Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પવનથી વૃક્ષના પલ્લવની જેમ પરાડૂ મુખ થાય છે. બીજી પણ વૈતાઢચપતની નજીક રહેલી મ્લેચ્છ જાતિઓને તે ગાડિક જેમ સપની જાતિઓને જીતે તેમ તે છે.
૧૮૨
પ્રૌઢ પ્રતાપના વિસ્તારવાળા, કાઈ એ નિવાર્યા વિના ફેલાતા તે સેનાપતિ સૂર્ય જેમ આકાશ ઉપર આક્રમણ કરે તેમ કચ્છદેશની ભૂમિ પર આક્રમણ કરે છે. આ પ્રમાણે સિહ જેમ વનને, તેમ સ નિષ્કૃટ ઉપર આક્રમણ કરીને, કચ્છદેશના માર્ગની ભૂમિ વડે તે સેનાપતિ સ્વસ્થ થઇ ને ઊભા રહે છે.
ત્યાં મ્લેચ્છ રાજાએ વિચિત્ર ભેટણાંએ સાથે ભક્તિપૂર્વક સ્ત્રીએ જેમ પ્રિય પાસે આવે તેમ સેનાપતિ પાસે આવે છે. કેટલાક સુવર્ણ ગિરિના શિખર સરખા રત્નસુવર્ણ ના ઢગલા આપે છે, કેટલાક ચાલતા વિધ્યપ ત જેવા હાથીએ આપે છે, કેટલાક સૂર્ય ના ઘેાડાઓનુ ઉલ્લઘન કરે એવા ઘેાડાઓ, કેટલાક અંજનથી અન્યા હાય એવા દેવથ સરખા રથને, અને ખીજું પણ ત્યાં જે સારભૂત હોય તે સવ તેને આપે છે. પવ તમાંથી . નદી વડે ખેંચાયેલ' રત્ન રત્નાકરમાં જાય છે.’
તે પછી તે સવ સેનાપતિને કહે છે ' હવે પછી અમે તમારા સેવકની જેમ આદેશ કરનારા પેત-પેાતાના દેશમાં રહીશુ..? તે પછી તે સેનાપતિ યથાાગ્યપણે તે સ રાજાના સત્કાર કરીને વિસર્જન કરે છે. પૂર્વાંની જેમ સિ’નદીને સુખપૂર્વક ઉતરીને કીર્તિરૂપી વેલડીના દોહદ.