Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૨૫૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
અને પરચક્રને ભય થતા નથી. આ પ્રમાણે જગતને વિસ્મય કરનાર અતિશયેાના સમૂહવડે યુક્ત, ભવમાં ભ્રમણ કરનારા જગતના પ્રાણીઓની ઉપર ઉપકાર કરવાની જ છે એક બુદ્ધિ જેને એવા શ્રી નાભિનંદન ઋષભપ્રભુ પૃથ્વી ઉપર વાયુની જેમ અપ્રતિબદ્ધ વિહાર કરે છે. રૂબ વય—વિદ્વાર—વહ—નાળસમોસા વગો તો । उद्देसे। इह पुण्णो, जाओ सिरिउसह चरियस्स || १॥
આ પ્રમાણે વ્રત, વિહાર, કેવલજ્ઞાન અને સમવસરણના સ્વરૂપવાળા શ્રી ઋષભચરિત્રને ત્રીજે ઉદ્દેશક પૂર્ણ થયા.
આ પ્રમાણે શ્રી તપાગચ્છાધિપતિ શ્રી કદંબગિરિ વગેરે અનેક તીથોના ઉદ્ધારક, શાસનપ્રભાવક, આખાલ બ્રહ્મચારી, સૂરીશશેખર આચાયૅ વિજયનેમિસૂરીશ્વર પટ્ટાલ કાર–સમયજ્ઞ-શાંતમૂતિ -વાત્સલ્યવારિધિ આચાય વિજય વિજ્ઞાનસૂરીશ્વરજીના પટ્ટધર-સિદ્ધાંત-મહાદધિપ્રાકૃતભાષા વિશારદ-શ્રી વિજયકસ્તૂરસૂરિ વિરચિત મહાપુરુષચરિતને વિષે પ્રથમ વગ માં શ્રી ઋષભપ્રભુની દીક્ષાછંદમસ્થવિહાર–કેવલજ્ઞાન અને સમવસરણના વન રૂપ તૃતીય ઉદ્દેશ સમાપ્ત.