Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૪૩
उवसामगसेढिगयस्स होइ उवस्सा मि तु सम्मत ं । जो वा अकतिपुंजो, अखविअमिच्छो लहइ सम्मत्तं ॥ १०॥ खीणम्मि उष्णम्मिय, अणुदिज्ज ते सेसमिच्छत्ते । अतोमुहुत्तमेतं, उवसमसम्म लहइ जीवो ॥११॥ [વે. લૉ. પ્રૂ॰]
ઉપશમશ્રેણિ પામેલાને ઔપશમિક સમ્યક્ત્વ હાય છે, અથવા જેણે ત્રણ પુજ કર્યા નથી અને મિથ્યાત્વના ક્ષય કર્યો નથી એવેા જીવ જે સમ્યક્ત્વ પામે તે ઔપમિક સમ્યક્ત્વ છે. ૧૦
ઉદય પામેલ મિથ્યાત્વને ક્ષય કરી, અને ઉદયને નહી' પામેલા બાકીના મિથ્યાત્વના ઉપશમ કરી જીવ અંતર્મુહૂત માત્ર ઉપશમ સમ્યકત્વ પામે છે. ૧૧
તે સમ્યગ્દર્શન ઔપશમિક-સાસ્વાદન-ક્ષાયેાપશમિક વેદ્યક અને ક્ષાયિકના ભેદથી પાંચ પ્રકારે હાય છે. ત્યાં ગ્રંથિભેદ કરનાર જીવને પ્રથમ સમ્યક્ત્વના લાભમાં અંતર્મુહૂત પ્રમાણુ ઔપશમિક સમ્યગ્દર્શન થાય છે. તેમ જ ઉપશમશ્રેણિમાં ચઢવા વડે જેને મેહ ઉપશાંત થયેા છે એવા જીવને માહના ઉપશમથી ઉત્પન્ન થયેલુ બીજુ ઔપશમિક સમ્યક્ત્વ જાણવું. ૧
તેમ જ સમ્યકત્વભાવને તજી, મિથ્યાત્વની અભિમુખ થયેલા જીવને અનંતાનુબંધીના ઉદયવાળા પ્રાણીને ઉત્કૃષ્ટથી
ts. ૧