Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૩૧૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
સાત પંચેન્દ્રિય રત્ના ચક્રવર્તિના ઉત્પન્ન થાય છે (= અને લગતી હકીકત હાય છે).
૫ મહાપદ્મનિધિમાંથી સંરચના વિશેષ, અને શુદ્ધ વ યુક્ત વસ્ત્રોની ઉત્પત્તિ થાય છે.
૬. કાલનિધિમાંથી ભૂત-ભવિષ્ય અને વમાન એ ત્રણ કાળનું જ્ઞાન અને કૃષિ વગેરે કમે અને બીજા શિલ્પા પણ હાય છે.
૭ મહાકાલિનધિમાં પરવાળા-રૂપુ -સુવર્ણ –શિલામુક્તાફલ અને લાહ, તેમજ લેાહ આદિની ખાણાની ઉત્પત્તિ હોય છે.
૮ માણવકનિધિમાંથી ચાન્દ્રાએનાં હથિયારો અને અખ્તરાની સ`પદાએ તથા સમસ્ત યુદ્ધનીતિ અને દડ-નીતિ ઉત્પન્ન થાય છે.
૯ શ ́ખ મહાર્નિધિમાંથી ચાર પ્રકારે કાવ્યની ઉત્પત્તિ, નાટચ અને નાટકની વિધિ અને સવ વાજિ ંત્રાની ઉત્પત્તિ થાય છે. ( મતલખ કે આ સર્વ પદાર્થોની ઉત્પત્તિને જણાવનારાં શાસ્ત્રો તે તે પેટીએમાં હાય છે.)
આવા પ્રકારના નવ નિધિએ કહે છે કે હું મહાભાગ ! તમારા પુષ્ચાયથી વશ કરાયેલા અને ગંગાના મુખે માગધતી માં નિવાસ કરનારા તમારી પાસે આવ્યા છીએ. ઇચ્છા મુજબ નિર ંતર અમારે ઉપભોગ કરે અને આપે. કદાચ સમુદ્રમાં જળ ક્ષીણ થાય પણ અમે ક્ષીણ