Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૩
જેમ આશ્લેષ કરે છે. આ નિય સપ` દેહને ગાળ (કુંડાળાવાળા) કરીને નકુળની પાસે મિત્રની જેમ એસે છે. હે દેવ ! બીજા પણ જે કઈ જાતિ-નૈરવાળા જીવા છે, તે ઔરરહિત થઈને અહી રહેલા છે. આ આપને ખરેખર અસમ પ્રભાવ છે.
આ પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરીને ખસીને અનુક્રમે ભરતરાજા સુરપતિ-ઇંદ્રની પાછળ બેસે છે.
આ ચેાજનમાત્ર ક્ષેત્રમાં ક્રોડાકોડ પ્રાણીઓ તીનાથના પ્રભાવથી ખાધારહિતપણે સમાઈ જાય છે.
ઋષભદેવ પ્રભુ સભાષાને પનારી ચેાજન ગામિની વાણીવડે પાંત્રીશ અતિશયથી યુક્ત દેશના આપે છે.
શ્રી ઋષભજિનની દેશના અને સંસારનું સ્વરૂપ હિયહિ—ના—મળ્યુ—નાજા—સય—સમાડા | पलित्तागारकप्पोऽयं ससारो सव्वदेहिणो ॥
સર્વ પ્રાણીઓને આધિ-વ્યાધિ–જરા-અને મૃત્યુરૂપી સેંકડા વાલાએથી યુક્ત એવા આ સૌંસાર સળગેલા ઘર જેવા છે.
તેથી વિદ્વાને એ અહીં જરા પણ પ્રમાદ કરવા ચેાગ્ય નથી. રાત્રિમાં એળગી શકાય એવી મરુભૂમિમાં બાળક પણ કાણુ પ્રમાદ કરે?