Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પ્રમેાદથી પૂર્ણ નગરદેવીના હ જેવા ચામરો વડે, આકાશમ`ડળના આભૂષણની રચના જેવા ચિત્રકમ વડે, કુતૂહલથી આવેલાં નક્ષત્રોની જેવાં સુવર્ણનાં દપણા વડે, ખેચરાના હસ્તપટ જેવાં અદ્ભુત વસ્રો વડે, લક્ષ્મીદેવીના કંદોરા જેવા વિચિત્ર મણિમાળા વડે ઊંચા કરેલા સ્ત'ભાને વિષે નગરજના હાટની શેશભાને કરે છે.
૩૧૮
નગરજને મધુરનિ કરતા છે સારસે જેમાં એવા શરત્કાળને બતાવતી અવાજ કરતી ઘુઘરીઓની માળાવાળી ધ્વજાઓને ખાંધે છે. દરેક હાટે અને દરેક ઘરે યક્ષક મ ગામય વડે લી પેલા આંગણાઆમાં મેાતીઓના સાથિયા પૂરે છે. અગરુચૂણુ વધુ મેટેથી આકાશને પણ સુગંધી કરવા માટે ધૂપ કરાતી ધૂપઘટીએ પગલે પગલે મૂકે છે.
શુભ ક્ષણે નગરીમાં પ્રવેશને ઇચ્છતા ચંદ્રની જેમ ચક્રવતિ મેઘની જેમ ગર્જના કરતા હાથી ઉપર ચઢે છે.
જે કપૂરના ભ્રૂણ સરખા શ્વેત એક જ શ્વેત છત્ર વર્ડ, ચંદ્રમ’ડળ વડે આકાશની જેમ શાભતા, એ ચામરના બહાનાથી પેાતાના દેહના સકાચ કરીને ભક્તિ વડે સેવાતા, સ્ફટિક પતની શિલા શ્રેષ્ઠ સૂક્ષ્મ રજકણથી અનાવેલા હાય એવાં શ્વેત-નિમલ-સૂક્ષ્મ-કોમળ મજબૂત વસ્ત્રો વડે શેલતા, રત્નપ્રભા પૃથ્વીએ સ્નેહથી આપેલા પેાતાના સારભૂત વિચિત્ર રત્નાલ કારોની જેમ સ` અગને વિષે સમલંકૃત, ફામિણને ધારણ કરનારા નાગકુમારા વડે નાગરાજની જેમ, ધારણ કરેલ છે મણિ–માણિકયના