Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૨૮૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
નીચા ભાગેાના અને ખીજા કઠણ સ્થળેાના માને જાણનારા, પરાક્રમ વડે સિંહ જેવા, તેજ વડે સૂર્ય જેવેા, બુદ્ધિના ગુણા વડે બૃહસ્પતિ સરખા, સ`પૂર્ણ લક્ષણવાળા, સમ્લેચ્છ ભાષાને જાણનારા, સ્વામીની આજ્ઞાને પ્રસાદની જેમ મસ્તકે અંગીકાર કરે છે.
ભરતરાજાને પ્રણામ કરીને પેાતાના આવાસે આવીને પેાતાના પ્રતિષ્ઠિ' જેવા સામંત વગેરેને પ્રયાણ માટે આદેશ કરે છે.
હવે તે સ્નાન કરીને, અલિ(પૂજા) કમ કરી, મહામૂલ્યવાળા અલ્પ ભૂષણવાળા, અખ્તર ધારણ કરી, કર્યું. દે પ્રાયશ્ચિત્ત કૌતુકમ...ગલ જેણે એવા, જયલક્ષ્મીને ભેટવા માટે નાંખેલી ખાહુલતાની જેમ દિવ્યરત્નના આભૂષણને કઠમાં ધારણ કરતા, પટ્ટહસ્તિની જેમ ચિહ્ન પટ્ટ વર્ડ શેલતા, માટેથી ગ્રહણ કર્યાં છે શસ્ત્રોને જેણે એવે, કટિભાગમાં મૂર્ત સ્વરૂપવાળી શક્તિની જેવી છરીને ધારણ કરતા, યુદ્ધ કરવા માટે પીઠને વિષે વિવેલા બાહુદંડની જેવા મોટા સરળ આકૃતિવાળા સુવણુ મય એ ભાથાને ધારણ કરતા, ગણનાયક દંડનાયક-શ્રેષ્ઠિ–સા વાહ–સંધિપાલ અને ચર પુરુષ આદિ વડે યુવરાજની જેમ પરિવરેલા તે સેનાધિપતિ નિશ્ચલ છે અગાસન જેવું એવા તે, તે આસનની સાથે જ ઉત્પન્ન થયા હોય તેમ, પર્વતની જેવા ઊંચા ગજરત્ન ઉપર ચઢે છે.
શ્વેત છત્ર અને ચામરા વડે શે।ભતા દેવની ઉપમા