી છાવણી સ્થાપન કરે છે, ત્યાં વકરત્ન સૌન્ચાના આવાસ કરે છે તેમ જ ધર્મીરૂપી અદ્વિતીય હસ્તિની શાળા હાય પૌષધશાળા બનાવે છે.
એવી
રાજા પૌષધશાળામાં અનુષ્ઠાન કરવા માટે પત ઉપરથી જેમ સિ’હુ ઉતરે તેમ હાથીના સ્કધ ઉપરથી ઉતરે છે. પૌષધશાળામાં જઈ ને ત્યાં ભરતરાજા સયમસામ્રાજ્યની